Unit 2
Maintainance of stocks
Introduction
સેવાઓની જરૂરયાતનો અંદાજ કાઢવાની જવાબદારી છે તે કર્મચારીના પાયાની છે જરૂરિયાત મુજબ વસ્તુઓની વાર્ષિક જરૂરિયાતોનો અંદાજ કાઢી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કક્ષાએ રજૂ કરવામાં આવે છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પરથી તેના નિયમ મુજબ માસિક કે ત્રિમાસિક સાધન સામગ્રીનો જથ્થો સમયસર પૂરો પાડવામાં આવે છે
*menageament of arug canol vaccine at sub, centr level
Sub centre ue પર દવાઓ રસીઓ અહીંયા પુરવઠા સંચાલન કેવી રીતે કરવામાં આવે છે તે સ વિસ્તાર જણાવો
1 જરૂરી એવી તમામ આરોગ્ય સેવાઓ પૂરી પાડવા માટે જરૂરી એવી બધી સાધન સામગ્રીઓ hanol stoek
2 જરૂરી એવી તમામ આરોગ્ય સેવાઓ પૂરી પાડવા માટે જરૂરી એ બધી સાધન સામગ્રીઓનું એસ્ટીમેન્ટ કરવું રગ ગણતરી અંદાજ
3 જરૂરી હોય તેટલી યોગ્ય રીતે માત્રામાં અને જરૂરી સમય દવા અને રસીઓ મંગાવવી denanding
4 દવા અને રસીનો યોગ્ય રીતે ઉપયોગ કરવો તેમ જ તેની બરાબર જાળવણી કરવી. મેઇન્ટેનન્સ
- રસીઓની વ્યવસ્થા બાબતે FHWની જવાબદારી
1 કોઈપણ સંજોગોમાં sub center કક્ષાએ રસીરતોનો સંગ્રહ ન કરવો. પરંતુ જે તે વપરાશના દિવસે જ વસ્તુઓ મેળવી
2 સેવા આપવા માટે જરૂરી રસીઓના પ્રમાણનો અંદાજ કાઢે રસીયો યોગ્ય સમયે મેળવી લેવી
3 રસીયો ગુણવત્તાસભર અને સુરક્ષિત રહે તે માટે સાવચેતીના પગલાંઓ લેવા
4 નવી પદ્ધતિ મુજબ વેક્સિન કેરિયર માં આઈસ પેક માં એકલો બરફ ન હોવા જોઈએ. પણ થોડું પાણી હોવું જોઈએ આથી આઈસએકના સ્વયંક માં બાવતી રશિયાનો થ્રીજી ન જાય
5 થીજી જવાથી ગુણવત્તા ગુમાવતી રસીઓ જેવી કે T, સીરીઝની DPT. TT અને ડિપેટાઇટિસ-B ખાસ સાચવવી જોઈએ
6 પુનઃ ગઠિત સૂર્યપ્રકાશથી એકદમ સંવેદનશીય હોય છે. આવી રસીયો પુન:ગઠિત કર્યા બાદ 4 કલાકમાં જ વાયરવી નાખવી જોઈએ. રસીયો પુનઃ સઠીસ કાર્યનો સમય વાયર ખાસ લખવો જોઈએ
7 વાયરલ વાયલ તથા વાયરલ વાયલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કક્ષાએ પરત મોકલવી જોઈએ
8 બાકીના તમામ સામાન્ય નિયમોનું પાલન કરવું જોઈએ. અને બરાબર જવાબદારી નિભાવી જોઈએ.
- દવાઓની અને અન્ય સાધનોની વ્યવસ્થા બાબતે FHWનિ જવાબદારીઓ :
1 દવાઓ અને અન્ય સાધન સામગ્રી નો માંગેલ સતો તેના actione ptan મુજબનો હોવો જોઈએ.
2 મેળવેલ તમામ જથ્થો અને સામગ્રી ઠંડા વાતાવરણમાં રાખવી જોઈએ. હવા અને ભેજની સુરક્ષિત રાખવી જોઈએ.
3 દવાઓ અને સાધન સામગ્રી યોગ્ય સમયે મેળવી લેવી જોઈએ. તથા તે દવા વધારાની હોય તો તે અંગેની જાણ પણ કરવી જોઈએ.
4 લબવાળા લોકોમાં દવાઓ ભરવી જોઈએ.
5 દવાઓની બનાવટ તારીખ manufacture ring date તથા વાપરવાની છેલ્લી તારીખ (EXP DATE) ખાસ જોવિ જોઈએ.
6 દવાઓ હંમેશા પહેલા આવેલી પહેલી વાપરેવી તથા આવેલી ત્યારબાદ વાપરવી FIFO (FIRST IN FIRST OUT)
7 જો દવાઓ રંગ બદલાય ગયેલ હોય તો અથવા કંઈ ફેરફાર જોવા મળે તો વાપરવી નહી. અને જે તે આરોગ્ય કેન્દ્રને જાણ કરવી કે પડતર મોકલવી નહીં
8 મેલ તમામ દવાઓનું આવક અરજી તથા વપરાશ અરજીસ્ટર બરાબર નિભાવવું. અને દર 3 મહિને તેને વેરીફાઈ કરવુ
રસીઓની જરૂરિયાતની અંદાજ કાઢવા અને ગણતરી સમયે નીચે જણાવેલ બાબતો ધ્યાનમાં લેવી જોઈએ
1 લાભાર્થીઓની સંખ્યા
2 દરેક રસીઓના ડોઝ
3 રશિવાળના વ્યય અને તેનો ગુણાકાર
4 સેશનની સંખ્યા
5 રસિઓના દોઝ ડેમોગ્રાફી ડેટા સાથે સરખાવો
6 FHW તથા તબીબી અધિકારી સાથે ચર્ચા કર્યા બાદ આખરી નિર્ણય આપો
*: immurization
Definatian imp-12
બાળકમાં રોગપ્રતિકારક શક્તિ વધારવામાં અને રોગ ન થાય તેના માટે જ દવા આપવામાં આવે છે. તેને immurization કહે છે.
TT પોલિયો, માયલાયટીસ, દીપ્તેરિયા, પટુસિસ, મિઝલ્સ, બાળ
TB અટકાવવા માટે રસીકરણ એક જાણીતો અને સસ્તો ઉપાય છે.
NATIANAL IMAMUNIATION SC HEAUTE
બાળકની કક્ષા માટેની શ્રેષ્ઠ મેથડ એટલે કે પૂરતા ડોજ, યોગ્ય એજ અને સંપૂર્ણ રીત રસીકરણ કરવું જેIMAMUNIATION SC HEAUTE*કહે છે. તરીકે ઓળખાય છે.
Nate રસી માટે ધ્યાનમાં રાખવાનું મુદ્દાઓ
Tt dt ના secand dose 1 month, નાં internal બાદ આપવામાં આવે છે. અને તે પણ અગાઉના રસીકરણ નો કોઈ પુરાવો ન હોય તો.
Be સિવાયના તમામ રસીઓનો ડોઝ osmt હોય છે.
રસી આપતા પહેલા વાયલનું લેબલ એક કરવું.
પોલરશી અને મોં દ્વારા અપાવે છે. રસી નો ઉપયોગ દેતા પહેલાVvm અનેexp date જોવી.
જે તે રસી ice pack માંથી કાઢવા બાદ તેના પર date and time લખવો. અને4 horn ની અંદર વાપરિ નાખવી.
*Adnrirtration of injection
રસી નીચેના રૂટ દ્વારા આપી શકાય છે.
Inter muscytar (i/m)
Inter vinour (i/v)
Inter demal (i/d)
Inter s/c
સિરીઝ ભરવાની રીત
ડાબા હાથ વડે વેકસીન અને નીડલના સેડાના ભાગે supportકરવો. અંગૂઠો અને આંગળી વડે પ્લેનજર ખેંચું અને જમણા હાથ વડે બેરલ નો આગળનો ભાગ ખેંચવો.
સીરીઝ ખાલી કરવાની રીત
બેરલના આગલા ભાગને જમણા હાથથી પહેલી અને બીજી Miniedle finger વડે પકડવું. જમણા હાથના અંગૂઠા વડે પ્લનંજર ને પુસ્ત કરો. અને ડાબા હાથ વડે ઇન્જેક્શન સાઈડ ને પકડવું.
રસીકરણ માટેનું શુ કામ આયોજન
Sub centre ના વિસ્તારમાં આપતાં ગામ અને તેની યાદી બનાવો.
દરેક ગામની વસ્તી લખો.
અંદાજિત લાભાર્થીઓની સંખ્યા લખો.
આ ગ્રામ માટે માસિક injection ગણતરી કરવી.
રસીયો નો અંદાજ :
5000 ની વસ્તી ધરાવતો વિસ્તાર કે જેમાં birth date 30/1000 છે તો આ વિસ્તાર માટે રસી ગણતરી નીચે મુજબ હોય છે.
સંભવિત સંગ્રહ માંતા ની સંખ્યા
વસ્તીx જન્મદર +10% સાગભામાતાઓ
દાખલો બાકી છે
એનોમિક બાળકો માટે આર્યન ફોલિકે એસિડ ની ગોળી ની ગણતરી :
લાભાર્થી × dose
260×100
26000
ORS ની જરૂરિયાત:
5 વર્ષથી નીચેના બાળકોનો દર વર્ષમાં 3 વખત જાડા થાય છે. આમ એક sub-center વિસ્તારમાં 650×3=1950 ડાયરિયાના case આવે છે. ORS ના પેકેટની દરેક વખતે નિર્જલી કરણની સારવાર જરૂર પડે છે. ટોટલ CASE માંથી 10% બાળકોને નિર્જલીકરણ થાય છે. માટે 1950+195=2145 પેકેટ ની જરૂરિયાત રહે છે.
અચાનક ORS નું પેકેટનો વપરાશ વધી જાય તો સમજવું કે ડાયરિયાના યા ના રોગ શાળાના લક્ષણો વધારે છે.
મેબેન્ડાઝોલની ગોળીઓ:
50% સગર્ભામાતાને 2 અને 3 ટ્રાયમેસ્ટર દરમિયાન એનેમીક વાળા તમામ 5 yesr નીચેના બાળકોને મેબેન્ડાઝોલની ગોળી ની જરૂર રહે છે. તેથી 1 sub-center માં સાગર્ભામાતા 260 અને 5 વર્ષથી નાના બાળકોને 6 ગોળીની જરૂરિયાત રહે છે. તો કુલ ગોળી ની જરૂરિયાત સગર્ભામાતાને માટે 260×6=1560
કોન્ટ્રામેકક્ષાઝોલ:
5 વર્ષથી નીચેના બાળકોમાં ડાયરિયા ના હુમલા ની જેમ જ એક્યુટ રેસ્પીરેટરી ઇન્ફેક્શનનાં case 1 વર્ષમા 3 વાર થાય છે.તેથી તેના પણ 1950 case નોંધાયા. જેમાંથી 10% ART CASE માં ANTI BIOTIC દવાની જરૂરિયાત રહે છે. તેથી કોન્ટ્રામેક્ષાઝોલની ગોળીઓની વાર્ષિક જરૂરિયાત.
1000 એ 10 તો
1950 એ?
=1950×10
100
195 કેસે
1 CASE માટે 20 ગોળીઓ તો 195 ને કેટલી.
=195×20
=3900 ગોળીઓ.
Suringe ની અને needte ની સંખ્યા:
Suringe- needte ની સંખ્યા.
=સગર્ભામાતાની સંખ્યા ×2+1.20
=165×2+1.20
=330+1.20
=331.20
*Procurement( ઉપલબ્ધિ / પ્રાપ્તિ):
અંદાજ બનાવ્યા અને કાઢ્યા પછી action plane form (form no. 1) સાથે vaccine અને drurs ની inventory (યાદી ) નુ form ભરી march મહિનાની 10 તારીખે સુધીમાં phc પર મોકલી આપવુ.
Form ની અંદર assessment અને ચાલુ વર્ષની જરૂરિયાતને સાફ રીતે જણાવવી જોઈએ આ form એક collum નુ હોય છે. જેમાં shortage ના ઉલ્લેખ કરવામાં આવેલા હોય છે. જરૂરી સાધન સામગ્રી નજીકના phc ઉપરથી મેળવવી જોઈએ. તેમજ એ વાતની કાળજી રાખવી કે Sub- center પર 1 2 મહિના સુધી ચાલે તેટલું મટીરીયલ stock માં રહેવું જોઈએ. તેમજ મોટા પ્રમાણમાં રાખેલ stock એ વધુ પડતી demand અથવા મટીરીયલ નો ઓછો ઉપયોગ અને કાર્ય કરતી નિસ્વયતાને સૂચવે છે.
રસી એ રસીકરણના દિવસે જ અને vccine કેરિયર માં મંગાવી જોઈએ. વધારાની vccine અથવા medicine હંમેશા રાખવી . જેથી તેનો યોગ્ય ઉપયોગ થઈ શકે.
Sub- center માટે જરૂરી કીટનું acion plane નાં form સાથે રાખવું. દર મહિને હાજર stock નુ form અને vccine ની inventory નો report maintain રાખવો.
Storage at sub – center
વેક્સિંગ :
સબ સેન્ટર લેવલ પર્સીનો સંગ્રહ કરવો હિતાવહ નથી. સબ સેન્ટર પર રસી રસીકરણના દિવસે જ સપ્લાય કરવી જોઈએ. રસીને સેફ અને વપરાય યોગ્ય રાખવા માટે નીચે મુજબ કાળજી રાખવી જોઈએ.
સ્ત્રોત દ્વારા માત્ર એક દિવસ માટે જરૂરી હોય તેટલી માત્રામાં જ રસી મંગાવવી.
કેરિયર ની અંદર આઈસીઈ પેક હોવા જરૂરી છે.
