(૧) રેસ્પિરેટરી સિસ્ટમ એટલે શું? તેમાં આવતા ઓર્ગનના નામ લખો.03
🔸શ્વસન તંત્રના અવયવો
શરીરમાં શ્વાસ લેવાનું અને શરીરના દરેક ટીશ્યુ સુધી ઓક્સિજન પહોંચાડવાનું કામ રેસ્પીરેટરી સિસ્ટમ કરે છે. એ જ રીતે શરીરનો કચરો વાયુ સ્વરૂપે આ સિસ્ટમ દ્વારા બહાર નીકળે છે જેમાં કાર્બન ડાયોક્સાઇડ જેવા વાયુનો સમાવેશ થાય છે.
આમ, શ્વાસ દ્વારા ઓક્સિજન અંદર લેવાની ઉચ્છવાસ મારફતે કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢવાનું કામ જે અવયવો મારફતે થાય છે તે બધા ભેગા મળીને એક સિસ્ટમ બનાવે છે જેને રેસ્પીરેટરી સિસ્ટમ કહે છે.
ઘરખર્ચમાં બચત: બજારમાંથી શાકભાજી, મરચાં, ટામેટાં જેવી વસ્તુઓ ખરીદવાની જરૂર ઓછી પડે છે.
ઓછા ખર્ચે વધુ ઉપજ: બીજ અને થોડી સંભાળથી ઓછી કિંમતમાં મોટી ઉપજ મેળવી શકાય છે.
3. પર્યાવરણ સંબંધિત ફાયદા
પ્રદૂષણમાં ઘટાડો: કિચન વેસ્ટ (કચરો)નું કમ્પોસ્ટ બનાવી જમીનમાં ઉપયોગ કરી શકાય છે.
પ્રકૃતિ સાથે જોડાણ: છોડ ઉગાડવાથી ઓક્સિજન વધે છે, ઘરનું વાતાવરણ શુદ્ધ અને હરિયાળું બને છે.
4. માનસિક અને સામાજિક ફાયદા
માનસિક આરામ: બાગબાની એક પ્રકારનું થેરાપી છે, જે તાણ અને ચિંતા ઘટાડે છે.
શિક્ષણનું સાધન: બાળકોને પ્રકૃતિ, ખેતી અને પર્યાવરણ વિશે શીખવવા કિચન ગાર્ડન ઉત્તમ છે.
કુટુંબનું જોડાણ: પરિવાર સાથે મળીને બાગબાની કરવાથી પરિવારિક બોન્ડિંગ મજબૂત બને છે.
અથવા
(૧) વિટામીન-એ ની ઉણપથી થતા રોગો વિશે જણાવો.03
વિટામિન–A (Vitamin A) એ એક ફેટ સોલ્યુબલ વિટામિન છે, જે આંખ, ત્વચા, હાડકાં, દાંત અને રોગપ્રતિકારક શક્તિ માટે અત્યંત જરૂરી છે. જો શરીરમાં તેની ઉણપ (Deficiency) થાય તો વિવિધ પ્રકારના રોગો અને તકલીફો દેખાય છે.
વિટામીન એની ઉણપથી થતા રોગો
1.નાઇટ બ્લાઇન્ડનેસ (રતાંધળાપણું)
દર્દીને સાંજ પછી અથવા અંધારામાં સ્પષ્ટ દેખાતું નથી.
2.કંજકટાઇવલ ઝેરોસીસ
આ ઝેરોફ્થાલ્મિયાનો પ્રારંભિક તબક્કો છે.
3.બીટોટસ સ્પોર્ટ્સ
આંખના સફેદ ભાગ (Conjunctiva) પર સફેદ/ભૂરા રંગના ફીણ જેવાં ડાઘ (Foamy patches) દેખાય છે.
4.કોર્નીપલ ઝેરોસીસ
આ ઝેરોફ્થાલ્મિયાનો એક આગલો તબક્કો છે.
5.કેરાટો મલેશિયા
કોર્નિયા (Cornea) નરમ પડી જાય છે, ઘાવ (Ulcer) થઈ શકે છે.
6.ઝેરોફથેલમીયા (ડ્રાય આઈ)
આંખમાં શુષ્કતા (Dryness) આવી જાય છે.
