1.નરસિહ મહેતા આદિ કવિ
સમય : ઇ. સ. : 1414 થી 1480 ( પંદરમી સદી
➡️પૂરું નામ : નરસિંહ કૃષ્ણદાસ મહેતા
➡️જન્મસ્થળ : તળાજા ( ભાવનગર ) મૃત્યુ : માંગરોળ
➡️કર્મભૂમિ : જુનાગઢ
➡️ઉપનામ : નરસૌયો , ભક્ત હરિનો , આદિ કવિ
➡️માતા : દયાકુંવર
➡️પિતા : કૃષ્ણદાસ ( વડનગરના બ્રાહ્મણ કુટુંબ )
➡️લગ્ન : 16 વર્ષની વયે માણેકબાઈ સાથે
➡️સંતાન : પુત્ર – શામળદાસ / પુત્રી – કુંવરબાઈ
➡️વખણાતુ શાહીત્ય : પદ ( પદો ગાતા ત્યારે ‘ કરતાલ ‘ વગાડતા )
➡️જ્ઞાતિ : વડનગરા બ્રાહ્મણ
➡️ઉછેર : જુનગાઢ : મોટાભાઇ બંસીધરને ત્યાં
નરસિંહ 9 વર્ષના થયા છતાં તેઓ બોલી શકતા ન હતા પણ એક દિવસ એક સંત ભિક્ષા માંગવા બારણે આવ્યા એમની કૃપયા દ્રષ્ટિથી મૂક નરસિહ ‘ રાધા – કૃષ્ણ ‘ નામ ઉચ્ચારવા લાગ્યા એવી રીતે ચમત્કારિક નરસિહ મહેતા બોલતા થયા.
યાદ રાખવા જેવી બાબતો
૩. જ્ઞાનમાર્ગી કવિ,પદના સર્જક, પ્રભાતિયાના સર્જક, ભજનના સર્જક