રસીકરણ હમેશા સાબ ડાવાળી જગ્યાએ કરવું. ઓ પી વિ મિઝર્સ અને હિયે બી ની રસી આપવી વખતે રસીને આઇસીઇ પેક અથવા બરફ ભરેલી બાકી માં રાખવા.
વપરાશ કરતી વખતે માત્ર એક જ વાયર બહાર કાઢવી.
વપરાશ કર્યા બાદ ના વાયરને પીએચસી પર રિટર્ન કરવી.
ઓથેર ડ્રગ્સ :
દરેક દવાને ઠંડી સુખી જગ્યાએ રાખવી. તેમજ તેને ડાયરેક્ટ સૂર્યપ્રકાશ અને હવા ભેજથી દૂર રાખવું.
દવાની યોગ્ય લેવલવાળા પાત્રમાં સ્ટોર કરવી.
દવાની ટીમ અને ઓઆરએસ પેકેટને પાત્રમાં અથવા બોક્ષમાં એવી રીતે ગોઠવવા જેથી પહેલા ઈએસપી થતી દવા આગળ અથવા ઉપર રહે. જ્યારે નવો સ્ટોક સંગ્રહ વખતે. રિસીવ ફોર નો સિદ્ધાંત ફોલો કરવો.
Maintanance of eguprnent at sub – center level:
1 વેક્સિન કેરિયર :
સબ સેન્ટર અને અન્ય વિલેજ નાના જથ્થામાં 16 થી 20 વેટ રસી મોકલવા માટે વેકસીન કેરિયર નો ઉપયોગ થાય છે. વેક્સિન કેરિયર એ ઇન્સ્યુલેટ મટીરીયલ ના બનેલ હોય છે. એ બહારની ગરમ હ વાને અંદર આપવા રોકે છે.
અને રસીને ઠંડી રાખે છે પરંતુ આ આઈસીઈ બરાબર પીંજવેલ અને વેક્સિન કેરિયરનું ઢાંકણું બહાર બંધ હોવું જોઈયે. ડી પી ટી ડીટી ટીટી અને વેક્સિન થીજી થાય છે. અને તેનો યુઝ કરી શકતો નથી. રસીના વાયરલ ને પોલીથીનની બેગમાં વીટાડી રાખવા. જેથી તેના લેબલ ભીના થઈને નીકળી જાય. એસટી ડેથ વાળી વ્યક્તિને વેક્સિન કેરિયરમાં રાખવી જોઈએ નહિ. આ ઉપરાંત અને વસ્તુઓ જેવી કે દિતુન્ટ ઓ પી ટી ડ્રોપર વગેરેને પણ કેરિયરમાં રાખવું નહીં
management inpormtion and evehtion systen
હિસ્ટોરી :
સસ્તા ખાતેના સામાન્ય અને કુટુંબ કલ્યાણ ઘણી કામગીરી ના સામાન્ય કરવા 1986 પહેલા મેનેજમેન્ટ સિસ્ટર્ન અલગ અલગ હતી પહેલા આરોગ્ય કર્મચારીએ લગભગ 30 જેટલા રજીસ્ટર રાખવા પડતા હતા. આનાથી મોટાભાગનો સમય આમાં જ પસાર થઈ જતો હતો.
માહિતીનું કોટલીકેશન થયું હતું.
માહિતીનું વૃતકરણ એનાલિસિસ બરાબર થતું ન હતું.
કોઈપણ જાતનું ફીડબેક આપ લે થતું ન હતો.
માહિતીની સત્યતા જળવાતી ન હતી.
માહિતી સમયસર મળતી ન હતી.
માહિતી એક સૂત્રતા ન જડવાતી.
સમગ્ર દેશમાં આરોગ્યની માહિતીની એક સૂત્રતા જળવાઈ તે હેતુ અને ઉપરોક્ત ખામી ઓ નિવારવા માટે ho નું કેન્દ્રીત માહિતી બ્યુરો દ્વારા 1988 આઈ એમ આઈ ઈ એસ ની શરૂઆત કરી. શરૂઆતમાં ભારત સરકારે હરિયાણા રાજસ્થાન મહારાષ્ટ્ર અને ગુજરાત એમ ચાર રાજ્યોમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે આ યોજના દાખલ કરવામાં આવતી.
ગુજરાતમાં આ માટે ગાંધીનગર જિલ્લાને પસંદ કરવામાં આવેલ અને પરિવાર કલ્યાણ સંચાલનો માહિતીનો હેતુ સૌનો માટે આરોગ્ય 2000 ના રોજ ધ્યેયો સિદ્ધ કરવા આ સેવાઓનો અમલીકરણ કરવામાં આવ્યું હતું.
સબ સેન્ટર કક્ષાએ ઓછામાં ઓછા રેકોર્ડ અને રિપોર્ટ રાખવાના થાય.
સબ સેન્ટર પીએચસી જિલ્લાના અને રાજ્ય કક્ષાએ આરોગ્યના તમામ કાર્યક્રમનું હાથોમાં ઓછા મોનિટરિંગ થી આ માહિતી મળી શકે.
માહિતીના ઓછામાં ઓછા નમૂના સાથે સાચી અને શુદ્ધ માહિતી મળી શકે.
કોમ્પ્યુટર દ્વારા માહિતીનું એકત્રીકરણ અને વર્ગીકરણ કરવામાં આવે છે.
દરેક ઉદ્યોગિકારીઓને કોમ્પ્યુટર દ્વારા ટેબલ માહિતી મળી શકે છે.
ઉપરોક્ત તમામ પાસાઓનાં આધારે સબ સેન્ટર અને પીએચસી પર રાખવામાં આવતા રેકોર્ડની તમામ કોલમની એક સૂત્ર થતા ઓછામાં ઓછા રજીસ્ટર દ્વારા ઇન્ટરનેટ પર આ માહિતી મહિનાના છેલ્લો દિવસ પણ મળી રહે છે.
દે્ફિનિટલિઓન
Hmies 1988 શરૂઆત
એચ એમ આઈ ઈએસએ આર.સી.એચ કાર્યક્રમની સાથે જોડાયેલ છે.અને તેને લગ્ન માહિતી એકત્રિત કરી સંગ્રહ કરવો અને તેનું વૃદ્ધ કરણ કરવાની એક પદ્ધતિ છે.
મોનિટરિંગ :
મોનિટરિંગ માપન રેકોર્ડિંગ લેખન અને કલેકટીંગ ભેગું કરવું. અને ડેટા એનાલિસિસ ની એક પ્રક્રિયા છે. અમલીકરણ માટે કરવામાં આવેછે. જેનાથી કાર્યક્રમમાં રહેલી ખામીઓ દૂર થાય છે.
ઇવોલ્યુશન :
કાર્યક્રમનું ધારેલ પરિણામ મળે છે કે નહીં તે નક્કી કરવા માટે વપરાતા આ પ્રોસેસને એવાતુશન
*Mis management indormation system
એમઆઈએસએ માહિતી એકત્ર કરવાની નિભાવવાની વર્ગીકૃત કરવાની તથા તેનો ઉપયોગ કરવાની એક પદ્ધતિ છે રેકોર્ડ રિપોર્ટ અને વરિટતેં બીજું નામ છે.
એમઆઈએસ ની માહિતી સતત અને નિયમિત રીતે નીચે ઉપર તરફ મળી શકે છે. આનાથી જુદા જુદા લેવલના મેનેજ પ્રાપ્ત થાય છે. અનેનેસોઉંસેસ સારામાં સારો ઉપયોગ કરી શકે છે. પ્રોગ્રામ પ્રોબ્લેમ શોધી શકે છે અને તે માટે સાચા પગલા લઈ શકાય અને ભવિષ્યની બ્યુરો રચના વિકસાવી શકાય.
આરસીએચ કાર્યક્રમ હેઠળ ઘણા બધા ફ્રોમ નક્કી કરવામાં આવે છે. અને બનાવવામાં આવે છે. માસિક માહિતી માટે તમામ સ્તરના અહેવાલ માટે તૈયાર કરે છે.
ગ્રામ્ય સ્તર થી અહેવાલની શરૂઆત થાય છે. આ માટે સ્ત્રી આરોગ્ય કાર્યક્રમ એફ એસ ડબલ્યુ તથા પુરુષ આરોગ્ય કાર્ય કટ એમ પી એસ ડબલ્યુ ફોર્મ નંબર છ માં તેની કાર્યવાહીનો અહેવાલ તૈયાર થાય છે.
માહિતી મોકલવાના પગથીયા
સબ સેન્ટર મેલ વર્કર ફિમેલ વર્કર
પ્રા આ કે એમપીએસસી એમપી એચએસ
તાલુકા કક્ષાએ બીએચઓ
જિલ્લા કબસે ડી એચ ઓ ડી પી એચ એન
રાજ્યકક્ષાએ ડાયરેક્ટર શ્રી આરોગ્ય અને પરિવાર કલ્યાણ ડીજી
કેન્દ્ર કક્ષાએ ડાયરેક્ટર શ્રી આરોગ્ય અને પરિવાર કલ્યાણ
રેકોર્ડ એન્ડ રિપોર્ટ :
દેફિનાલશન ઓફ રેકોર્ડ :
રેકોર્ડ એ લેખિત દસ્તાવેજ છે. અને કાયદેસરની સાબિતી રૂપ માહિતી હોય છે એમાં જે કોઈ ઇન્ટરનેશન આપવા આવે છે. પરમીનેટ ફ્રોમ હોય છે અને વ્યક્તિગત વિશે ભૂતકાળમાં બનેલી તમામ અગત્યની માહિતી હોય છે.
દે્ફિનિશન ઓફ રિપાર્ટ :
રિપોર્ટ ર્એ વર્કરે કરેલા કામની તો કોઈપણ અંગેનસી દ્વારા અપાયેલ સર્વિસની સ્ટેશન હોય છે. ટૂંકમાં બતાવુ અને તે હંમેશા લેખિત હોવું જોઈએ. રિપોર્ટ કોર્ટનેટલી મંથલી પણ હોય છે.
રેકોર્ડ ના પત્રો કેવા હોવા જોઈએ :
હંમેશા પ્રિન્ટેડ હોવા જોઈએ.
ફાયરિંગ હંમેશા સિસ્ટમેટિક અને સસ્તી રીતે ગોઠવેલું હોવું જોઈએ.
જ્યારે પણ જરૂર પડે ત્યારે તાત્કાલિક ઇન્ફોર્મેશન મેળવી શકાય.
રેકોર્ડ ગોઠવણ :
ન્યુ મેડિકલ :
નંબર પ્રમાણે ગોઠવવું દાખલા તરીકે સ્ટુડન્ટ નેમ 1 2 3 opp કેસ
આલ્ફાબેટીકલી :
એબીસી પ્રમાણે ગોઠવો દાખલા તરીકે સ્ટુડન્ટ નેમ
જીયોગ્રાફિકલ :
એરીયાવાસ ગોઠવણી દાખલા તરીકે ફેમિલી ફોલ્ડર
ક્યાં વર્ગમાં આવતા રેકોર્ડ ને કેટલા વર્ષ સુધી સાચવવા :
માહિતી અધિકાર નિયમન 2005 ના અન્ય રેકોર્ડ સાચવવો તથા બિનજરૂરી રેકોર્ડની કમિટી બનાવીને નાશ કરવો. એમાં કેટલીક નીચે મુજબની બાબતો ખાસ યાદ રાખવી
ટાઈપ ઓફ કાઉન્સેલિંગ :
સૉર્ટ ટર્મ કાઉન્સેલિંગ :
વિકટ પરિસ્થિતિ કે વ્યક્તિગત માટે અમુક સમય માટે કાઉન્સેલિંગ સેવાઓ આપવામાં આવે છે. તેને શોર્ટ ટર્મ કાઉન્સેલિંગ કહેવામાં આવે છે.
લોંગ ટર્મ કાઉન્સેલિંગ :
વ્યક્તિગત વિકાસમાં કંઈ પ્રોબ્લેમ હોય અને તેવી વ્યક્તિ લાંબા સમય સુધી કાઉન્સેલિંગ સેવા જરૂરી હોય ત્યારે લોંગ ટર્મ કાઉન્સેલિંગ કરવામાં આવે છે.
સ્ટુડન્ટ કાઉન્સેલિંગ :
સ્ટુડન્ટને તેના અભ્યાસની પ્રગતિ માટે અને શૈક્ષણિક સમસ્યાઓ થતી અટકાવવા માટે તેના અભ્યાસની સાથે સાથે કાઉન્સેલિંગ સેવા આપવામાં આવે છે. તેને સ્ટુડન્ટ કાઉન્સેલિંગ કહે છે.
પ્લેસમેન્ટ કાઉન્સેલિંગ :
જ્યારે વ્યક્તિને જોબ અથવા વ્યવસાયમાં સ્થાપિત થવા માટે એડજસ્ટ કરવા માટે જે કાઉન્સેલિંગ સેવા આપવામાં આવે છે એને પ્લેસમેન્ટ કાઉન્સેલિંગ કહે છે.
સાપ કો થેરા યુટીક કાઉન્સેલિંગ :
માનસિંગ પ્રોબ્લેમ છે ઓર્ડર ધરાવતી વ્યક્તિ સારવારના ભાગરૂપે બિહેવિયર માં ફેરફાર કરતા કાઉન્સેલિંગ કરવામાં આવે છે તેને સાયકો થેરા યુટિક કાઉન્સેલિંગ કહે છે.
મેરેજ કાઉન્સેલિંગ :
જ્યારે સ્ત્રી પુરુષ વચ્ચેની મેરેજ લાઇફમાં કંઈ તકલીફ કે સમસ્યા હોય ત્યારે તેને શોધીને દૂર કરવા માટે કાઉન્સેલિંગ કરવામાં આવે છે. જેને મેરેજ કાઉન્સેલિંગ કહેવામાં આવે છે.