(૨) પ્રોટીન એનર્જી માલન્યુટ્રિશન વિશે સમજાવો.04
પ્રોટીન એનર્જી માલન્યુટ્રીશન
પ્રોટીન એનર્જી માલન્યુટ્રીશન (Protein Energy Malnutrition – PEM) એટલે શરીરમાં પ્રોટીન અને ઊર્જા (કેલરી)ની લાંબા સમય સુધી ઊણપ થવાથી થતા પોષણના રોગો. સામાન્ય રીતે નાના બાળકો, ગર્ભવતી-ધાત્રી સ્ત્રીઓ અને ગરીબી/અપૂરતી ખોરાક ધરાવતા લોકોમાં જોવા મળે છે.
મુખ્ય રોગો
1. મરાસ્મસ (Marasmus)
કારણ: લાંબા સમય સુધી પૂરતું ખોરાક (કેલરી + પ્રોટીન) ન મળવું.
લક્ષણો:
અતિશય વજન ઘટવું, ખૂબ પાતળું શરીર.
ચહેરો સૂકાયેલો, વૃદ્ધ જેવી કાયાનો દેખાવ.
ચામડી ઢીલી થવી, પેશીઓનો ક્ષય.
સતત નબળાઈ, ચીડિયાપણું, વિકાસમાં મોડું પડવું.
2. ક્વાશીઓકોર (Kwashiorkor)
કારણ: પ્રોટીનની ઊણપ (જ્યારે કેલરી પૂરતી હોય પણ પ્રોટીન ઓછું મળે).
લક્ષણો
શરીરમાં પાણી ભરાવું (edema) – ખાસ કરીને પગ-ચહેરા પર.
વાળ ભૂરા, પાતળા અને સરળતાથી તૂટે.
ત્વચા પર દાગ, ચામડી ઉતરવી.
પેટ ફૂલેલું દેખાવું.
બાળકમાં ઉદાસીનતા અને ચીડિયાપણું.
3. મિશ્ર પ્રકારનું PEM
ક્યારેક મરાસ્મસ અને ક્વાશીઓકોર બંનેનાં લક્ષણો સાથે જોવા મળે.
બાળકમાં વજન ખૂબ ઓછું હોવા છતાં edema પણ જોવા મળે છે.
(૩) ડિફેન્સ મિકેનિઝમની યાદી બનાવો.05
ડિફેન્સ મિકેનિઝમ એટલે સ્વ બચાવ પ્રયુક્તિઓ
Definition: દરેક વ્યક્તિ પાસે એવું સાધન કે હથિયાર કે માનસિક શક્તિ હોય કે જેની મદદથી પોતાની જાતને માનસિક ખતરાથી અને નિરાશાથી રક્ષણ આપી શકીએ.
સરક્યુલેટરી સિસ્ટમ એ શરીર માટેનું અગત્યનું તંત્ર છે. તેને ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ પણ કહે છે. શરીરના બધા જ અવયવોમાંથી ઓક્સિજન વગરનું બ્લડ હાર્ટ મારફતે ઓક્સિજન યુક્ત થાય છે.
સરક્યુલેટરી સિસ્ટમના અવયવો
1. હૃદય (Heart) – રક્ત પંપ કરવાનું મુખ્ય અંગ.
2. રક્તવાહિનીઓ (Blood Vessels):
ધમની (Arteries): હૃદયથી રક્તને શરીરના વિવિધ ભાગોમાં લઈ જાય છે.
શિરા (Veins): શરીરના ભાગોમાંથી રક્ત પાછું હૃદયમાં લાવે છે.
કૅપિલેરીઝ (Capillaries): સૂક્ષ્મ નળીઓ, જ્યાં ઓક્સિજન–કાર્બન ડાયૉક્સાઇડ તથા પોષક તત્ત્વો–અવશેષોનું આપલે થાય છે.
3.રક્ત (Blood):
RBC (Red Blood Cells): ઓક્સિજન વહન કરે છે.
WBC (White Blood Cells): ચેપ સામે લડે છે.
પ્લેટલેટ્સ (Platelets): રક્તનો જમાવ (Clotting) કરે છે.
પ્લાઝ્મા (Plasma): પોષક તત્ત્વો, હોર્મોન અને અવશેષો વહન કરે છે.
શરીરમાં લોહીનું પરિભ્રમણ (બ્લડ સરકયુલેશન)
સુપીરિયર વેના કેવા અને ઇન્ફેરીયર વેના કેવા શરીરના વિવિધ ભાગોમાંથી અશુદ્ધ લોહીને ત્રિદલ વાલ્વ દ્વારા રાઈટ વેન્ટ્રિકલમાં જાય છે.
