skip to main content

SOCIOLO0GY UNIT 4 SOCIETY PART 3 SOCIAL CONTROL

SOCIAL CONTROL

SOCIAL CONTROL (સામાજિક નિયંત્રણ)

સામાજિક નિયંત્રણ એ એવી રીતે છે કે જેમાં સમાજ તેના વ્યક્તિગત સભ્યોના વર્તનને નિયંત્રિત કરે છે તેને એવી રીતે વ્યાખ્યાયિત કરી શકાય છે કે જેના દ્વારા સમાજ માનવ વર્તનને કરવાનું પ્રયાસ કરે છે સામાજિક નિયંત્રણ ની વ્યાખ્યા વિવિધ લેખકો દ્વારા આપવામાં આવી છે.

According to ogburn and nimkoff

સામાજિક નિયંત્રણ એ દબાણની પેટન છે કે જેમાં સમાજ વ્યવસ્થા અને નીતિ નિયમોને જાળવવાનો પ્રયત્ન કરે છે.

 ACCORDING TO LAnDIS

લેન્ડીસ ના મતે સામાજિક નિયંત્રણ એ એક સામાજિક પ્રક્રિયા છે જેના દ્વારા સામાજિક સંગઠનનું નિર્માણ અને જાળવણી થાય છે.

ઉપરની વ્યાખ્યા ઉપરથી એવું નિષ્કર્ષ આવી શકાય છે કે સામાજિક નિયંત્રણ એક પ્રભાવી છે જેનો ઉપયોગ સમાજ દ્વારા સમગ્ર જૂથના કલ્યાણને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવે છે.

 IMPORTANT OF SOCIAL CONTROL

સમાજના અસ્તિત્વ માટે સામાજિક નિયંત્રણ જરૂરી છે.

 સામાજિક નિયંત્રણ વગર સમાજમાં સંઘર્ષ ,હતાશા, હિંસા ,વગેરે વધી જાય છે.

 વિજાતીય સમાજમાં વ્યક્તિઓમાં સ્વભાવ, વિચારો ,વલણ, વ્યક્તિત્વ, સંસ્કૃતિ ,ખાન પાન વગેરેમાં તફાવત હોય છે.

 આ પ્રતિબંધિત સ્વતંત્રતાને કારણે જો દરેક વ્યક્તિ પોતપોતાના માટે પોતાના મત પ્રમાણે વરતે તો સામાજિક અવ્યવસ્થા પેદા કરશે તેથી સંગઠન થવા માટે આપણે સામાજિક નિયંત્રણ ની જરૂર પડે છે.

ઉપરના ફકરા પરથી કહી શકાય કે સામાજિક નિયંત્રણ ખૂબ જ જરૂર છે.

 તે સામાજિક વ્યવસ્થા જાળવી રાખે છે જેના દ્વારા સમાજના સભ્યો સામાજિક વ્યવસ્થા અનુસાર વતૅ છે.

સામાજિક સંગઠન અને બદલાતા સમાજને કારણે સમાજમાં અવ્યવસ્થા ટાળવા માટે સમાજમાં સાતત્ય અને એકરૂપતા જાળવી રાખવી જરૂરી છે.

 સામાજિક નિયંત્રણ સ્થાપિત ધોરણો સાથે વર્તનનું નિયમન કરીને વર્તનમાં એકરૂપતા લાવે છે. અને વર્તન પરનું આ નિયંત્રણ વ્યક્તિઓમાં એકતા લાવે છે.

 સામાજિક ગીતોના રક્ષણ માટે સામાજિક નિયંત્રણ જરૂરી છે.

તે વ્યક્તિઓની સામાન્ય લાગણીઓને સંતોષવામાં મદદ કરે છે.

મજૂર દ્વારા સમાજનું નિયમન થાય છે જે સમાજમાં પ્રચલિત હોય છે. જો કોઈ વ્યક્તિ સામાજિક ધોરણોનું ઉલ્લંઘન કરે છે તો સમાજમાં વર્તનની સામાજિક રીતો પર પ્રતિબંધન આપવામાં આવે છે.

સામાજિક નિયંત્રણ સમાજના વિઘટનને અટકાવે છે અને સાંસ્કૃતિક અનુકૂલન પર પણ નિયંત્રણ રાખે છે.

ગતિશીલ સમાજમાં સામાજિક નિયંત્રણ દ્વારા ફેરફારો સાથે વર્તનનું સમ આયોજન માંગવામાં આવે છે.

 AIM OF SOCIAL CONTROL

સમાજના ચોક્કસ જૂથની સુસંગતતા ,એકતા અને સાતત્ય લાવવા માટે.