વોકેરીનલ કાઉન્સેલિંગ :
વ્યક્તિને ત્યારે રોજગારી કે વ્યવસાય ને કહે છે લગતી કંઈ તકલીફ કે સમસ્યા હોય ત્યારે તેને જાણવા અને દૂર કરવા કાઉન્સિલિંગ કરવામાં આવે છે. તેને વોકેરિનલ કાઉન્સેલિંગ કહે છે.
ઇન્ડિવીહ્યુલ કાઉન્સેલિંગ :
એકબીજાને વ્યક્તિગત રીતે જાણવા માટે સ્વભાવ પ્રમાણે વ્યક્તિને સેમા વધૂ રસ છે તે જાણવા અને વ્યક્તિગત વિકાસ માટે તે કાઉન્સેલિંગ કરવામાં આવે છે. તેને ઇન્ડિવીહ્યુલ કાઉન્સેલિંગ કહે છે.
મોટીવેશનલ કાઉન્સેલિંગ :
કોઈપણ ધ્યેય કે સિદ્ધિને પ્રાપ્ત કરવા વ્યક્તિને પ્રોત્સાહિત કરવા માટે અને સારા સંબંધ કેળવવા માટે જ કાઉન્સેલિંગ કરવામાં આવે છે. તેને મોટીવેશનલ કાઉન્સેલિંગ કહે છે.
હેલ્થ કાઉન્સેલિંગ :
સારી હેલ્થ હેલ્થ પ્રમોશન માટે દર્દીઓનુ કાઉન્સેલિંગ કરવામાં આવે છે તેને હેલ્થ કાઉન્સેલિંગ કહેવામાં આવે છે.
ક્રિસીસ કાઉન્સેલિંગ :
ક્રિસીસ સિચ્યુએશન :
વિકટ પરિસ્થિતિમાં વ્યક્તિને સરળતાથી પસાર કરવા માટે તેમજ સંભવિત સમસ્યાઓને નિવારણ માટે તૈયાર કરવા વ્યક્તિને સક્ષમ બનાવે જે કાઉન્સેલિંગ કરવામાં આવે ક્ છે. તેને ક્રીસીસ કાઉન્સેલિંગ કહે છે.
એજ્યુકેશન કાઉન્સેલિંગ :
વિદ્યાર્થીઓને વધારેમાં વધારે ફાયદો થાય અને એજ્યુકેશનમાં સતત આગળ વધે તેવા તે પ્રયત્ન કરવા પ્રયાસ તે માટે દરેક વિદ્યાર્થીઓનું એજ્યુકેશન ઇન્સ્ટયુટ દ્વારા સતત ઓન ગોઈંગ કાઉન્સેલિંગ કરવામાં આવતું હોય છે. તેને એજ્યુકેશન કાઉન્સેલિંગ કહેવામાં આવે છે.
પર્સનલ કાઉન્સેલિંગ:
દરેક વ્યક્તિ કંઈક ને કંઈક પ્રોબ્લેમ અદ્ભવતા હોય છે જિંદગીમાં દરેક તબક્કે સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. ક્યારે આવી દરેક સમસ્યાઓનો સરળતાથી હલ કરી શકાય અને સહન કરી શકાય તે માટે વ્યક્તિનું કાઉન્સેલિંગ કરવું જરૂરી છે. એને પર્સનલ કાઉન્સેલિંગ કહે છે.
ઓરીએનેશન કાઉન્સેલિંગ:
નવી જગ્યા, પરિસ્થિતિ કે બાળીને સંયુક્ત થવા માટે વિદ્યાર્થી નોકરિયાત કે ધંધા થી કાઉન્સેલિંગ કરવામાં આવે છે તેને ઓરીએનેશન કાઉન્સેલિંગ કહે છે.
રેકોર્ડ રિપોર્ટર
રેકોર્ડ એટલે કરેલી કામગીરીનો લેખિત પુરાવો અને રેકોર્ડ ઉપરથી જે તૈયાર કરીએ તેને રિપોર્ટ કહિયે છીએ.
Cna:
સામુદાયિક જરૂરિયાતનું મૂલ્યાકણ સીએનએ દ્વારા કરી શકાય છે. સમાજના આગેવાન સભ્ય સદસ્યોને સામેલ રાત સમાજની જરૂરિયાતોને મૂલ્યાંકન કરવાની અને તેમને મહત્વ આપવાની અને જરૂરિયાતોનું અપલોકન કરવાની ક્રિયા નેં સી એન એ કહે છે.
વર્ગ માહિતી : કયા વર્ગમાં આવતા રેકોર્ડ ને કેટલા વર્ષ સુધી સાચવવા.
ક :
વર્ગનો રેકોર્ડ એટલે કે જે કાયમી સાચવી રાખવાનો હોય છે. દા. તા ડેડસ્ટોક રજીસ્ટર, બેંકના ખાતાની પાસબુક વગેરે.
ખ :
ખ વર્ગનો રેકોર્ડ એટલે એવો રેકોર્ડ કે જેમાં અગત્યની સૂચનાઓ લખેલ હોય છે. અને તે 30 વર્ષ સુધી સાચવી રાખવામાં આવે છે.
ખ:1
ખ 1 નો રેકોર્ડ એટલે કે જેમાં રેકોર્ડ 15 વર્ષ સુધી સાચવી રાખવામાં આવે છે.
ગ :
ગ વર્ગનો રેકોર્ડ એટલે કે જેને પાંચ વર્ષ સુધી સાચવી રાખવામાં આવે છે.
ઘ :
ઘ વર્ગ નો રેકોર્ડ એટલે કે જેમાં રેકોર્ડ એક વાર સુધી સાચવી રાખવામાં આવે છે.
વાર્ષિક પત્રકો:
ફ્રોમ નંબર 1 – પેટા કેન્દ્રનું કાર્ય આયોજન
ફ્રોમ નંબર 2 – પીએસસી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું કાર્ય
ફ્રોમ નંબર 3 – સીએચસી આયોજન સામુહિક આરોગ્ય કેન્દ્રનું ફર્સ્ટ રેફરલ યુનિટ નું કાર્ય આયોજન.
માસિક રિપોર્ટિંગ ફોર્મ:
ફ્રોમ નંબર 4 – જિલ્લા કાર્ય આયોજન
માસિક રિપોર્ટિંગ ફ્રોમ :
ફ્રોમ નંબર 6- પેટા કેન્દ્રનો માસિક પ્રગતિ અહેવાલ
ફ્રોમ નંબર 7- પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના માસિક પ્રગતિ અહેવાલ.
ફ્રોમ નંબર 8 – સામૂહિક આરોગ્ય કેન્દ્ર પી આર યુ પી પી યુ ના માસિક પ્રગતિ અહેવાલ.
ફ્રોમ નંબર 9 – જિલ્લાનો માસિક પ્રગતિ અહેવાલ.
નોટ : સબ સેન્ટર લેબલએ ફ્રોમ નંબર એક અને ફ્રોમ નંબર છ નો જ ઉપયોગ કરવાનો થાય છે.
ફ્રોમ નંબર:1
પેટા કેન્દ્રનું કાર્ય આયોજન ફોર્મ નંબર 1 તૈયાર કરતી વખતે એ એન એમ એ પરિસ્થિતિ એક નંબરની સામાન્ય માહિતી લક્ષણ લેવાની છે. આ ઉપરાંત નીચેની બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
ફોન નંબર એક એ વાર્ષિક ધોરણે એફએચડબલ્યુ એમ પી એસ ડબલ્યુ એ લોકોની જરૂરિયાતોનું સર્વ કાર્ય બાદ તૈયાર કરવાનું છે.
ત્યારબાદ લઇ દંપતી રજીસ્ટર મેન્ટેન કરવું.
જન્મદર કાઢવો અથવા જિલ્લાનો જન્મ ધ્યાને લેવો.
ટીટી વન અને ટી ટી ટુ માટે સો ટકા કહેશોદ લેવાના છે.
જનની સુરક્ષા યોજના હેઠળના લાભાર્થી તરીકે ગરીબી રેખા હેઠળમાં પૈકી સંભવિત માતા બનતા સ્ત્રીઓની સંખ્યા દર્શાવવી.
તે જિલ્લા ચિરંજીવી યોજના છે. આ યોજના હેઠળના લાભાર્થી તરીકે ગરીબી હેઠળના કુટુંબો પૈકી સંભવિત માતા બનનાર સ્ત્રીઓની સંખ્યા દર્શાવવી.
સંપૂર્ણ રસીકરણ એટલે બી એસ સી સી ઓ પી વી ના ત્રણ ડોઝ અને ઓરીની રસી મુકાઈ ગયેલ હોય તેવા ગણવા.
ન્યુમોનિયા થયેલા પાંચ વર્ષની નીચેના બાળકો અંદાજવા આમાં ઝીરો થી પાંચ વર્ષ ઉંમરના બાળકોમાં અંદાજ ત્રણ વખત એ આર ટી ની શક્યતા 10% કેસ એ આરટીઆઇના થવાથી સંભાવના છે.
પાંચ વર્ષ નીચેના બાળકોમાં અંદાજે વર્ષમાં ત્રણ વખત રિવર ડાયરિયા થવાથી શક્યતાઓ છે તે રીતે ગણવા.
ફ્રોમ નંબર 2 :* કુટુંબ કલ્યાણ ની પદ્ધતિ માટે આગામી વર્ષનું આયોજન લાયક દંપતિ પૈકી કોઈ પણ પદ્ધતિ ન અપનાવેલ દંપતી બે કે તેથી વધુ બાળકોવાળા દંપતી કે જે હજુ નિરોધ કે ઓરળ પીલ્સ ઉપયોગ કરતા હોય તે ધ્યાને લઈને ચાલુ વર્ષ સરખામણીના 15 થી 20 ટકા કામગીરી વધુ થાય તે રીતે કરવી. આ ફોર્મ ચકાસણી કરી તેને જરૂરિયાતથી મુજબનું આયોજન કરવામાં આવે છે.
ફ્રોમ નંબર 3:*
આમાં મોટા ભાગે માતા અને બાળકીની સંભાળ અંગેની સગવડતાઓ સરખી કરણ જેવી સેવાઓ વિશે પ્રવૃત્તિને લગતી સંભાવના પૂજન તંત્રનો ઓપરેશનની સગવડતાઓ વગેરે સેવાઓ પૂરી પાડવા હોય. વાવના વર્ષ તથા તેની વસ્તીના વિસ્તાર મુજબ કાર્ય આયોજન કરવામાં આવે છે.
ફોર્મ નંબર 4 :
જિલ્લા કક્ષાનું આયોજન તમામ પીએસસી સીએચસી પિપીયુ અને પી આર યુ અને જિલ્લાની તમામ વિદ્યાર્થી હોસ્પિટલ દ્વારા તૈયાર કરેલ ફ્રોમ નંબર બે અને પ્રોમ નંબર ત્રણ મેળવવા બાદ સંપૂર્ણ ચકાસણી કાર્ય બાદ આ આયોજન કરવામાં આવે છે.
ફોર્મ નંબર 5:
એફ એચ ડબલ્યુ એમ પી એસ ડબલ્યુ કર્મચારી દ્વારા તેમના વિસ્તારમાં થયેલા કામગીરીનું અહેવાલ તૈયાર કરે છે. અહેવાલના તમામ કોલમ માગ્ય મુજબ વિગતો ભરીદર માસે મર્યાદિત સમયમાં પીએચસીને મોકલી આપે છે.
ફ્રોમ નંબર 6:
પ્રોન નંબર છ માં જુદી જુદી જાતિ કાર્યવાહીના આંકડાઓ હોય છે. પહેલા બે કોલમના જેમાં માણસોનો રિપોર્ટ મોકલવાનો હોય તે લખવાનો થાય છે. અને બાજુના કોલમમાં માસની કામગીરી લખવાની હોય છે. જે ચાલુ માસની કામગીરી સાથે સરખાવવામાં આવે છે. પછીના કોલમમાં ચાલુ વર્ષની પૂરી થયેલી કામગીરી ભરવામા આવે છે. જેને ગર્વ વર્ષના કામગીરી તેજ માસની કામગીરી સાથે સરખાવવામાં આવે છે. આના પરથી આપણે સાચો અંદાજ મળે છે. ગયા વર્ષ આપણે જે કામગીરી કરેલ હતી તેની સરખામણીમાં આ વર્ષ કામગીરી કેવી રહી છે અને જે તે રોગના કેશોદ સાથે પણ તેની સરખામણી કરી શકાય છે. રિપોર્ટના અંતરમાં મુખ્ય મુશ્કેલીઓ તે ખામીઓ સિદ્ધાર્થ દર્શાવવા માટેની જગ્યા આપવામાં આવે છે. આનાથી સુપરવાઇઝર રહી શકે છે. કે હેલ્થ વર્કર Biwi ક્યાં પ્રકારની મુશ્કેલીઓ છે. અને તેનું તાત્કાલિક નિરાકરણ લાવી શકાય છે. સિધ્ધ ઓ માટે તેના વખાણ પણ Stat શકાય.
ફ્રોમ નંબર 7:
પેટા કેન્દ્ર દ્વારા મોકલાવેલ ફ્રોમ નંબર છ મુજબના અહેવાલ આધારે પીએચસી પર સેવા સંકલિત કરી ફ્રોમ નંબર સાતમાં માહિતી ભરી પોતાના અહેવાલ નિયમ સમયમાં બ્લોક હેલ્થ ઓફિસરને મોકલી આપે છે.
પ્રોમ નંબર 8 :
રૂર્બન સેન્ટર સીએસસી એફ આર યુ તથા પીપીયુ અને જનરલ હોસ્પિટલ ના માસિક અહેવાલ નિયમ ફ્રોમ નંબર આઠમાં ભરી જિલ્લા આરોગ્ય અધિકારીને જિલ્લા પંચાયતને મોકલી આપે છે.