રાઈટ વેન્ટ્રીકલમાંથી પલ્મોનરી વાલ્વ મારફતે અશુદ્ધ લોહી પલ્મોનરી આર્ટરીમાં જાય છે.
પલ્મોનરી આર્ટરીમાંથી અશુદ્ધ બ્લડ ફેફસામાં જાય છે.
ફેફસામાં એલ્વીઓલાઇ નામની રચના આવેલી છે જ્યાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ ની આપ લે થાય છે.
જેથી ઓક્સિજન બ્લડમાં ભળે છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે છે.
લેફ્ટ એટ્રીયમમાંથી શુદ્ધ લોહી દ્વિદલ વાલ્વ મારફતે લેફ્ટ વેન્ટ્રીકલમાં જાય છે.
લેફ્ટ વેન્ટ્રિકલમાંથી એઓર્ટીક વાલ્વ મારફતે શુદ્ધ લોહી એઓર્ટામા જાય છે.
એઓર્ટાએ ઓક્સિજીનેટેડ લોહી સ્વીકારતી શરીરની સૌથી મોટી આર્ટરી છે.
(૨) માલ એડજસ્ટમેન્ટ એટલે શું?તેના કારણો જણાવો.04
માલ એડજસ્ટમેન્ટ
Definition :માલએડજસ્ટમેન્ટ એ એક એવી સ્થિતિ છે જેમાં વ્યકિત પોતાની, સાયકોલોજીકલ અને સોશિયલ જરૂરીયાત સંતોષવામાં નિષ્ફળ જાય છે. પર્સનલ બાયોલોજીકલ, અને સમાજની અપેક્ષા પ્રમાણે પોતાની અને વાતાવરણ વચ્ચે બેલેન્સ રાખી શકતો નથી જેને માલએડજસ્ટમેન્ટ કહેવાય છે.
માલએડજસ્ટમેન્ટએ એવી સ્થિતિ છે જેમાં વ્યકિત પોતાના અને વાતાવરણ વચ્ચે એડજસ્ટમેન્ટ થઇ શકતી નથી તેના કારણે કોન્ફ્લિક્ટ અને તણાવ ફ્રસ્ટેશન વધે છે. માલએડજસ્ટમેન્ટ એટલે વાતાવરણ પ્રમાણે અનુકુળ ન થઇ શકવું માલએડજસ્ટમેન્ટ એ એક એવી વર્તણુંક છે જેનાથી વ્યકિત પોતાના માટે અને બીજાના માટે જોખમ ઉભું કરે છે બીજા શબ્દોમાં જયારે ફીજીકલ અને સાયકોલોજીક જરૂરીયાત ન સંતોષાયતો માલ એડજસ્ટમેન્ટ ઉદભવે છે.
માલએડજસ્ટમેન્ટ એટલે કે બદલાતાં વાતાવરણ અથવા રીલેશન સામે એડજસ્ટ ન થઈ શકવાની ક્ષમતા. મેન્ટલ ઈલનેસ ઇમોશનલ ઇનસ્ટેબીલીટી, પર્સનાલીટી ડીસઓર્ડર બીહેવીયર, મેન્ટલ ડીસઓર્ડર, ઈમોશનલ ડિસઓર્ડર , સાયકોલોજીકલ ડીસઓર્ડરને એક શબ્દમા વર્ણવું હોય તો તેને માલ એડજસ્ટમેન્ટ કહેવાય.
