Skip to the content
mynursingapp.in
  • Test Page

All posts by Jayubha Vala

  • COH-ગુજરાતી સાહિત્ય
  • Uncategorised

પ્રેમાનંદ

Jayubha Vala
/
December 4, 2023

પ્રેમાનંદ અથવા પ્રેમાનંદ કૃષ્ણરામ ભટ્ટ (૧૬૪૯-૧૭૧૪) મધ્યકાલીન ગુજરાતી કવિ અને માણભટ્ટ આખ્યાનકાર હતા, જેઓ તેમની અખૈયા રચનાઓ માટે જાણીતા છે. લોકોએ તેમને “કવિ શિરોમણી” ની ઉપાધિથી નવાજ્યા છે. પ્રેમાનંદ માણભટ્ટ પરંપરાનાં કવિ મનાય છે. માણ ઉપર હાથથી તાલ આપીને કથાપ્રસંગોનું પઠન અને ગાયન કરવામાં કુશળ પ્રેમાનંદે સાભિનય રજુઆત દ્રારા આખ્યાન લોકપ્રિય કર્યાં હતા. ગુજરાતી સાહિત્યમાં આખ્યાનોની શરૂઆત પ્રેમાનંદ દ્રારા થયેલી હોવાનું મનાય છે. ગુજરાતી સાહિત્યમાં ગુજરાતી ભાષાનો ઉપયોગ કરનાર પ્રેમાનંદ મનાય છે. ગુજરાતી ભાષાના સર્વોત્તમ આખ્યાન કવિ તરીકે પ્રખ્યાત થયેલા પ્રેમાનંદે

Posts pagination

Prev 1 … 606 607 608 … 749 Next

information

specials new products best sellers our stores sitemap

my account

my orders my credit slips my addresses my personal info

categories

women men boots pants suits

contact us

1123, Marmora Road, Glasgow, D04 89GR

0123456789

wp-blank@gmail.com