ફ્રોમ નંબર 9 :
ફોર્મ નંબર 7 જે બ્લોક હેલ્થ ઓફિસર પાસેથી અને ફોર્મ નંબર 8 જે સી એચ સી એફ આર યુ તથા પીપીયુ યુનિટ અને જનરલ હોસ્પિટલનો માસિક અહેવાલ ભરી નિયત સમયમાં મોકલી આપે છે. અને અહીં આખા જિલ્લાનું માસિક અહેવાલ તૈયાર થાય છે. જે રાજ્ય કક્ષાએ મોકલી આપવામાં આવે છે.
પેટા કેન્દ્ર કક્ષાએ નિભાવવાના થતા રજીસ્ટરો :
રજીસ્ટર નંબર એક સીવુંગે રેકોર્ડ રજીસ્ટર
આ રજીસ્ટરમાં સબ સેન્ટર દ્વારા આવરી તમામ ગામની માહિતી ધરાવતી પ્રતિમા રાખવામાં આવે છે. જેમ કે ઘર પરિવારની સંખ્યા દરેક ગામની વસ્તી આંગણવાડી સેન્ટ્રલ ની સંખ્યા દરેક ગામમાં રહેલી ડાકોર નું નામ સ્કૂલ પંચાયત પવન સરપંચ નું નામ પ્રાઇવેટ ડોક્ટર પાણી ડંકી વગેરેનો સમાવેશ થાય છે.
*રજીસ્ટર 2 હાઉસ હોર્લ્ડ સર્વિસ રજીસ્ટર હાઉસ હોર્લ્ડ સર્વિસ રજીસ્ટર દરમિયાન દરેક પરિવારની તમામ માહિતી એક કરવામાં આવે છે. અને દર ત્રણ વર્ષ આ માહિતી રીવાઈઝ કરી જોઈએ..
*રજીસ્ટર 3 એટીગીબલ કપલ રજીસ્ટર house world સર્વિસ રજીસ્ટર માંથી એટીગી બલ કપલ ની સંખ્યા જ્યાં સ્ત્રીની ઉમર 15 થી 45 વર્ષ હોય પરિવારમાં નાના બાળકની ઉંમર ગર્ભ નિરોધને વપરાશ અને ગર્ભ નિરોધની પદ્ધતિ વગેરે જેવી માહિતી અને તેમના સરનામા સાથેની માહિતી આ રજીસ્ટરમાં સંગ્રહ કરવામાં આવે છે.
રજીસ્ટર 4 મેટર્નલ ચીટડ હેલ્થ રજીસ્ટર વિથ વર્ષ દરમિયાન જન્મેલા બાળકોની સંખ્યા જીવન બાળકોની સંખ્યા જન્મજાત ખામી સાથે જન્મેલા બાળકોની સંખ્યા જોડિયા બાળકોની સંખ્યા અંડર 5 યેર બાળકોની સંખ્યાનો આ રજીસ્ટરમાં સમાવેશ થાય છે.
રજીસ્ટર 5 સબ સેન્ટર ક્લિનિક રજીસ્ટર ક્લિનિક રજીસ્ટરમાં એન્ટીનલ ક્લિનિક રસીકરણ ક્લિનિક કુટુંબ નિયોજન ક્લિનિક અને સ્પેશ્યલ ક્લિનિક નો સમાવેશ થાય છે. આ રજીસ્ટરમાં નીચે મુજબની કોલમ હોય છે.
Srno
Date
Name&address
Compaints
Medicine given
Remark
રજીસ્ટર 6 ડેટ રજીસ્ટર
સબ સેન્ટર પર રહેલા ડેટ રજીસ્ટરમાં મુત્યુ ની તારીખ નામ અને સરનામું ઉંમર જાતી મુત્યુનું કારણ જેવી માહિતીઓનો સમાવેશ થાય છે.
રજીસ્ટર 7 સ્ટોક રજીસ્ટર
સબ સેન્ટર પર વપરાશમાં આવતી આઈટમ માટેની યાદી જેમકે ઇન્જેક્શન વેક્સિન ટેબલેટ ઇન્સ્ટ્રુમેન્ટ વગેરે.
આ રજીસ્ટરમાં સ્ટોકનું ઓપનિંગ બાલન્સ મેળવેલી વસ્તુઓ વસ્તુઓનો વયરાસ બાલન્સ અને વધારાની જરૂરિયાત વગેરે જેવી માહિતી અવશ્ય હોવી જરૂરી છે.
Date
Psrevious balance
Queantity recived
Quanity useed
Balance in under
Expiry date
Remark
રજીસ્ટર 8 વેક્સિન સ્ટોર રજીસ્ટર
આ રજીસ્ટરમાં ભરવાનું કામ એફ એચ ડબલ્યુ નું છે. રસી નું નામ બાલચ, વાની જગ્યા જથ્થો, exp date dosege, wastage, remark વગેરેની નોંધ રાખવામાં આવે છે.
રજીસ્ટર 9 રજીસ્ટર ફોર રેકોર્ડિંગ કોન sudtative protect
એમના સભ્ય તેમજ કાર્યકર્તા મેમ્બર સાથે થયેલી મીટીંગ તમામ નોંધવામાં આવે છે.
Month year
મીટીંગ તારીખ
યોજવાની અને સમય
જગ્યા સ્થળ
હાજર રહેલ સભ્ય
ચર્ચાની વિગત
રજીસ્ટર 10 રેફરલ રજીસ્ટર
કરેલા તમામ પ્રશ્નોની માહિતી આ રાજ્યમાં નોંધવામાં આવે છે.
નામ સરનામું
ઉમર
જાતિ
સમસ્યા
વેફરનું કારણ
રેફર ની ડેટ
ફોલો લેવાયેલા પગલાં
રજીસ્ટર 11 જનની સુરક્ષા યોજના રેકોર્ડ રજીસ્ટર
સબ સેન્ટરના ઇન્ચાર્જ દ્વારા આ રજીસ્ટરમાં સગપર માતાનું નામ સરનામું ઉંમર ભાષા ડીલેવરી ની તારીખ રજીસ્ટર કર્યાની તારીખ કેસ ચેઔઈ નમ્બર પોત્યમેન્ટ કાર્યની તારીખ સાક્ષીની સહી જેવી માહિતીઓનો ઉલ્લેખ કરવામાં આવે છે.
રેકોર્ડ ના હેતુઓ :
વ્યક્તિ વિદેશી કંટીન્યુસ માહિતી આપે છે. દા. ત અંતેનાતાલ કાર્ડ
વર્કર ને પોતાનું વર્ક કરવાની જરૂરિયાત પૂરી પાડે છે.
વર્કની કંટીન્યુટી જાળવી રાખે છે.
રેકોર્ડ પરથી વર્કર સુપર વિરિર એસેમેન્ટ કરી શકેછે
લોંગ ટાઇમ /સોર્ટ ટાઈમે પ્લાંનિંગ કરી શકાય છે.
લીગલ પ્રોટેકશન મળે છે.
રિઝર્થ વર્ક કરવામાં મદદરૂપ થાય છે.
સર્વિસ ડુપ્લીસનશન તું અટકાવી શકાય છે.
રેકોર્ડ પરથી નેશનલ સ્ટેટાસ્ટિક મેળવી શકાય છે.
રિપોર્ટના હેતુઓ :
સર્વિસ નો પ્રકાર અને કેટલા પ્રમાણમાં થઈ શકે છે તે જાણવા મળે છે.
ટાર્ગેટ પૂરો કરવામાં પ્રોગ્રેસ્સ થયો છે તે જાણી શકાય છે.
હેલ્થ કન્ડિશનનો અભ્યાસ થઈ શકે છે.
પ્લાંનિંગ કરવામાં મદદરૂપ થઈ શકે છે.
જીવંત આંકડાઓ : વાઇટર સ્ટેટે સ્ટિક
દેફાઈનશન :
મનુષ્યના જુદા જુદા તબક્કાઓ આંકડાકીય માહિતી જીવન આંકડાઓ કહેવામાં આવે છે. એમાં જન્મ મરણ લગ્ન બીમારીઓ તથા અન્ય સંગ્રહિત અવસ્થાઓનો સમાવેશ થાય છે.
આરોગ્ય જીવન આંકડાઓના સ્ત્રોત :
વસ્તી ગણતરી
મરણ તથા લગ્ન નોંધણી
જેપી રોગના નોટિફિકેશન હોસ્પિટલ અને આરોગ્ય કેન્દ્ર ના રેકોર્ડ રિપોર્ટ
મલેરિયા ટીબી લેપોરેસી રસી થી અટકાવી શકાય તેવા આરોગો સ્વતંત્રના રોગો વગેરે.
આરોગ્ય અને રોગોની વ્યાપ્તની નોંધણી.
નેશનલ સેમ્પલ સર્વિસ કેસ
આર સી એચ કાર્યક્રમમાં જીવંત આંકડાઓનું મહત્વ :
સમુદાયના આરોગ્ય અંગેની માહિતી આપે છે.
સમુદાયના આરોગ્ય શ્રી પક્ષોનોની જાણકારી મળે છે. અને જરૂરિયાત નક્કી કરી શકાય છે.
અન્ય વિસ્તાર, ઘટક, પ્રાપ્ત, રાજ્ય કે દેશની સ્થિતિ સાથે સરખામણી કરી સુધારાત્મક લઈ શકાય છે.
આરોગ્ય સેવાઓના આયોજન અને નિયમિત માટેની માહિતી મેળવી શકાય છે.
બીમારીઓના વલણ ની જાણકારી પરથી ભવિષ્યમાં રોગો થવાથી માહિતી મેળવી શકાય છે. અને તે મુજબ જરૂરી આયોજન કરી શકાય છે.
આરોગ્ય કાર્યક્રમ અને સેવાઓની પ્રગતિ મૂલ્યાંકન સફળતા અને નિષ્ફળતાની માહિતી મેળવી શકાય છે.
આરોગ્ય શ્રી સંશોધન માટે જરૂરી છે.
Unit 3 inter setoralco-ordinaltion
Introduction :
કોઈપણ વ્યક્તિ માટે જ્યારે મહત્તમ કામ હાથમાં લે તેને સફળ બનાવવા માટે એક કરતાં વધારે વ્યક્તિઓની જરૂરિયાત રહેતી હોય છે. એ રીતે ગ્રામ્ય ક્ષેત્રે લોકોના આરોગ્યનો જતન કરવાની જવાબદારી પીએચસી તેમજ સબ સેન્ટરની હોય છે.
આ સેવા ગામ સુધી પહોંચાડ્યા માટે તેની માટે તેની સેવાઓ વિસ્તૃત બનાવવામાં આવે જેમાં મિત્રો કિરણ માટે પીએચસિ નીચે સબ સેન્ટર સ્થાપવામાં આવ્યા. એ સબ સેન્ટર પર પીએચડબલ્યુ પોતાની ફરજ બજાવે છે. તેમજ લોકો સાથે સહકારથી કાર્ય કરે છે. તેમજ તે આ કાર્યમાં આંગણવાડી વર્ક, અસહ્ય, શાળા શિક્ષકો તેમજ ગ્રામ્ય પંચાયતના સભ્યો સાથે કોચીંડીનેશન રાખી કાર્ય કરે છે. ને પોતાની ફરજો બજાવે છે.
એફ એચ ડબલ્યુ નૂ એ એસ એચ એ સાથેનું co-orainaltion
એન આર એચ એમ 12 એપ્રિલ 2005 માં અમલમાં આવી જેમાં દેશના 18 રાજ્ય કે જેનું આરોગ્યનું સ્તર નબળું છે. તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેથી તે રાજ્યોને અસરકારક અને ગુણવત્તા સભર સેવાઓ પૂરી પાડી શકાય.
આ સેવાનું એક અગત્યનું હેતુ છે નક્કી કરેલ રાજ્યમાં ગામડાઓમાં આશા આશા નામથી સ્ત્રી આરોગ્ય હોય ગ્રામ્ય લોકો તથા આરોગ્ય સેવાઓ વચ્ચે કડીરૂપ તરીકેનું કામ કરે છે. અને દેશના આરોગ્ય અને વસ્તી નિયંત્રણ અગત્યનો ભાવ ભજવે છે.
એ એસ એચ એ લોકોને પી એચ ડબલ્યુ વચ્ચેની સ્થાનિક સભ્યો હોય છે. તેથી તેને ગામની નાની મોટી તમામ બાબતોની જાણ હોય છે તેથી પીએચડબલ્યુને તે ગામની માહિતી માટે ખૂબ જ ઉપયોગી થશે અમુક ગામોમાં ગરમી આયોજન યોજનાના નામની સમિતિ હોય છે. એની અંદર લોકો ગામડા સુધારા વધારા લાવતા માટે એકતા થાય છે. ગામના પ્રશ્નોની રજૂઆત થતી હોય છે. આવી બેઠક જ્યારે જે સ્થળે કંઈ જગ્યાએ રાખી શકાય તેમ જ તેમાં ક્યાં વડીલ વ્યક્તિઓને બોલાવવામાં વગેરે માટે તેમને યોગ્ય કક્ષાએ આશા ખૂબ જ અનુકૂળ એ વસ્તુ કોની બની રહેશે. તેમજ પીએસડબલ્યુ ગામની મુલાકાત માટે જશે ત્યારે પીએચડબલ્યુની સાથે રહીને જ આરોગ્યની સેવાઓ
એ.એસ.એચ. એ સાથે co-ordination એફ એચ ડબલ્યુ ને વેક્સિનના પ્રોગ્રામ વખતે સાથે રહે છે અને કામમાં મદદરૂપ બને છે.
ગામમાં કયા વિસ્તારમાં વધારે ગીચતા ગંદકી વગેરે જોવા મળે છે. પાણીના સ્ત્રોત કેવી હાલતમાં છે? લોકો ગંદુ પાણી હોય તો તેને નિકાલ કેવી રીતે કરે છે? વગેરે જેવી ઝીણી ઝીણી બાબતો fhw ની એએસ એચએ પાસેથી જાણવા મળે છે.