માલ એડજસ્ટમેન્ટનાકારણો
1.જૈવિક કારણો (Biological Causes)
જન્મજાત ખામીઓ (Congenital defects)
લાંબા ગાળાના શારીરિક રોગ (Chronic illness)
તંદુરસ્તી ન હોવી, વિકલાંગતા (Disability)
મગજના રોગો અથવા નર્વસ સિસ્ટમની ખામીઓ
2. મનોવિજ્ઞાનિક કારણો (Psychological Causes)
ઓછું આત્મસન્માન (Low self-esteem)
તણાવ (Stress) અને ચિંતા (Anxiety)
ભય, અસુરક્ષા અને ડિપ્રેશન
અતિશય ઈર્ષા, ગુસ્સો અથવા આક્રમકતા
3. કુટુંબ સંબંધિત કારણો (Family Causes)
માતા–પિતા વચ્ચે ઝઘડા અથવા તણાવ
કુટુંબમાં પ્રેમ, સમજણ અને સહકારનો અભાવ
એકલપારિવારિકતા (Broken family / Single parent)
વધારે લાડ–પ્યાર અથવા અતિશય કડક શિસ્ત
4. શૈક્ષણિક કારણો (Educational Causes)
અભ્યાસમાં સતત નિષ્ફળતા
શિક્ષકોની કડક શિસ્ત અથવા અવગણના
સાથી વિદ્યાર્થીઓ તરફથી તિરસ્કાર કે બુલિંગ
અભ્યાસનું ભારણ કે યોગ્ય માર્ગદર્શનનો અભાવ
5. સામાજિક કારણો (Social Causes)
ગરીબી અને બેરોજગારી
સામાજિક ભેદભાવ (Discrimination)
મિત્રોની ખોટી સાથે (Bad company)
સમાજની અતિશય અપેક્ષાઓ
6.પર્યાવરણીય કારણો (Environmental Causes)
અવ્યવસ્થિત કે અશાંતિપૂર્ણ વાતાવરણ
ભીડભાડ, અવાજ, પ્રદૂષણ
સલામતી અને સુરક્ષાનો અભાવ
અથવા
(૧) બેડસોર એટલે શું? બેડસોર અટકાવવાના પગલાંઓ જણાવો.08
બેડસોર : બેટસોર એટલે ચામડી પર વધારે વજન આપવાથી ખાસ કરીને હાડકાના ઉપસેલા ભાગની ચામડી પાતળી હોય છે. તેના પર દબાણ આવવાથી ફ્રિકશન થાય છે અને તે ભાગમાં બ્લડ સર્ક્યુલેશન ઓછું અથવા બંધ થઈ જાય છે. તેથી તે ભાગના ટીશ્યુ અને સેલને પૂરતા પ્રમાણમાં પોષણ મળતું નથી. તેથી ટીશ્યુ અને સેલ ડેમેજ થાય છે. તેના પરિણામ રૂપે સોર જોવા મળે છે જેને બેડસોર કહે છે.
🔸બેડસોર અટકાવવાના ઉપાયો
ખાસ કરીને પેશન્ટને લાંબી માંદગીમાં કે સિરિયસ કન્ડિશનમાં એકની એક સ્થિતિમાં સૂઈ રહેવાથી બેડસોર થાય છે.
પેશન્ટને બેડસોર થતા અટકાવવાની જવાબદારી નર્સની રહે છે.
આ માટે નીચેના પગલાં લેવા જોઈએ.
1. પ્રેસરને રીલીવ કરવું
ઓશિકું અથવા એર રિંગનો ઉપયોગ કરવો.
સિરિયસ પેશન્ટની દર ચાર કલાકે બેક કેર કરવી.
પેશન્ટની પોઝીશન દર બે કલાકે ચેન્જ કરવી.
કોણી, ઘૂંટણ અને પગના તળિયે આગળના ભાગ પાસે કોટન રીંગ મૂકી દબાણ ઓછું કરવું.
બેડપાન કાળજીપૂર્વક આપવું અને લેવું.
બેન્ડેજ ટાઇટ હોય તો લુઝ કરવું.
પ્લાસ્ટર કરેલ જગ્યાએ અંદર બાજુએ દબાણ આવતું હોય તો ત્યાં કોટન પેડ મૂકવું.
પ્લીન્ટ (splint ) મૂકેલી હોય અને દબાણ આવતું હોય તો ત્યાં કોટન પેડ મૂકવું. ડોક્ટર ને જાણ કરવી.
2. પ્રીવેન્ટીંગ મોઇસચર(preventing moisture)
કોઈપણ કારણસર દર્દીના કપડા ભીના થાય કે તરત જ બદલી નાખવા.
દર્દીને જો વધારે પરસેવો થતો હોય તો દર્દીને ડ્રાય કરી ભીના કપડા બદલી નાખવા.
પથારીના કપડા ભીના થાય કે તરત જ બદલી નાખવા.
યુરીન પાસ કરતું હોય તો તેને કેથેટેરાઈઝેશન કરી દેવું. જેથી પથારી ભીની થાય નહીં.
3. ફ્રિકશનને અવોઇડ કરવું
રફ અને તૂટેલા બેડ પાનનો ઉપયોગ કરવો નહીં.