MEANS OR WAY OF SOCIAL CONTROL

જૂથના જીવન મૂલ્યો અનુસાર સંખ્યાબંધ માર્ગો અને માધ્યમો છે. E.A.ROSS.ના મતે સામાજિક નિયંત્રણ મેળવવા ના કરવાના માધ્યમો છે.

કાયદા,

રિવાજ,

ધર્મ,

સલાહ સૂચનો,

લોક સમુદાય.

ACCORDING TO B.C.HAYES

એવોર્ડ અને સજા,

સલાહ સુચન,

ભણતર,

કુટુંબ.

ACCORDING TO F.E.LUMLEY:=

PHYSICAL FORCE,

SYMBOLIC DEVICE.

PHYSICAL FORCE:=

શારીરિક બળ જબરી એ વ્યક્તિઓ પર નિયંત્રણ રાખવાનો માર્ગ છે . 

PHYSICAL બળનો અર્થ છે બળપૂર્વક વ્યક્તિને સમાજ  ઈછે તે રીતે વતૅવાનું ઉદાહરણ તરીકે પોલીસ દ્વારા વ્યવસ્થા જણાવવા માટે શારીરિક બળનો ઉપયોગ કરવામાં આવે છે.

symbolic device

સાંકેતિક ઉપકરણોના બે ભાગો પાડવામાં આવે છે. જેનો ઉપયોગ માનવ સમાજની શ્રેણી હેઠળ કરવામાં આવે છે.

category 1

આમાં પુરસ્કારો, વખાણ ,શિક્ષણ વગેરે

category 2

આમા ગપસપ, વ્યંગ, ટીકા ,ધમકી, સજા વગેરેનો સમાવેશ થાય છે.

ACCORDING TO LUTHER L.BENARD THE MEANS OF SOCIAL CONTROL

 CONSCIOUS MEANS,

 UNCONSCIOUS MEANS

Conscious means

આમાં નિયંત્રણના માધ્યમો સભાનપણે વીકશ।વવ। માં આવે છે અને આ માધ્યમનો ઉપયોગ તમામ પ્રકારના નેતાઓ દ્વારા કરવામાં આવે છે.

unconscious means

    આમાં માધ્યમનો ઉપયોગ તમામ પ્રકારના અચેતન માધ્યમો દ્વારા હોય છે જેમ કે રિવાજો પરંપરાઓ વગેરે.

ACCORDING TO BENARD SOCIAL CONTROL MEANS

શોષણકારી અને રચનાત્મક પ્રવૃત્તિઓ.

સકારાત્મક અને નકારાત્મક પ્રકારની નિયંત્રણ.

શોષણાત્મક અને રચનાત્મક પદ્ધતિઓ જેવી કે:= શોષણ કરીને,

 દબાણ દ્વારા,

 ધાગધમકીઓ દ્વારા.

CONSTRUCTIVE METHOD INCLUDE

નિયમો,

ભણતર,

રિત રિવાજો,

મારામારી કરીને નહીં.

POSITIVE AND NEGATIVE TYPE OF CONTROL

     પોઝિટિવ સામાજિક નિયંત્રણના માધ્યમો જેમ કે પ્રશંસા, પુરસ્કાર વગેરે.

  નેગેટિવ માધ્યમો એ સામાજિક નિયંત્રણ કરવાના માધ્યમો વધુ સારા છે સામાજિક નિયંત્રણના નકારાત્મક માધ્યમો જેવા કે સજા અથવા પૂરી દેવું અથવા બાંધી દેવું વગેરે હોય છે .

Social control has been classified in to formal and informal means

 formal:

  નિયમો,

  એજ્યુકેશન,

    દબાણ.

INFORMAL MEANS

માન્યતાઓ,

સલાહ સુચન,

અનુસરણ,

લોક સમુદાય,

રીત રિવાજો,

કલ। અને સાહિત્ય,

માન્યતા અને અફવાઓ,

માણસના મત.

ઉપરના વર્ગનીકરણથી તે તારણ આવી શકે છે કે સમાજ પર નિયંત્રણ વિવિધ માધ્યમો દ્વારા પ્રાપ્ત થાય છે સામાજિક નિયંત્રણ કરવાના મુખ્ય માધ્યમો નીચે પ્રમાણે છે.

 law

કાયદાઓ એ કાનૂની એજન્સી દ્વારા લાગુ કરાયેલા નિયમો છે.

જો કોઈ વ્યક્તિ કાયદાનું ઉલ્લંઘન કરે છે તો તેના પર દંડ લાગુ પાડવામાં આવે છે.

 કાયદાને સમગ્ર સામાજિક વ્યવસ્થામાં સમાન ધારણા અને દંડ બનાવે છે.

Example:=the Hindu marriage act 1955,

  The children act 1960.