આમ તમે તમારી સેવાઓની ખાસ જરૂર ક્યાં છે. એ એસ એચ એ દ્વારા જાણી શકાય છે. આમ એ.એસ એચ એ અને આરોગ્ય સેવા વધારવા મદદરૂપ કરશે.
આ ઉપરાંત એએસએ ગામના લોકો તથા એફ એચ ડબલ્યુ ની વચ્ચે કડીરૂપ કામગીરી કરે છે.
દેશની આરોગ્ય સમસ્યા હલ કરવા આરોગ્ય કાર્યક્રમનો અમલ કરવામાં અગત્યનો ભાગ ભજવે છે.
આઈ એમ આર એમ એમ આર ઘટાડવા માટે એફ એચ ડબલ્યુ સાથે રહીને કામગીરી કરે છે.
એ.એસ. એચ એ સગ ભા ર ની નોંધણી કરવામાં એફ એચ ડબલ્યુ ને મદદ કરે છે. સ્તુતિ માટે માતા તથા તેના કુટુંબોના સભ્યો મળીને ચર્ચા કરે છે.
એનિમલ વાળી માતા ને શોધવામાં મદદ કરે છે. બાળકના નમ્યૂનિઝાશન પૂરી જાણકારી રાખે છે. તેમજ રસીકરણ કાર્યક્રમમાં એફએચડબલ્યુ ને મદદરૂપ બને છે. અને સીટીનિક ના સંચાલનમાં પણ મદદ કરે છે.
ફેમિલી પ્લાંનિંગ ની માહિતી પૂરી પાડે છે. આરટીઆઈ / એસ.ટી.આઈ / એચઆઈવી જેવી રોગો અને તેની નજીકના વિ સિ ટી સિ વિશે માહિતી પૂરી પાડે છે.
અદોટેશન તેના રખડીમાં થતા જાતીય ફેરફાર વિશે જાણો અને જરૂરિયાત મુજબની કેવા આપવામાં એફ એચ ડબલ્યુ ન ની મદદ કરે છે.
ફ્રુપોસણ વાળા બાળકોને શોધવામાં એફ એચ ડબલ્યુ ને મદદ કરે છે.
જન્મ મરણના રજીસ્ટરની નોંધણીમાં પણ એફ એચ ડબલ્યુ ને સહાયરૂપ બને છે.
આમ એ એસ એચ એફ એચ ડબલ્યુ વચ્ચે સારું co-ordenation હોય તો આરોગ્યના કામો ગુણોત્તર પરિપૂર્ણ થાય છે.
Fhw anganwate worker સાથે co-ordination
એફ એચ ડબલ્યુ એ ઝીરો થી છ વર્ષના બાળકોનું વજન ઊંચાઈ અને બીજી શારીરિક તપાસવાનું રેકોર્ડ રાખવું હોય છે. આ માટે પી એચ ડબલ્યુ નું એ ડબલ્યુ ડબલ્યુ ખૂબ જ મદદરૂપ બનતી કડી છે.
આંગણવાડીમાં ઝીરો થી છ વર્ષના તમામ બાળકો આવતા હોય છે. આંગણવાડી વર્કર દરેક બાળકોની નોંધણી કરે છે. અને તેમનું દર મહિને વજન ઊંચાઈ કરે છે. અને આમ તમામ બાળકોને વૃદ્ધિ વિકાસનો ચાર્ટ તૈયાર કરે છે.
આથી aww સાથે નીચેના મહત્વના કાર્યમાં co-ordination કરીને સારી કામગીરી કરે છે.
જો કોઈ બાળક નબળું અથવા કુપોષણ વાળું લાગે તો તેને તરત જ એફએચડબલ્યુ ને રેફર કરે છે.
બાળક માટે પૂરક પોષણ અંગે માતાને સમજાવશે સંગ્રહ માતાને પૂરક પોષણ ઓઢવેશન તેમજ બાળકોને યોગ્ય ખોરાક વિશે સમજાવે છે.
બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવામાં સહાય ભૂત થવા તેમાં વાર્તાઓ ચિત્રો ગીતો જોડકણા વગેરેના માધ્યમ દ્વારા સરળ રીતે માર્ગદર્શન આપે છે.
સ્વાર્થ પદ આહાર કેવી રીતે બનાવવા તેની માતાઓને સલાહ આપે છે.
જે ગામમાં રોગચાળો ફાટી નીકળે અથવા તો કોઈ બીમાર માણસો હોય તે એપ fhw તેની જાણ કરે છે.
ગર્ભવતી માતાઓને ક્લિનિકમાં જવા સમજાવે છે.
સગપણ માતાઓને ક્લિનિકમાં જવા સમજાવે છે
બાળકોના રસીકરણ ના કાર્યક્રમમાં જતા મદદ કરે છે. મરણ ની નોંધણી કરવા વિદેશ બીએસડબલ્યુ માહિતી આપે છે
બાળકો તથા માતાઓને આંગણવાડીમાં અથવા તથા આંગણવાડીઓમાં લાભ લેવા સમજાવે છે.
ફ્રુપોસણ વાળા બાળકોને સમયસર ઓળખી એફ એસ ડબલ્યુ ને જાણ કરે છે.
કોમ્યુનિટીમાં કુટુંબ નિયોજન અને વિશે સલાહ સુચન આપે છે.
આમ આંગણવાડી વર્કર સાથે એપ fhw સારુ co-ordination ઓહો ખૂબ જ જરૂરી છે. કારણકે જ્યાંથી એફ એચ ડબલ્યુ ગામની મોટાભાગની માહિતી ખૂબ જ સરળતાથી મળતી રહેતી હોય છે.
Fhw નૂ પંચાયતના સભ્ય સાથે co-ordination
એફ એસ ડબ્લ્યુ માં પોતાના કાર્ય વિસ્તારમાં આવતા ગામની ગ્રામ પંચાયતના સભ્યોની મદદની પણ જરૂર પડતી હોય છે. તેથી તેમની સાથે પણ સારા સંબંધો કેળવવા ખૂબ જ જરૂરી બને છે. પંચાયતના સભ્યોમાં સરપંચ તેમજ અન્ય સભ્ય સાથે મળીને મુલાકાત ગોઠવી. અને આરોગ્યની તમામ સેવાઓમાં તેમનો સાથ લેવો. પંચાયતના સભ્યો અમુક વખતે ડેપો હોલ્ડર તથા ડ્રગ ડિસ્ટ્રીબ્યુટર તરીકે પણ ઉપયોગી બની શકે છે. પંચાયતના સભ્યો ના સહકારથી આરોગ્યની ઉત્તમ સેવાઓ આપી શકાય છે. આ વ્યવસ્થા ગામના લોકો પંચાયતના સભ્યો દ્વારા કયા કયા આરોગ્યના પ્રોગ્રામ ચાલે છે. અને તે કેવી રીતે આપણને ઉપયોગી બનશે તે જાણે છે. અને તેનો બંને તેટલો લાભ લેવા કોશિશ કરે છે.
પીએસડબલ્યુ ગ્રામ પંચાયતના સભ્યોને પોતાના પ્રોગ્રામમાં સામેલ કરે છે. જેવા કે ગામમાં સ્વચ્છતા જળવાય તે માટે સરકારી ગટર લાઈન કઈ રીતે ઉપયોગી બને છે. પાણીના સ્ત્રોત કેવા હોવા જોઈએ? લોકોને સ્વચ્છ પાણીનું પીવાનું પાણી મળી રહે તે માટે ફ્લોરિંગ ટેબલેટ પાણીના મોટા ટાંકામાં નખાવે છે. જાહેર ઉપકરણ વગેરે ગંદકી ના થવાય તેવી વગેરે બાબતોમાં પંચાયતના સભ્યોનું સહકાર મેળવીને પોતાના કાર્યકર્તા થી બહાર પાડે છે. ચેપી રોગોનું અટકાવ થાય છે માટે દવાઓ છટકાવ કરાવે છે.
અમુક સમયાત્રે એફ એચ ડબલ્યુ ગ્રામ પંચાયતના સભ્યોની સાથે ચર્ચા વિચારણા કરી ગામની સુકાકારી માટે અમુક આરોગ્ય સેવાઓની માહિતી આપે છે. અને તેમાં ગ્રામ પંચાયતના સભ્યોનો સાથ સહકાર મેળવે છે. ગામમાં લોકોમાં અગ્રણી નાગરિકોનો સાથ સહકાર મેળવી ચર્ચા વિચારણા થાય છે. અને તેમાં બંને તેટલા પ્રશ્નો પંચાયતના સભ્યોને સાચા કર મેળવી શકાય. નિરાકરણ લાવવા પ્રયત્ન કરે છે. આમ પંચાયતના સભ્યો સાથે પીએસડબલ્યુ નો વ્યવહાર પણ સારો હોવા જોઈએ. તેથી પોતાના આરોગ્ય લક્ષી કાર્યક્રમોનું જે ધ્યેય છે. તે સિદ્ધ કરી શકાય.
એફ એચ ડબલ્યુ સ્કૂલ ટીચર સાથેનું Co-ordinatian
એફ એસ ડબલ્યુ એ પોતાના વિસ્તારમાં આવતી શાળાઓનું દર ત્રણ મહિનામાં એક વખત મુલાકાત લેવી જોઈએ. તથા શાળાના પ્રિન્સિપાલ તથા શાળા શિક્ષકો સાથે સંબંધ સારા રાખવા જોઈએ કારણકે આમ કરવાથી શાળાના બાળકોના આરોગ્યની વધુ જાણકારી આ વ્યક્તિઓ દ્વારા મળી રહે છે. આરોગ્યના કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના શિક્ષકોનો અમૂલ્ય ફાળો હોય છે.
આપણા ભારત દેશમાં વસ્તીના 1/4 ભાગ જેટલા પાંચ થી 14 વર્ષના બાળકો છે. વસ્તીનો મોટાભાગે બાળકો છે. અને તેની શારીરિક તેમજ માનસિક તંદુરસ્તી સારી રીતે જળવાઈ રહે તે માટે શાળાની મુલાકાત લેવા રહેવું જોઈએ તથા શાળાના શિક્ષકો સાથે સંબંધો કેળવવા જોઈએ.
શિક્ષકો આરોગ્યના કાર્યક્રમ નીચે પ્રમાણે મદદરૂપ થઈ શકે છે.
શાળાના બાળકોની તંદુરસ્તી માટે મીડિડે મેલ પ્રોગ્રામ ચાલે છે. જેના અંતર્ગત શાળાના બાળકોને પોષણ આપવામાં આવે છે. તેમજ કેટલાક આ યોગ્ય કાર્યક્રમો ઉજવવામાં આવે છે. જેમાં એફ એચ ડબલ્યુ ને શાળાના શિક્ષકો ખૂબ જ મદદરૂપ બને છે.
શાળાના શિક્ષકો સાથે સારા આરોગ્ય કાર્યક્રમના હેતુઓ વિશે વાત કરીને તેના માટે શિક્ષકોને પોતાના વર્ગોના વિદ્યાર્થીઓને તપાસ માટે તૈયાર કરાવે છે. શાળાના તમામ વિદ્યાર્થીઓને નંબર પ્રમાણે ઉભા રાખી તેઓનું વજન ઊંચાઈ અને શારીરિક તપાસ કરવામાં આવે છે. જેમાં માથાથી પગ સુધીની તપાસ કરવામાં આવે છે.
તપાસ દરમિયાન બાળકને કોઈપણ જાતની તકલીફ જણાય તો તેવા બાળકના માતા પિતા અને બાળકને શું તકલીફ છે તે જણાવે છે. અને તે દરમિયાન શિક્ષકોની પણ મદદ લે છે.
શાળાના શિક્ષકોને પણ આરોગ્યના પ્રશ્નો વિશે તેમજ શાળાના કોઈપણ બાબતે તકલીફ ઊભી થાય તો શું સારવાર આપવી તે સમજાવે છે. એફ એચ ડબલ્યુ એ ફસ્ટ એટડ બોક્સ આપે છે.
ગંભીર માંદગી વાળા બાળકો ખોટ ખાંપણ વાળા બાળકો કે જેને સારવાર ની જરૂર છે. તેના વિશે એફ એસ ડબ્લ્યુ તેમના શિક્ષકોને અને તેના માટે ક્યાં આગળ સારવાર મળે છે તે જણાવે છે.
શાળામાં ચાલતા મધ્યાહન ભોજન કાર્યક્રમમાં બાળકોને કયા અને ક્યારે કેટલા ખોરાક મળે છે. તે વિશેની માહિતી પણ શિક્ષકો પાસેથી મળે છે.
શાળાના શિક્ષકો દ્વારા ચાલુ શાળા દરમિયાન ટ્રેનિંગ ગોઠવવામાં આવે છે. જેમાં શિક્ષકોને ફર્સ્ટ એડ વિશે સમજાવવામાં આવે છે. દા. ત કોઈપણ વખત વિદ્યાર્થી રમતા રમતા પડી જાય તો તેને ઈચ્છા થાય તો તેને પાટા બાંધી શકે અને વધુ ઈજા હોય તો તેને રેફર કરી શકે અને એફ એસ ડબલ્યુ નો સંપર્ક સાઘી શકે.
આમ એકબીજાને મધ્યરુ બને છે. ગામમાં ઉદ્ભવતા કેટલાક પક્ષો જેવા કે અટવસતા કચરાનો નિકાલ વગેરે વિશે શાળાના બાળકોને સાથ સહકાર મેળવીને ગામમાં રેલીનું આયોજન કરવામાં આવે છે. જેમાં શિક્ષકોનું ઘણું જ યોગદાન હોય છે. તદ ઉપરાંત આ પ્રશ્નોના ઉકેલ બાળકો દ્વારા નાટક શેરી પ્રદર્શનનો વગેરે કાર્યક્રમો દ્વારા પણ કરવામાં આવે છે.