બેડ પાન આપતી અને લેતી વખતે દર્દીને ઊંચકવું જેથી ફ્રિકશન ન થાય.
બોડીના જે ભાગ એકબીજા સાથે ઘસતા હોય ત્યાં પેડ મૂકવા જોઈએ.
બેડને કરચલી વગરનું અને સ્વચ્છ રાખવું જોઈએ.
સિરિયસ દર્દી માટે સ્મુથ મેટ્રેસ અને સ્મુથ ક્લોથનો ઉપયોગ કરવો.
આજુ બાજુનું વાતાવરણ જેમાં પુરતો હવા ઉજાસ મળી રહે તેવું હોવું જોઇએ.
ઘરનો ૨/૩ ભાગ ખુલ્લો હોવો જોઇએ. આગળ નાનો બગીચો હોવો જોઇએ અને ફુલછોડના કુંડા રાખવા જોઇએ.
3) દિવાલ
દિવાલ હંમેશા ૬ ઇંચની હોવી જોઇએ. જો જરૂરીયાત હોય તો તેથી પણ વધારે પહોળી રાખી શકાય છે. હાલમાં અર્થકવીક (ભુકંપ) થી બચાવ દિવાલ જાડી રાખવામાં આવે છે. કોર્નર પર લેમ્બ કોલમ મુકી દિવાલ બનાવવામાં આવે છે.
4) તળિયું
૨ થી ૩ ફુટ ઉંડો પાયો ગાળવો જોઇએ. જેને પ્લિન્થ કહેવાય છે. હાલમાં અર્થક્વીકથી બચવા માટે ઘરના પાયમાં લોખંડના સળિયા નાખી સિમેન્ટ કોક્રીટથી મજબુત બનાવવામાં આવે છે. પાયો એવો મજબુત બનાવવો કે જેથી તુટી ન જાય.
5) છત
છાપરૂ ૧૦ ફુટથી વધારે હોવું જોઇએ. પારાપેટ ઉંચી બાંધેલી હોવી જોઇએ.
6) ઓરડા
૨ થી વધારે રૂમ હોવા જોઇએ. દરેક રૂમમાં સારૂ વેન્ટીલેશન હોવું જોઇએ. શક્ય હોય તો એટેચ સંડાસ બાથરૂમની સગવડતા હોવી જોઇએ.
7) ફ્લોર સ્પેસ
૧ વ્યક્તી દીઠ વધારેમાં વધારે ૧૦ સ્કવેર ફુટ અથવા ઓછમાં ઓછા ૫૦ સ્ક્વેર ફુટ જગ્યા હોવી જોઇએ.
8) બારી બારણા
બે દરવાજા હોય તો પાંચ બારી હોવી જોઇએ.
9) વ્યવસ્થા
સેપ્રેટ કીચનસેનેટરી સંડાસ, બાથરૂમ, સેઇફ વોટર સપ્લાય.વોશિંગ ફેસીલીટી, સુર્યપ્રકાશ. લાઇટીંગ વગેરે હોવા જોઇએ. રસોડામાં એક્ઝોસ્ટ ફેન અને ચીમની હોવી જોઇએ. દાદરાને ગ્રીલ હોવી જોઇએ. કુદરતી આફત આવે ત્યારે સ્વબચાવના સાધનો હોવા જોઇએ. જેવા કે કુદરતી અને કૃત્રિમ આફતો વખતે ફર્સ્ટ એઇડ કીટ્સ, અર્નીંગ વાયર રોબર્ટસ, પૈસા, ફોન, આઇડેન્ટી કાર્ડ ટોર્ચ વગેરે.
પ્રશ્ન-૪ ટૂંકનોંધ લખો. (કોઈ પણ ત્રણ)(12)
(૧) વેન્ટિલેશન
Definition : વેન્ટિલેશન એટલે હવાની અદલાબદલી અથવા હવાની ફેરબદલી જેમાં ચોખ્ખી હવા ઘરની અંદર આવે અને પ્રદૂષિત હવા ઘરની બહાર તેવા વાતાવરણનું નિર્માણ કરવું તેને વેન્ટિલેશન કહેવાય છે.
