ANM-ઓકઝીલરી નર્સ મીડવાઈક (પ્રથમ વર્ષ) પ્રાયમરી હેલ્થ કેર નર્સિંગ-૨૫/૦૯/૨૦૨૪

તારીખ ૨૫/૦૯/૨૦૨૪

પ્રશ્ન-૧ નીચેના પ્રશ્નોના જવાબ લખો.

(1) સ્ટરીલાઈઝેશન એટલે શું?

(2 ) સેલર બેનેજ બાંધતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ શખો.

(3 ) સૂરમજીવાળુઓની વૃધ્ધિ અને વિકાસ માટેના જરૂરી પરિબળો લખો.

અથવા

(૧) ઈન્ટેકશન એટલે શું?

(૨) ઈન્ડેકશનના પ્રકાર જણાવશે.

(૩) હરિપુરામાં ડેન્ગ્યુનો રોગચાળો ફાટી નીકળ્યો છે તો એ.એન.એમ તરીકે તમે શું ભૂમિકા ભજવશો.

પ્રશ્ન-ર નીચેના પ્રશ્નોના જવાબ થયો.

(૫) લયના દર્દીના ચિહનો અને લક્ષણો લખો અને DOTS ની સારવારમાં એ એન એમનો રોક્ષ લખો.

(૨) બ્લડપ્રેશરને અસર કરતાં પરિબળો જણાવો.

અથવા

(1) ફેકચર એટલે શું? ફેકચરના પ્રકારો લખો અને તેની સારવાર વિશે જાવશે.

(૨) બાયોમેડીકલ વેસ્ટ વિશે લખો.

પ્રશ્ન-૩ નીચેના પ્રશ્નોના જવાબ લખો. (કોઈપણ બે)

(1) લાડીલા દર્દીની પ્રાથમિક સારવાર વિશે લખો.

(2) દવાના કબાટની જાળવણી વિરો લખો.

(૩) રેમ્પરેચર ભેતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ લખો.

પ્રશ્ન-૪ ટુંક નોંધ લખો. (કોઈપણ ત્રણ)

(1) મલેરીયાના વિહનો અને લક્ષણો.

(૨) રાષ્ટ્રીય રસીકરણ પત્રક.

(૩) વજન અને ઉંચાળ કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદાઓ.

(4 ) કોલ્ડ ચેઈન

પ્રશ્ન-૫ વ્યાખ્યા લખો. (કોઈપણ છ)

(1 ) એપીડેમીક

(૨) પ્રાથમિક સારવાર

(3 ) રીહેબીલીટેશન

(4 ) વુંન્ડ

(૫) હિમેટેમેસીસ

(૬) વીરૂલન્સ

(૭ ) કેરીયર

(8 )આઈસોલેસન

પ્રશ્ન-૬ (ચ) પૂર્ણ રૂપ લખો.

(1) VVM Vaccine Vial Monitor.

(2) NRHM National Rural Health Mission.

(3) NSSK Navjaat Shishu Suraksha Karyakram.

(4 ) UNICEF United Nations International Children’s Emergency Fund.

(5 ) DOTS Directly Observed Treatment, Short-course.

(બ) ખાલી જગ્યા પુરો.

(૧) અર્થમાંવાળા દર્દીને…………… બેડ આપવામાં આવે છે. ફાઉલર (Fowler’s)

(૨) રસીઓની જાળવણી………… તાપમાને કરવામાં આવે છે. +2°C થી +8°C

(3) SOS એટલે ………………. “Save Our Souls” અથવા “Save Our Ship.”

(૪) ટાઈફોઈડમાં …………………..ટેસ્ટ કરવામાં આવે છે. વિડાલ ટેસ્ટ (Widal Test)

(૫) નાકમાંથી લોહી નીકળે તેને………………… કહે છે. એપિસ્ટેક્સિસ (Epistaxis)

(A) નીચેના વિદ્યાનો ખરા છે કે ખોટા તે જણાવો.

(૧) ડ્રેસીંગમાં વપરાતા સાધનો જંતુમુકત હોવા જરૂરી નથી.

(૨) મીઝલ્સ વેક્સીન ૧૧ માસે આપવામાં આવે છે.

(3) રક્તસ્ત્રાવ બંધ કરવા માટે ટુર્નીકેટ બાંધવામાં આવે છે.

(૪) દાઝી ગયેલ વ્યક્તિ પર ઠંડું પાણી રેડવું હિતાવહ છે.

(૫) સ્વાઈન ફળનો ફેલાવો પ્રદુષિત પાણીથી થાય છે.

Published
Categorized as Uncategorised