આમ એફ એસ ડબલ્યુ આરોગ્યની સેવાની ગુણવત્તા સભર બનાવવા તથા આરોગ્ય કાર્યકર દ્વારા કાર્યક્રમના હેતુઓ સિદ્ધ કરવા માટે એ એસ એચ એ એ ડબલ્યુ ડબલ્યુ પંચાયતના સભ્યો તેમ જ શિક્ષકો સાથે સારું co-ordination રાખવું ખૂબ જ જરૂરી છે.
NGO નોટ ગવર્મેન્ટ ઓર્ગેનાઈઝેશન
ગુજરાતે સ્વૈચ્છિક અને કો ઓપરેટિવ કામગીરી માટે પ્રખ્યાત છે. ઘણા એનજીઓ ગુજરાતમાં આરોગ્ય ક્ષેત્રે અને આરોગ્યના વિકાસમાં અસરકારક રીતે કામ કરી શકાય છે.
Co-opretive of ngo with government સરકાર સાથે બિન સરકારી સંસ્થાનું સંકલન
આ માટે જુદા જુદા એનજીઓ રૂરલ અને અ બર આરોગ્યની જરૂરિયાત અંગે યોગદાન આપી શકાય છે
જેમકે લોકોને પહોંચાહિત કરવા અને આજની એડોલેસન યોગ ને જ્ઞાન આપવું. રિપોક્ટિવ અને સેક્સુઅલ એજ્યુકેશન ચિલ્ડ હેલ્થ પ્રિનેટર ડાઇગ્નોસીસ ટેકનિક પીએનડીટી એન્વાયરમેન્ટ ને લખતુ શિક્ષણ અને અભ્યાસ માટે સેવાઓ આપે છે. પોપ્યુલેશન પોલીસી 2002 ની સ્ટેટજીક પ્લાનમાં એનજીઓ સાથે ભાગીદારી કરવામાં આવે છે. રાજ્યની પોપ્યુલેશન પોલીસી 2002 ની રજીસ્ટ્રેશન પ્લાન્ટમાં એનજીઓ એ વધારાનો જરૂરી. પડે ત્યારે સરકારી શ્રી માટે કામ કરે છે ગવર્મેન્ટ એનજીઓને સહભણી બનાવવા માટેની ઈચ્છા બતાવે છે. જેથી કોપરેટર સેક્ટર અને સ્વૈચ્છિક સંગઠનો ભેગા થાય જે તે હેતુ સિદ્ધ કરવા માટે ભાગીદારીમાં કામ કરે છે. જે ખરેખર પ્રસાશાને પાત્ર છે.
અસરકારક પરિણામ માટે કેન્દ્રિત આયોજન તમામ 10 મી પંચવર્ષીય યોજનામાં એનજીઓ મેટર્નલ નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઈઝેશન મુખ્ય રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકેલ છે. જેમાં દરેક જિલ્લા કક્ષાએ mngo અને તે એમ એન જી ઓ તાંબા હેઠળ ત્રણ થી પાંચ ફિલ્ડ એનજીઓ હોય છે,
આ એનજીઓ આઈસી આરસીએચ કમ્પોનેટ જેમ કે એમ સી એચ એસપી એડોલેશન હેલ્થ રેપ્રોડકટી હેલ્થ પ્રિવેશન એન્ડ મેનેજમેન્ટ of આર આઈ ટી એસ ટી આઈ વગેરે માટે કાર્ય કરે છે
જિલ્લા લેવલ એક સર્વિસ એનજીઓ હોય છે. જે બીજી એનજીઓને જરૂરી મદદ કરે છે.
એનજીઓ એ જરૂરી બદલાવ સાથે આરસી એ જ પ્રોગ્રામના અમલીકરણ કરવામાં મદદ કરે છે. રાજ્યની એનજીઓ કો ઓડીનોર ને નિમણૂક એમ એન જી ઓ ને રાજ્યમાં અમલ કલકત્તા માટે કાર્ય કરે છે.
હાલમાં ગુજરાતમાં 14 એનજીઓ છે. જો હાલમા એનજીઓ તરીકે કાર્ય કરે છે. હજુ 8 જિલ્લામાં ફીટડ એનજીઓ માટે કાર્યવાહી કરવામાં આવે છે.
Role of ngo
Partnarship for runinr p.h.c
જગહિયા પીએચસિ ને 1985 થી હાથ પર લઈ 1999 સુધી અસરકારક રીતે તેનૂ સંચાલન કાર્ય બાદ 2000ની સાલમાં સરકારે પાછું પરત લીધેલું છે. હાલમાં એફ આર યુ તરીકે કાર્ય કરે છે.
2000 ની સાલમાં આણંદ પી એચ સી એનજીઓને હવાલે કરવામાં આવે છે. એ બી એ પી એસ બોચા ત્રણ વાસી રક્ષક પુરુષોત્તમ સંખ્યા પબ્લિક રીટેબલ ટ્રસ્ટ વડોદરા જિલ્લાના પંચાયત દ્વારા તેના હવાલે કરવામાં આવેલ.
ગુજરાત સરકાર તેના અનુભવોને આધારે એનજીઓ સાથે વધારે પાર્ટનર થાય તે માટે પ્રોત્સાહિત પૂરું પાડી ગરીબ ગ્રામ વિસ્તારમાં લોકોને વધુમાં વધુ સેવાઓ પહોંચે તેવા પ્રયત્ન કરે છે.
*પાર્ટનરશીપ ફોર રનીંગ Fru :
*
1993 માં ગુજરાત સરકારના હેલ્થ ફેમેલી વેતફર ડિપાર્ટમેન્ટ દ્વારા મોટા લિપ સીએચસીને શક્તિધ્યા ચેરીટેબલ ટ્રસ્ટ વડોદરા ને સોંપવામાં આવેલ હતું.
કેવડિયા કોમ્યુનિટી હેલ્થ સેન્ટરને ગામની ખાતે ટ્રાન્સફર કરીને લીગલ ગામ સેવા નિધિ બહાદુર પુષ્પ ફોર સેવા ગાંધીનગર બ્રાન્ચે સોંપવામાં આવેલા.
ઉપરોક્ત ત્રણેય સેન્ટરને ફેસીલીટી એન આર આઈ બીન ગુજરાત ઓકે જેમાં સરકારથી ચાલે છે. જેના માટે ગવર્મેન્ટ જરૂરી નિયમ અન્ય એ બજેટ પૂરું પાડે છે. વધારાનો ખર્ચ જે એન આર આઈ છે. તેઓ આ સંસ્થાની જાળવણી અને સંભાળ માટે ખર્ચ પૂરો પાડે છે. હજી સુધી આ સંસ્થાને કોઈ પણ પ્રકારનું ઇમિટેશન થયેલ નથી. પરંતુ તેઓની મેન્ટેન્સ ઓફ ફેસીલીટી રેગ્યુલારીટી ઓફ સર્વિસ ફિઝિકલ ફેસીલીટી વગેરે પ્રોત્સાહિત કરવામાં આવે છે. પણ સરકારીશ્રીનું આયોજન છે કે વધુને વધુ પીએચસી અને એફ આર યુ એન જી ઓ પ્રાઇવેટ સેન્ટર રોકવામાં આવેલ છે. વાડી સંસ્થાની દસ્તાવેજ આવેલી છે. જેના અભ્યાસ થઈ રહ્યો છે.
Envotment on pulse polio program
Fild ngo કે જેઓં સ્વેચ્છિક રીતે pulse polio programmr મા સહભાગી છે. સહભાગી થઈ programme માટેની જાગૃત અને કોમ્યુનિટી અને તેના બાળકોને pulse polio inmunization કરાવે તે માટે પ્રોત્સાહિત કરે છે.
Envolmant for higer treaning
Sewa એ સીધુ હાઈ ટ્રેનિંગ સાથે સંકળાયેલ છે. જેને ગવર્મેન્ટ ઓફ ગુજરાત એ માન્યતા આપે છે.
Heatth need of the clainal of the distatr earthguack
ખાસ પ્રકારના એનજીઓ કે જેઓ ધરતીકંપતી અસરગ્રસ્ત સમુદાયને આરોગ્ય માટે કમ્પ્યુરેટિવ અને મોટી સવાઓ પગલા છે.
I c d s ની કામગીરીમાં :
ભાગસાલી ટ્રસ્ટ તેના વિસ્તારમાં icds સ્કીમ પ્રોગ્રામ ચલાવવાની જવાબદારી સ્વીકારે છે. તે જ રીતે રુલ જગડીયામાં પણ આ પ્રોગ્રામ સેવા એસ એ ડબલ્યુ એ દ્વારા ચલાવવામાં આવે છે.
Rote of ngo in rch ii :
બાળકની હત્યાના બનાવો ન થાય તે માટે તેનું યોગદાન રહેલું છે.
આરસી એચ આઈ આઈ મા માતાઓની નીઓ નેટલ કેર પ્રત્યે દાંપણોમાં ગર્ભમાં તેઓનું યોગદાન રહેલું છે.
એસ સી અને સપોર્ટ કરવા અથવા દત્તક લઈને તે વિસ્તારમાં કેર આપવી.
આરતી એ જ સેવામાં જે વિસ્તાર પ્રોડક્ટકર ગ્રુપ હોય છે તે જગ્યાએ સેવાઓ પૂરી પાડવાનું આયોજન કરવું.
અર્જુનસિંહ વાહન એમ્બ્યુલન્સ સર્વિસસ ખીલ ખિલાડી નૂ આયોજન કરવું.
શાળાએ જ હતો એ ડોલેસન તેના એલ પ્રમોશન પર ધ્યાન કેન્દ્રિત કરી તેમાં સ્વભાગી બનવું.
xender ના કારણે થતા વાયોલન્સ રોકવામાં યોગદાન આપવું. રાજ્યના એસીપીએચસી એસી માંથી પબ્લિક હેલ્થ સિસ્ટમ નૂ મોનિટરિંગ કરવું.
પ્રાથમિક હેલ્થ વર્ક એ સુધારા માટેની પોલીસી બનાવી.
Unit 4 implementation of national health programme
Introduction :
ભારત દેશ આઝાદ થયો ત્યારબાદ કેન્દ્ર સરકાર દ્વારા આરોગ્યની સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે તેમજ લોકોના આરોગ્યમા સુધારો લાવવા માટે કેટલાક રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમનું અમલીકરણ શરૂ કરે છે.
આરોગ્ય કાર્યક્રમમાં જેને પૂરેપૂરા દેશમાં એક સાથે અમલ કરવામાં આવે છે. તે બધા જ કાર્યક્રમ રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમ તરીકે ઓળખવામાં આવે છે. અને આ દરેક કાર્યક્રમનું પંચવર્ષીય યોજનાના સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રકારના રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમ આંતરરાષ્ટ્રીય સંસ્થા જેવી કે who, unicef, word, bank, unfpa, usaid, દ્વારા ચલાવવામાં આવે છે.
હાલના આપણા દેશમાં નીચે મુજબના કેટલાક રાષ્ટ્રીય કાર્યક્રમો ચાલે છે.
1- uactos bane diseas centrol programme
2- natianal malaraia contour and eradication program 1953
3- kalahazar control program 1991
4- zapanis encefeliter control program
5- danjue fever control program 1996
6- national leprosy eraelication program 1955
7- revise national tuber culosis control program 1992
8- national AIDS control program 1987
9- National programme for control of blindness 1976
10- national gaiter control program 1962
11- universal immunization program 1985 86
12- reproduction & side health program csind health program1997
13- National water supply sanitation program 1954
14- National family were for program 1951 52
15- national nutrutional program 1970
16- vitamin A profilexi program
17- profilxi agin nutrutional anemia 1970
18- special nutrilional program 1978
19- icds/ integrated csild development skim 1975
20- mid day meal program 1961
21- national gunicl warms eradication program
22- National centre control program
23- National maternal health program
24- national diabetes control program
25- national & ervelance program for communicatiale disese
26- minimum needs program -mnp
*રાષ્ટ્રીય કાર્યક્રમમાં આરોગ્ય કાર્યકર ની ભૂમિકા :
આરોગ્યની તમામ સેવાઓ સફળ અને સુંદર બનાવવી.
લોકો સાથે સતત સંપર્કમાં રહેવું તથા આંતરિક સંબંધો જાળવવા.
આગેવાનો તથા કાર્યકર્તાઓની મદદ લેવી અને તેને કાર્યક્રમમાં રસ પડે તેવું વાતાવરણ ઊભું કરવું
પોતાના વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિ બરાબર જાણી લેવી. તથા આરોગ્યની સમય સમસ્યાનો ઉડાન પૂર્વક અભ્યાસ કરવો જોઈએ.
આરોગ્યની સેવા લોકો સુધી પહોંચે અને તે મેળવે તે માટે બહોળા પ્રચાર કરવો જોઈએ.
લોકોની માંગ્યતાઓ જાણીને સારી માન્યતાઓ માટે પચાહત તથા ખોટી માન્યતાઓને દૂર કરવા માટે સમજણ આપવી જોઈએ.
આરોગ્યના શિક્ષણ માટે આરોગ્ય અને એક પણ તક ગુમાવી નહીં.
લોકોના કુટુંબના સભ્યો બનીને તેની સાથે પણ કામ કરવું જોઈએ.
દરેક લોકોને માન અને આધાર આપવું, કોઈને પણ ભૂલ જાહેરમાં ન કરવી.
દરેક બાબતમાં કાર્યકર્તાના નિષ્ણાંત ની સલાહ લેવી.
National meloriya control and eradication program
ભારત દેશમાં અપરુલ 1953માં પ્રથમ વર્ષીય યોજના દરમિયાન રાષ્ટ્રીય મેલેરિયા કંટ્રોલ એન્ડ ઈરાડીકેશન પ્રોગ્રામના નામે શરૂ કરવામાં આવેલ. આ પ્રોગ્રામ 1953 થી 1958 સુધી એ પાંચ વર્ષ સુધી ચાલ્યો. આ દરમિયાન સારી એવી સફળતા મળી જેમાં 1953માં 75 મિલિયન પેલેરીયા ના કેસ જોવા મળેલ. તે 1958માં બે મિલિયન જેટલા જોવા મળ્યા. જય 80% ઘટાડો દર્શાવે છે.