વેન્ટિલેશનના બે પ્રકાર છે
૧) કુદરતી વેન્ટિલેશન
હવા
ફેલાવ
તાપમાનમાં અસમાનતા
૨) કૃત્રિમ વેન્ટિલેશન
એક્ઝોસ્ટ ફેન
પ્લેનમ
બેલેન્સ
એર કન્ડિશન
૧) કુદરતી વેન્ટિલેશન
A. હવા, વાયુ, પવન
પવન એ નેચરલ વેન્ટિલેશન માટે મહાન વસ્તુ છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ હલનચલન થાય છે. જ્યારે પવન ફૂંકાય છે ત્યારે અશુદ્ધિ દૂર થાય છે. ઘણીવાર હવામાન કોઈપણ એક જગ્યાએ ઓછું થવાથી વંટોળીઓ થાય છે. ત્યારે કચરો એક જગ્યાએથી બીજી જગ્યાએ જતો રહે છે. ત્યારે પણ નુકસાન થાય છે.
B. ફેલાવ
આ ગેસની પ્રોપર્ટી છે. તે નાના કાણામાંથી પણ બહાર નીકળે છે. તેવી જ રીતે હવા પણ નાના કાણા થકી અંદર જાય છે પણ આ સ્લો પ્રોસેસ છે.
C. તાપમાનમાં અસમાનતા
ઇન્ડોર અને આઉટ ડોરમાં ગરમી જુદી જુદી હોય છે. જેમાં તફાવત હોય છે. અંદરનું હવામાન બહાર કરતા ઠંડુ હોય છે. તફાવત હોવાથી તેમાં મુવમેન્ટ જોવા મળે છે. જેમાં ગરમ હવાવાળી જગ્યાએ ઠંડી હવા જાય છે આમ ઉનાળાની ઋતુમાં બારી બારણા બંધ રાખીએ છીએ જેથી ગરમ હવા અંદર ન આવે. ગરમ પ્રદેશોમાં નેચરલ વેન્ટિલેશન હોય છે. ઘરની અંદર બારી બારણા સામસામા અથવા ક્રોસમાં રાખવા જોઈએ. ભારતમાં ઘણો ખરો ભાગ નેચરલ વેન્ટિલેશન ઉપર આધારિત હોય છે.
૨) કૃત્રિમ વેન્ટિલેશન
A. એક્ઝોસ્ટ વેન્ટિલેશન
ઘરની અંદરની હવાને એકઝોસ્ટ ફેન દ્વારા બહાર કાઢવામાં આવે છે. આ ફેન દ્વારા ગરમ હવા બહાર ફેકાય છે અને બહારની ઠંડી હવા રૂમમાં આવે છે. આવા એક્ઝોસ્ટ ફેન ઘરમાં, સિનેમા હોલમાં, સભાખંડમાં, ઇન્ડસ્ટ્રીઝમાં હોય છે. આ ફેનને ઘરમાં ઊંચે બહારની તરફ હવા ફેકે એ રીતે ફીટ કરવામાં આવે છે.
B. પ્લેનમ વેન્ટિલેશન
આ સિસ્ટમમાં હવાને ફોર્સફૂલી રૂમમાં દાખલ કરવામાં આવે છે. એક્ઝોસ્ટની ઓપોઝિટ કામ કરે છે.ઘણી ઇન્ડસ્ટ્રીઝમાં જોવા મળે છે.
C. બેલેન્સ વેન્ટિલેશન
આ વેન્ટિલેશન એક્ઝોસ્ટ અને પ્લેનમનું મિક્સ સ્વરૂપ છે. ફેન દ્વારા અંદરની હવા બહાર ફેકવાની અને બહારની હવા અંદર લેવાની ક્રિયા થાય છે. જેથી બેલેન્સ બરાબર જળવાઈ રહે છે. જ્યારે કુદરતી વેન્ટિલેશન ન ચાલતું હોય ત્યારે આનો વિશેષ ઉપયોગ થાય છે.
D. એર કન્ડિશનિંગ
આધુનિક યુગમાં આ સિસ્ટમનો ખૂબ ઉપયોગ થાય છે. હાલમાં જુદી જુદી ટાઈપના નાના-મોટા એસી જોવા મળે છે. જે દિવાલ ઉપર લગાડી શકાય છે અને બારીમાં ફીટ કરી શકાય છે. હાલમાં પાવર સેલર એસી આવે છે. જેથી ઓછા વિદ્યુતથી ચાલે છે. એસીથી વ્યક્તિને બરાબર કમ્ફર્ટ લાગે છે. એસીથી હવાનું તાપમાન, ભેજ અને ડસ્ટ વગેરેની કંટ્રોલ કરવામાં આવે છે.