 Education

  શિક્ષણ એ એક માર્ગ છે કે જેના દ્વારા ખોટી શિક્ષણ માન્યતાઓ સુધરે છે.

 અને પૂર્વ ધારણાઓને દૂર કરે છે શિક્ષણ એ માર્ગ છે જેના દ્વારા યોગ્ય પ્રકારનું સામાજિક વલણ બનાવી શકાય છે.

 coercion

   બળના ઉપયોગથી સામાજિક નિયંત્રણ પ્રાપ્ત થાય છે તે સામાજિક નિયંત્રણનું નકારાત્મક માધ્યમ છે .

બળજબરી શારીરિક ઈજા કેદ અને મૃત્યુના સ્વરૂપમાં હોય છે.

બીજા પ્રકારની બળજબરી જેમ કે અહિંસક, જબરજસ્તી માં હડતાલ બહિષ્કાર અને અસહકારનો સમાવેશ થાય છે.

Beliefs

માન્યતાઓ મનુષ્યને ખોટા કાર્ય કરવાથી નિયંત્રિત કરે છે.

આ લોકો અદ્રશ્ય શક્તિઓ મ। વિશ્વાસ કરે છે.

તેથી લોકો યોગ્ય પગલાં લેવાનું પ્રયાસ કરે છે કારણ કે તેઓ માને છે કે તેઓ અદ્રશ્ય શક્તિ દ્વારા જોવામાં આવતું હોય છે.

 લોકો પણ એવું માનતા હોય છે કે ખોટું કે પાપ કરવાથી તેઓ મૃત્યુ પછી નરકમાં જશે અને યોગ્ય કાર્યો અને પુણ્ય કર્મો કરવાથી તેમને મૃત્યુ પછી સ્વર્ગમાં જવા મળશે.

આ બધી માન્યતાઓ માણસને એવી પ્રવૃત્તિઓ તરફ દોરી જાય છે કે જે સામાજિક સંસ્થા ને ખલેલ પહોંચાડે છે તેનો અર્થ એ છે કે માન્યતાઓ મનુષ્યને નિયંત્રિત કરે છે અને તેમને પ્રવૃત્તિઓ તરફ દોરી જાય છે જે સમાજ અનુસાર યોગ્ય હોય છે.

 Suggestion

 સલાહ સૂચન એ માનવીના સામાજિક જીવનને પ્રભાવિત કરે છે સલાહસૂચન એ કોઈપણ સાહિત્ય, બુક ,જર્નલ, અને ન્યૂઝ પેપર વગેરેનું ઉદાહરણ લઈ સલાહ સૂચન આપવી જોઈએ.

 ideologies

આઈડીયોલોજીસ એ માનવ જીવનને અસર કરે છે એ માણસને સાચા રસ્તા તરફ ગાઈડ કરે છે.

 folk ways and mores

લોકમાર્ગો સામાજિક રીતે માન્ય હોય છે અને લોકમાર્ગોનું ઉલ્લંઘન કરવું સહેલું નથી.

લોકમાર્ગોનું જો કોઈ વ્યક્તિ ઉલ્લંઘન કરે તો તેમને સભ્ય તરફથી બહિષ્કાર કરવામાં આવે છે.

સમાજથી અલગ થવાનો ડર વ્યક્તિઓને નિયંત્રિત વર્તનમાં રાખવા તરફ દોરે છે.

 custom and religion

રિવાજો અને ધર્મ પેઢી દર પેઢી પસાર થાય છે અને ખૂબ લાંબા સમય સુધી ચાલુ રહે છે ધર્મ એ અતિ માનવીય શક્તિનો પ્રત્યેનું વલણ છે આ સામાજિક જીવનને ઘણી હદ સુધી નિયંત્રિત કરે છે અને પુરુષોને એક સાથે બાંધે છે આ વ્યક્તિને રિવાજો અને ધર્મના સ્વીકૃત ધોરણો અનુસાર કરવાની ફરજ પાડે છે.

 Art

આમાં ચિત્ર શિલ્પ સ્થાપત્ય અને સંગીત વગેરેનો સમાવેશ થાય છે.

 કલાએ પ્રેમ ને અને સહાનુભૂતિની લાગણીઓને જગાડે છે.

 કલા એ વ્યક્તિના વર્તનને સમાજ અનુસાર લાવવાનું માર્ગ છે.

 Humour := રમુજ એ સમાજના મંજુર મૂલ્યને ટેકો આપીને માનવ વર્તનને નિયંત્રિત કરે છે.

 public opinion:=

જાહેર અભિપ્રાય એ વ્યક્તિઓની ક્રિયાઓને પ્રભાવિત કરે છે અને તેના વર્તનમાં પણ બદલાવ લાવે છે

Published
Categorized as GNM FULL COURSE SOCIOLOGY, Uncategorised