નેશનલ મેલેરિયા કંટ્રોલ પ્રોગ્રામ ને સફળતા મળતા 1958માં મેલેરિયા સદન નાબૂદ કરવા માટે નેશનલ મેલેરિયા eradication પ્રોગ્રામ શરૂ થયો. શરૂઆતના ગામમાં મેલેરિયાના 50,000 કેસ નોંધાયા. તે પછી તે 6.47 મિલિયન થયા. જેના માટે વન એસટી એપ્રિલ 1977 માં મેલેરિયાને અસરકારક રીતે કાબુમાં લાવવા માટે નવા ફેરફાર સાથે આયોજિત કરવામાં આવ્યું છે કે તેમાં મેલેરિયા ઇન્ટ્રોડક્શન કરતા ફફેકટીવે કંટ્રોલને મહત્વ આપવામાં આવ્યું એનો મુક્યો હે તુ હતો મેલેરિયાના કારણે થતો માંડગીમાં ઘટાડો કરવો અને મુત્યુને અટકાવવા.
દરેક જિલ્લામાં મેલરીયા યુનિટ સરૂ કરવામાં આવ્યા. અને તેના માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને જવાબદારી આપવામાં આવી જેમાં મેલેરિયાના કેસ તે કાઢવાની કામગીરી હાથ ધરવી. તાવ આવતો હોય તેવા પેઇન્ટ સાઈડ લઈને તપાસ માટે જગ્યાઓનો સર્વે કરીને તંતુનાશક દવાઓનો છંટકાવ કરવો અને આરોગ્ય શિક્ષણ આપવું વગેરે કામગીરી કરવામાં આવે છે.
1994 માં ભારત સરકારે એક કમિટીની નિમણૂક કરી કે જે મેલેરિયાના કેસ શોધી અને જરૂરી કાર્યવાહી કરે હાલમાં મેલેરિયાના એકટીવ પ્રોગ્રામ ચાલે છે.
જેના મુખ્ય હેતુ નીચે મુજબ છે.
જટિલ અને ગંભીર મેલેરિયાના કેસની સારવાર કરવી.
જોખમી જૂથોની મેલરીયા ની માંદગી થી બચાવવા.
જોખમી જૂથોમાં મુત્યુ અટકાવવા.
મેલેરિયાના એપિડનિક કાબુમાં રાખવા.
હાથી પગો પ્રકારના મેલેરિયાના કેસને ખાસ જોવું.
વર્ષાઋતુ દરમિયાન અંતિમલેરિઅલ સપ્તાહ ઉજવવું.
મેલેરિયા ની માહિતી અને શિક્ષણ પૂરું પાડવું.
દવાઓનો છટકાવ કરવો.
જરૂરી કેશને સારવાર આપતી.
આટીસ્પુનેટ કોમ્બિનેશન થેરાપી. Act
આંટીસ્પુનેટ ક સલ્ફાડેઈઝીન ક સલ્પા જોન પાયરીમેથામાઈન
Malaria active servelance :
Active servelance મા malerria ના case ને male health worker દ્વારા docteet કરવામાં આવે છે. તેઓને 10,000 ની ભરતી તેમજ અંદાજે 20,000 જેટલા કરો ઘ રોસો આપવામાં આવે છે. તેઓએ 15 દિવસમાં એક વખત દરેક ઘરની વિઝિટ લેવાની હોય છે. તેમાં તેઓએ જે લોકો તાવથી પીડાતા હોય તેઓનું બ્લડ કલેક્ટ કરી તેને chtorguin ના single dose આપવો. તેને પ્રાઇમરી ટ્રીટમેન્ટ કહે છે.
આમ આ બ્લડને પીએચડી પર લેબોરેટરીમાં મેલેરિયાની ચોકસાઈ માટે એક્ષમિનેશન કરવામાં આવે છે. એક્ષમિનેશન કરતા મેલેરીયા પોઝિટિવ આવે તો હેલ્થ વર્કર દ્વારા પેઇન્ટ રેડિકલ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. મેલેરિયા એક્સમિનેશન હેલ્થ વર્કરની ઓફીસી પન્સી સેન્સિટિવીટી અને પ્રામાણિકતા પર આધાર રાખે છે. ફાતસીપારૂમ મેલેરીયા ના પોઝિટિવ કેસમાં ચોરોગ 25mg/kg ત્રણ દિવસ સુધી આપવામાં આવે છે. અને પરીમાગુતનર નો સિંગલ ડોર 0.75 એમજી કેજી પ્રથમ દિવસે આપવી. ફળસીપેરૂમ મેલેરિયામાં રિપીટ દિગનોસીસ કીટ rdk આપવામાં આવે છે. જો ટેસ્ટ નેગેટિવ હોય તો વરના ચિન્હો જણાય. Chlorogunine full theraputic cosse 3 days માટે કરવો.
Roll of anm/fhw in national malaraia coutral & eradication programe
Survey કરવો અને તાવના કેસ શોધી કાઢવા.
ઓમ વિઝીટ કરી તાવ માટેના પ્રશ્નો પૂછી અને બ્લડ નો નમુનો લેવો.
રાષ્ટ્રીય મેલેરીયા કાર્યક્રમની ગાઈડલાઈન મુજબ Chloroguine ગોળીઓ ગોઠવી.
જરૂરી મુજબ મેડિકલ સારવાર આપી.
પુરુષ કાર્યકર દવાઓનો છંટકાવ કરવાની કામગીરી કરે છે.
દરેક સમુદાયને આરોગ્ય શિક્ષણ આપે છે.
હાલના એન્ટી મેલેરિયા પ્રોગ્રામની પોલીસી મુજબ મેલેરિયાની માટેના ટોટલ પાંચ તબક્કાઓ છે
1- જલ્દીથી કેસ શોધી જરૂરી સારવાર આપી.
2- મચ્છરની અટકાયત માટે જરૂરી પગલાં લેવા.
3- મચ્છરના ઈંડા ખાતી માછલી નો ઉપયોગ.
4- હેપીડેમિક પ્રિપેરનેસ
5- iec
National leprosy eradication progame
સૌપ્રથમ 1995 માં એનએલસિપી રાષ્ટ્રીય લેપ્રસી નિયંત્રણ કાર્યક્રમ શરૂ કરવામાં આવેલ. જેમાં લેપ્રોસીના કેસની વહેલાસર શોધીને સારવાર કરવામાં આવતી હતી. શરૂઆતમાં આ કાર્યક્રમ ખૂબ જ ધીમો ચાલતો હતો.
સૌથી પંચો વર્ષીય યોજના દરમિયાન આ કાર્યક્રમને સંપૂર્ણ રીતે કેન્દ્ર સરકારના દ્વારા સ્પોન્સર કરવામાં આવ્યો. અને 1980 માં ભારત સરકારે નક્કી કર્યું કે 2000 સુધીમાં લેપ્રેસીને સદંતર નાબૂદ કરો અને 1983 માં કંટ્રોલ પ્રોગ્રામને બદલે એરાદીકેશન પ્રોગ્રામ અમલમાં આવ્યો. આ કાર્યક્રમના મુખ્ય હેતુ નીચે મુજબ છે.
વહેલાસર કેસ શોધી કાઢી સારવાર કરવી.
દરેક ચેપી કેસને વહેલાસર ચોઘી સારવાર કરી અને બિનચેપીમાં ફેરવવા.
લેપ્રોસિ થી થતી ખોટકા પણ અટકાવવી.
માહિતી અને પ્રસારણ દ્વારા પ્રસાર કરવો.
સાચા અર્થમાં જન જાગૃતિ લાવવી.
10 થી 14 વર્ષની બાળકો ટ્યુબ રિફામપીસીન 450 એમજી મહિનામાં એકવાર ટ્યુબ ડેપસો 50 mg દરરોજ ટયુબ ક્લોફાઝીમાંઈ 150 એમ.જી મહિનામાં એકવાર 50 એમ.જી દરરોજ
કાર્યક્રમના કાર્ય :
કેસ શોધી કાઢવા.
કેસ શોધી કાઢવાની પ્રવૃત્તિ કરવી.
સ્વેચ્છિક કેસનું રિપોર્ટિંગ કરવું.
નિદાન કેમ્પનું આયોજન કરવું.
સારવાર કરવી.
માહિતી શિક્ષણ અને પ્રચાર.
વિકલાંગ ની સંભાળ લેવી.
પુનઃ વચનની કામગીરી.
લેપ્રોસિ કાર્યક્રમ માટે બે પ્રકારના યુનિટ કાર્યરત છે. યુનિટ 1 નેશનલ લેપ્રોસી કંટ્રોલ યુનિટ :
એપીદૈનિક વિસ્તારમાં પાંચ લાખની વસ્તીમાં આ પ્રકારના યુનિટ ચાલે છે જેમાં….
Medical officer
Non medical supervisor
Para medical worker 20
દરેક pera medical worker ને 20,000 ની વસ્તી ફાળવવામાં આવે છે. અને વર્ષ દરમિયાન આઠ હજાર વસ્તીઓ તપાસવામાં આવે છે.
Unit 2 survey education & treatmeat (urban leprosy center)
ઓસા epidamic વિસ્તારમાં સેટ સેન્ટરની સ્થાપના કરવામાં આવે છે. અને તે દરેક પીએચસી સાથે જોડાયેલ હોય છે. 25,000 ની વસ્તીએ સેટ સેન્ટર હોય છે. આમાં પેરા મેડિકલ સબ સર્વિસ હોય છે. અને તેનો સંચાલન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તબીબી અધિકારી કરે છે.
આ ઉપરાંત 50000 ની વસ્તીએ 1 irdan leprosy center હોય છે. ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા 3 leprosy hospital ચાલે છે.
National Ahmedabad
Anusuya peprosy Hospital Vadodara
Leprosy Hospital Junagadh
Mlec modify leprosy dtimination camping
Lec leprosy action project of etimination of leprosy
Sapel sppcial action project of etimination of leprosy
Flep focus leprosy stiminution plan
*Roll of anm in national leprosy eradication
કેસ શોધી કાઢવો.
કેસ શોધી કાઢવાની પ્રવૃત્તિ કરવી.
સ્વૈચ્છિક કેસનો રિપોર્ટિંગ કરવું.
નિદાન કેમ્પનું આયોજન કરવું.
શરીરના ચાંદાની સારવાર અને રોગીસ્તર લોકોમાં ખોરખાપણ થતા અટકાવવી.
માહિતી અને શિક્ષણ અને પ્રચારનું કાર્ય કરવું.
વિકલાંગ ની સંભાળ લેવી.
પુનઃવયનની કામગીરી.
ઓમ વિઝીટ અને ફોલો અપ.
ગામમાં કે કોમ્યુનિટીના લોકોને અપાતું શિક્ષણ :
લેપ્રોસીને વ્યવસ્થિત રીતે સારું કરી શકાય અને તેનાથી જ બચી શકાય છે. આ રોગ પણ બીજા રોગની જેમ જ છે. પરંતુ આ રોગ વારસાગત આગળની પેઢીમાં થતો નથી.
જલ્દી કરેલું નિધન અને સમયસર કરેલી સારવારથી ખોટ ખાપણ બચી શકાય છે. દર્દીની સારી રીતે સંભાળ જરૂરી છે. જે વ્યક્તિ લેપ્રસીના દર્દીની સંભાળ કરે એ વ્યક્તિએ દર્દી પ્રત્ય સહાનુભૂતિ જાળવવી જોઈએ. તેમજ ઓર્ગેનાઇઝેશન જે દર્દીની મદદ કરે છે. અને રોગ ફેલાતો અટકાવે છે. તેની સાથે જોડવાની જરૂર છે.
Revised national rubereulosis control program
સૌ પ્રથમ 1962 માં રાષ્ટ્રીય ટીબી નિયંત્રણ કાર્યક્રમ શરૂ કરવામાં આવેલો. તે સમયમાં જિલ્લાના કઈ કેન્દ્ર એટલે કે ડી ટી સી સારવાર કેન્દ્ર અને વયની હોસ્પિટલની સ્થાપના કરવામાં આવી. આ કાર્યક્રમને આરોગ્ય સેવાઓ સાથે સંકલિત કરવામાં આવ્યા અને તેને લગતી સેવાઓ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા આપવામાં આવે છે.
હેતુઓ :
ટીબીના કેસને વહેલા શોધી અને ઘરે સારવાર કરવી.
બાળકને બી ઓ જી વેક્સિન થી રક્ષિત કરવા.
તાત્કાલિક સારવાર ની જરૂર પડે તેવા કેસને અલગ તારવવા.
તાલીમ આપવી અને નિર્દેશન કરવું.
સંશોધન કરવું.
પુનઃવયનની કામગીરી.
વયના કેસ શોધી ડીઓટીએસ મેથડ થી સારવાર કરવી.
ટીબીની સારવાર અને તેના ઉપાયો વિશેનું આરોગ્ય શિક્ષણ આપવું.
રાષ્ટ્રીય નિયંત્રણ કાર્યક્રમના સારા પરિણામો ન આવતા 1992 માં તેની સમીક્ષા કરવામાં આવી અને 1993 માં સુધારેલા રાષ્ટ્રીય હોય નિયંત્રણ કાર્યક્રમ અમલમાં આવ્યો. જેને આર એન ટી સી પી કહેવાય છે.
આ કાર્યક્રમની અને સારો દોષ પદ્ધતિથી ઘણા સારા પરિણામો લાવી શકાય છે.
સુધારેલા રાષ્ટ્રીય ક્ષય નિયંત્રણ કાર્યક્રમમાં એફએચડબલ્યુ ની ભૂમિકા :
શંકાસ્પદ કેસને શોધી કાઢવા.
ઘરે ઘરે જઈને સર્વે કરવું.