(૨) મેનસ્ટ્રુઅલ હાઈઝીન
મેન્સ્ટ્રુએશન એ નોર્મલ ફિઝિકલ પ્રોસેસ છે. જે સ્ત્રીના સ્ત્રીત્વની ઓળખ છે.
મેન્સ્ટ્રુએશન સાથે ઘણી બધી માન્યતાઓ, શરમ, સંકોચ, ફીયર ઓફ અનનોન, વગેરે રૂઢિગત રીતે સંકળાયેલ છે.
મેન્સ્ટ્રુએટીંગ વુમનને અનક્લિન ગણવામાં આવે છે.
અમુક સમાજમાં ઘરમાં ચાલતી ડેઈલી એક્ટિવિટીમાં તેમને પાર્ટિસિપેટ થવા દેવામાં આવતી નથી.
હકીકતમાં આવી માન્યતા પાછળ વૈજ્ઞાનિક કારણ આ દિવસો દરમિયાન ફિમેલને ફિઝિકલ રેસ્ટ મળે તે હોય છે.
કારણકે મેન્સ્ટ્રુએશનને કારણે બ્લડ લોસ થવાથી ફિમેલ થાક અનુભવે છે.
આ સાથે હોર્મોન ચેન્જીસને કારણે મસલ્સમા દુખાવો, પગમાં દુખાવો, પેટમાં દુખાવો જેવા લક્ષણો જોવા મળે છે.જેથી ફિમેલ રેસ્ટ કરે તે અગત્યનું છે.
મેન્સ્ટ્રુએશન પ્રોસેસ એટલે દર મહિને પ્યુબર્ટી પછીના ગાળામાં યુટ્રસ ફર્ટિલાઇઝ ઓવમના માટે એમબેડિંગ તૈયાર કરે છે. પરંતુ ઓવમ ફર્ટીલાઇઝ ન થાય તો આ એમબેડિંગ રપચર થઈ અને બ્લડિંગ દ્વારા બહાર નીકળે છે.
આ સાયકલ જનરલી 25 થી 26 દિવસની હોય છે.
આમ મેન્સ્ટ્રુએશન એ પોલ્યુટિંગ વિષય નથી.
આ સમય દરમિયાન નહાવું, વાળ ધોવા, નોર્મલ ડેઈલી એક્ટિવિટી કરવી હાનિકારક નથી તેવું સમજાવું જોઈએ.
મેન્સ્ટ્રુઅલ ડિસ્ચાર્જનો કંટ્રોલ કરવા એબસોરબન્ટ સેનેટરી પેડનો ઉપયોગ કરવામાં આવે છે.
તે દર ચાર કલાકે ચેન્જ કરવાના હોય છે.
અન્ય ઉપાયમાં એબસોરબન્ટ કોટન નેપકીનનો યુઝ કરવામાં આવે છે.
હોર્મોનલ ચેન્જીસને કારણે આવતા બિહેવિયરલ પ્રોબ્લેમ, રિલેક્સેશન, પ્રાણાયામ દ્વારા અટકાવી શકાય છે.
(૩) ધમની અને શિરાનો તફાવત
ધમની અને શિરાનો તફાવત
માનવ શરીરમાં લોહીની પરિભ્રમણ (Blood Circulation) માટે ધમની (Artery) અને શિરા (Vein) બંને મહત્વપૂર્ણ નસો છે. બંને લોહી વહન કરે છે, પણ તેમની રચના અને કાર્યમાં સ્પષ્ટ તફાવત છે.
મુદ્દા
ધમની (Artery)
શિરા (Vein)
1. દિશા
હૃદયમાંથી લોહી બહાર લઈ જાય છે
લોહી હૃદય તરફ લઈ આવે છે
2. લોહીનો પ્રકાર
સામાન્ય રીતે ઓક્સિજનયુક્ત લોહી (ફેફસાની ધમની સિવાય)
સામાન્ય રીતે કાર્બન ડાયોક્સાઇડયુક્ત લોહી (ફેફસાની શિરા સિવાય)
3. ભીતિ (Wall)
જાડી, મજબૂત અને સ્થિતિસ્થાપક
પાતળી અને નરમ
4. વાલ્વ (Valves)
વાલ્વ હાજર નથી
વાલ્વ હાજર છે
5. સ્થાન
શરીરમાં અંદર (Deep)
ત્વચાની નજીક (Superficial) પણ હોઈ શકે
6. લોહીનો દબાણ
વધારે દબાણથી વહે છે
ઓછા દબાણથી વહે છે
7. લોહીનો રંગ
તેજસ્વી લાલ (ઓક્સિજનયુક્ત)
ગાઢ લાલ (ડિ-ઓક્સિજનયુક્ત)
8. નબજ (Pulse)
નબજ અનુભવાય છે
નબજ અનુભવાતી નથી
9. વ્યાસ
સરેરાશ નાનો હોય છે
સરેરાશ મોટો હોય છે
10. ઉદાહરણ
ફેફસાની ધમની, એઓર્ટા
ફેફસાની શિરા, વીના કાવા
(૪) ફૂડ એડલ્ટ્રેશન
Definition : ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ એટલે ખોરાકની ગુણવત્તામાં ફેરફાર કરીને વેચવો તેમજ ખોટા લેબલ લગાડીને વેચવો. તેમજ ખાદ્ય પદાર્થ વેચાણમાં મુક્તિ વખતે તેમાં અખાદ્ય પદાર્થો ઉમેરીને કે હાનિકારક પદાર્થ ભેળવીને ગ્રાહકને આપવામાં આવે છે ત્યારે તેને ફુડ એડલ્ટ્રેશન કહેવામાં આવે છે.
ખાદ્ય પદાર્થની શુદ્ધતાનો આંક નક્કી કરેલો હોય છે જે ખાદ્ય પદાર્થનું સ્ટાન્ડર્ડ નીચું હોય તેને ભેળસેળવાળો ખોરાક કહી શકાય અને ગ્રાહક આ ભેળસેળવાળો ખોરાક ખરીદે છે ત્યારે તેના આરોગ્યને નુકસાન કરતા બને છે.
ખોરાકમાં ભેળસેળ વર્ષો જૂની પ્રચલિત પ્રથા છે ફક્ત નફો મેળવવા માટે વેપારી આ રીતે ભેળસેળ કરતા હોય છે જેનાથી ગ્રાહકના આરોગ્યને નુકસાન થાય છે અને ઘણીવાર ગ્રાહકની જાન પણ જોખમમાં મુકાય છે.
આ રીતે ખોરાકમાં ભેળસેળ કરવી એ કાનૂની ગુનો ગણાય છે.
૨) સબસ્ટીટ્યુશન : હલકો માલ વેચવો (એક ને બદલે બીજો માલ આપવો) દા.ત. વસ્તુની કિંમત ચૂકવીએ છીએ તેના બદલે આપણે ઓછી કિંમતની વસ્તુ પકડાવી દે છે.
૩) એબસ્ટ્રેક્સન : ખોરાકની ગુણવત્તા ઓછી કરી નાખવી દા.ત. દૂધમાંથી ફેટ કાઢી લેવામાં આવે છે, બોગસ કંપનીનું લેબલ લગાવી સાગરના જેવું એનિમલ ફેટનું વેચાણ કરી દેશી ઘીની કિંમત જેટલા જ પૈસા પડાવે.
૪) કોન્સેલિંગ ડીકમ્પોઝ ફૂડ : બગડી ગયેલો માલ વેચવો
૫) મિસ બ્રાન્ડિંગ : ખોટા લેબલ હેઠળ માલ વેચવો
૬) કેન્સલિંગ ઓફ ક્વોલિટી : ખોરાકની ગુણવત્તા ઓછી કરી નાખવી
૭) એડિશનલ ઓફ પોઈઝન : કેટલીક ભેળસેળ આપણા શરીરને નુકસાન કરે છે દા.ત. આરજીમન ઓઇલ (ભીંડાનું ઓઇલ) આપણા શરીરને નુકસાન કરે છે. જેનાથી ડ્રોપ્સી નામનો રોગ થાય છે, દૂધમાં પાણી ઉમેરવું વગેરે.
🔸ખોરાકમાં થતી સામાન્ય ભેળસેળ
દૂધ : જેમાં પાણી ઉમેરવું, મલાઈ કાઢી લે, સ્ટાર્ચ પાવડર ઉમેરવો, દૂધનો પાવડર ભેળવવો તેમજ પેપરનો માવો નાખવો, કેમિકલ મિલ્ક બનાવવું