ટીબી ના લક્ષણો અંગેની માહિતી આપવી.
જો બે અઠવાડિયા થી વધુ સમય ખાસી હોય તો ગળફાની બે તપાસ માટે સમજાવું.
દર્દીનો વહેલાસર રેફર કરવા.
ટીબી ની દવાઓ વગર પૈસા મળતી હોય છતાં પણ દર્દી લાંબા સમય સુધી દવાની સારવાર લેવા માટે તૈયાર થતો નથી. આ સમયે દર્દીને સારવાર ચાલુ રાખવા સમજાવવું.
ટીવીના દર્દી દવાની સારવાર હવે સીધા નિરીક્ષણ કે સુપરવિઝનમાં અપાવે છે. આ નિરીક્ષણ હેલ્થ ડિપારમેન્ટમાં કાર્યકર્તા કે હેલ્થ ડિપાર્ટમેન્ટ માં કાર્ય કરતા વ્યક્તિ હોઈ શકે. જેથી આ સારવારને ડાયરેક્ટ ડાયરેક્ટલી થેરાપી શોર્ટ ટર્મ ડી ઓ ટી એસ કહેવામાં આવે છે. ડીઓ ડીએસએ કોમ્યુનિટી ના લોકો માટે ટ્યૂબેકલોસે ની સારવાર છે.
ડીઓટીએસ તરીકેની ભૂમિકા અદા કરવી.
બીસીજી થી દરેક બાળકોને સમયસર રચિત કરવા.
હેલ્થ એડ્યુકેશન આપવૂં.
National lotindness control program :
અંઘત્વ એ આરંભ કાર્ડ થી સામાજિક સમસ્યા છે.ટ્રેકમાં ના કારણે અથવા અંધત્વના નિવારણ માટે 1963 માં રાષ્ટ્ર ડ્રેકોમા કંટ્રોલ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો. 1973 થી 1975 માં ઇન્ડિયા કન્સટૈન્ગ ફોર મેડિકલ રેશરોહટ ના સર્વે દરમિયાન આંધત્વ પ્રમાણે આપતા 1975 માં ધ કંટ્રોલ ફોર હેલ્થ ફેમેલી વીલ ફોર ની મીટીંગ મળી અને નિર્ણય કર્યો કે દૃષ્ટિએ માણસોનો મૂળભૂત અધિકાર છે. અને પ્રત્યાનો કરવાથી દ્રષ્ટિ બચાવી શકાય છે. કૌશલ્ય અને ઈલાજથી અંઘત્વ અટકાવી શકાય છે.
રાજ્ય અંધત્વ નિવારણ કાર્યક્રમનો મુખ્ય ધ્યેય :
1- અંઘ.ત્વનું પ્રમાણ ઘટાડવું.
2- મોતિયાના કારણે આવતા અંધાપાથી બચતા માટે સરકારી તથા પ્રાઇવેટ સંસ્થા સાથે મળી સેવાઓ પૂરી પાડવી.
3- આરોગ્ય શિક્ષણ કાર્યક્રમો આપવા.
4- આંખની સંભાળ માટેના કેન્દ્રો ઊભા કરવા.
5- કાર્યક્રમને સફળતા આપવા માટે શાળા આરોગ્ય દરમિયાન મળતા દ્રષ્ટિની ખામી વાળા બાળકોને શોધી વહેલાસર સારવાર આપ આપિ.
રાષ્ટ્રીય અંતત્વ નિવારણ કાર્યક્રમમાં એફ એસ ડબલ્યુ નો ફાળો :
અંતત્વ નિવારવા માટે સર્વે કરવું.
શાળા આરોગ્ય કાર્યક્રમમાં સકીય કામ કરવું.
ગોરાક અંગેનું ખાસ આરોગ્ય શિક્ષણ આપવું.
નાની ઈચ્છાઓ પ્રત્યે સજાગ રહેવું.
ઉટવેધથી થી દૂર રહેવા સમજણ આપવી.
એપિડેનુક એવા સાચો ગોમા ખાસ પગલાં લેવા વિશે સમજાવો.
સગભામાતા તથા ઘાત્રી માતાને વિટ અ વિશે સમજણ આપવી.
નેશનલ ગોઈંટર કંટ્રોલ પ્રોગ્રામ
1962 માં ભારત સરકાર રાષ્ટ્રીય ગોઈટર નિયંત્રણ કાર્યક્રમની શરૂઆત કરી. જેમાં ગોઈટરના રોગનો ફેલાવો હતો. તે ઉપરવાળા વિસ્તારમાં ખાદ આયોડિન પુરવણી કરવા માટે શરૂ કર્યું. અને તે માટે સ્વીકૃત માધ્યમ આપો બિનમુક્ત મીઠું પૂરું પાડવાનું શરૂ થયું.
ભારતમાં લગભગ દરેક ગોઈટર નો રાજ્યમાં ફેલાવો માલુમ પડ્યો. જ્યારે ભારત સરકારે તેની નીતિમાં ફેરફાર કરી અને વિતરણમાં ખાનગી ક્ષેત્રોમાં પણ ભાગીદારી બનાવવાનું નક્કી કર્યું. 20 વર્ષ સુધી આ કાર્યક્રમ ચાલુ હોવા છતાં ગોઈંતરર કેસનો મળતા જ રહ્યા.
ઇન્ડિયન કોન્સિલ ઓફ મેડિકલ રિસેર્ચ ના સંશોધન દરમિયાન જાણવા મળ્યું કે ગોઈટર એ બહુ પ્રમાણમાં ફેલાયેલ છે. એપ્રિલ 1992 થી ગોઈટર કંટ્રોલ પ્રોગ્રામને (નેશનલ ઈઓડીને દેફીસી્રેંસી ડિસોર્ડર કંટ્રોલ પ્રોગ્રામ niddcp ) તરીકે નવું નામ આપવામાં આવ્યું અને આ કાર્યક્રમને અમલીકરણ બનાવવામાં આવ્યું.
નેશનલ ગોઈટર કંટ્રોલ પ્રોગ્રામ ના હેતુઓ :
સમગ્ર દેશમાં ઈઓડીને યુક્ત મીઠું વાપરવું અને તેમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારી લેવી અને આયોડિન નમકના પાન બનાવવા.
કાર્યક્રમની અસર માટે સ્વલન્સ કરવું.
માહિતી અને માર્ગદર્શન આપવું. તથા આરોગ્ય શિક્ષણ આપવું.
નેશનલ ગોઈટર કંટ્રોલ પ્રોગ્રામમાં એફ એચ ડબલ્યુ નો રુલ,
આરોગ્ય શિક્ષણ આપવું.
આયોડિન યુકત નમકનો ઉપયોગ કરો તેવા પ્રયત્ન કરવા.
સર્વે કરવું.
બાળકના વૃદ્ધિ વિકાસ માટે સગભા માતાને આયોડિન ખૂબ જ જરૂરી છે. તેવું સમાજમાં સમજાવવું .
કેશો જોવા મળે તો વહેલાસર સારવાર મળે તે હેતુથી નજીકની હોસ્પિટલમાં રિફર કરવું.
યોજનાઓ
- જનની સુરક્ષા યોજના ૧૨ એપ્રિલ 2005 બીપીએલ જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ 2017
- ચિરંજીવી યોજના 2016 2015
- કસ્તુરભાઈ પોષણ સહાય યોજના 29 ફેબ્રુઆરી 2012
- રાષ્ટ્રીય સ્વાર્થ વીમા યોજના એપ્રિલ 2008
- બાળ સખા યોજના 2012
- મમતા ડોલી યોજના
- મમતા સખી યોજના
- રસીકરણ યોજના
1.presehool non formal education
2.nutrition and health information 2 October 1975
3.health chekup
4.inmunization
5.supplimentory utrition
6.refferal servis
- આઈસીડીએસ યોજના
- મમતા તરુણ યોજના
- કુટુંબ નિયોજન યોજના
- આરોગ્ય સેવા યોજના
- મધ્યાહન ભોજન યોજના
- દીકરી યોજના
- કિશોરી શક્તિ યોજના
- અત્યોઘય યોજના
- લિંગ કપલ યોજના
- મુખ્યમંત્રી અમૃતમ યોજના
- ગ્રામ્ય આરોગ્ય મિત્ર યોજના
- એપીએલ અને બીપીએલ યોજના
- મુખ્યમંત્રીની કન્યા કેળવણી યોજના
- સ્વયં સહાય જૂથોની યોજના
- વિદ્યાલક્ષ યોજના
- વિધા સહાયક યોજના
- સર્વ શિક્ષા અભિયાન
- વિધવા પેન્શન યોજના
- બાલિકા સમૃદ્ધિ યોજના
- શુભ લક્ષ્મી સહાય યોજના
- માતૃ બાળ સહાય યોજના
- વંદે માતરમ યોજના
- સંકલિત બાળ યોજના
- મિશન બલમ સુખમ National anemia control program or national nutrifional anemia program lacis program બાળકોમાં તેમજ માતાઓમાં nutritionl anemia અટકવા માટે program 1970 માં launched થયો
Ministry of health and family wetfatr ના divisou થી program materual and chitd health દ્વારા લેવામાં આવ્યો. આમ અત્યારે આ એક આરસીએચ પ્રોગ્રામ નો પાઠ છે.
Anemic એ sirious health program છે. છતાં પણ તેમ મોટા પ્રમાણમાં પ્રસરે છે. Specially reproduction age group અને young chidran માં જોવા મળે છે અંદાજિત 50% program woman anemic છે.
Aims: (મહત્વ)
Woman, ની reproduction age group specially program and lactiong woman and pre sdhool childran થતા anemic એ અસર અટકાવી અથવા ઘટાડવી.
પ્લાનિંગ
Food માંથી iron નૂ regular cousampltion માટે promete કરવું.
High risk group મા iron fotie suppliments labtet form મા form મા proviede કરવું.
Sivion anemia cases ને ઓળખવા અને treatment આપવી.
આ program phc અને sub centre દ્વારા impliment થાય છે.
Treatment :
7mg/dl કરતા ઓછું hb એ woman મા siviorllyanemia couseder કરે છે.
Sivior anemic cases clinical sign ના basis પર identity કરી શકાય.
બધા trainel health worker anetnic cases indecntify કરી શકે.
આમ, woman ની reproduction age group મા iron ની એક મોટી teblet દિવસમાં ત્રણ વખત લેવી જરૂરી છે. એક દિવસમાં 180 એમ.જી આયરન અને પંદરસો એમ જી પોલિસી acid provide કરવું.
આવા કેસમાં સો એમ જી પોલિસી acid tablet અને મોટી બે ટેબલેટ દોસ્ત મિનિમમ 100 days આપવા.
આમ,sivior anemia ના cases phc પર medical officer ne ત્યાં સારવાર તે માટે જવાબદાર પરિબળ અને diagnosis માટે deffer કરવા પ્રોત્સાહિત કરવું.
Function :
Food માંથી iron cousunption માટે promote કરવું.
Iron and folic and consueaption માટે promate કરવું.
Reguirement :
I pregnat woman
I big tablet per day for 10 days
Each tablet coulaiu
60 mg / 100 mg of elamental iron
500mg folic acid
Pre school chidren (ics)
I, નાની 20 mg iron & 100 mg folic acid for 100 days every year.
Unit 5 update knowledge
વ્યક્તિગત વિકાસ માટે સતત અભ્યાસ.
Cancept
સતત અભ્યાસ એ વ્યક્તિગત વિકાસ માટે કરવામાં આવતી પ્રક્રિયા છે. તે ઔપચારિક કે અને ઓપચાજ્ઞક પણ હોઈ શકે. આ બંને અગત્યના છે. હાલના ગ્રુપમાં અને સતત બદલાવતા પરિબળો અને વિજ્ઞાનનો આટલો બહોળો વિકાસના અનુ સંશોધન નર્સિંગ મા પણ આ જ પ્રકારનો ફેરફાર જરૂરી છે. દિવસે દિવસે નર્સિંગની પ્રચાસ ફેરફાર જોવા મળે છે. એ હેતુથી વ્યક્તિગત અને સતત અભ્યાસમાં રહેવું ખૂબ જ જરૂરી બને છે.
કોઈ ચોક્કસ દિશામાં મુવમેન્ટ થાય તેને ટેન્ડર કહેવાય છે. નર્સિંગમાં પણ આવા પ્રકારના ટ્રેડર્સ દરેક એરિયા માં જોવા મળે છે. કારણ કે નર્સિંગ સમાજની જરૂરિયાતોને પહોંચી વળવા તથા સમાજ સ્વીકારે તેવા તમામ બદલાવને પહોંચી વળવા સતત અભ્યાસમાં રહેવું જરૂરી બને છે. કોમ્યુનિટી અને આંતરરાષ્ટ્રીય સેન્ટર વધારવાના કારણે તથા બીજા દેશોની જરૂરિયાતને સોલંકી બનવા માટે આપણા દેશમાં પણ ટ્રેનસ આગળ વધવું જરૂરી બને છે.
આ પ્રકારના કાર્યક્રમની સતત નવું નવું જ્ઞાન મળે છે. અને સમાજમાં એક આવું સ્થાન મેળવવામાં સફળતા મળે છે. દેશના સારી રીતે વિકાસ કરતા થતા અન્ય દેશમાં આપણા દેશનું સ્થાન ગૌરવનું કરવામાં ઘણી મદદ મળે છે.
વ્યક્તિગત વિકાસ માટે સતત અભ્યાસનો કાર્યક્રમ એવા સમયે રાખવો જોઈએ કે જે સમયે કામનું ભારત ઓછું હોય તથા પૂરતા સ્ટાફ ની હાજરી હોય.
Narsing edevation હેતુઓ :
દરેક પ્રકારના સ્તરે education આપવું જોઈએ. જેમાં બેસિક અભ્યાસ કમમાં વધુ ધ્યાન આપવું જોઈએ. દા.તા genaral nursing, diploma nursing અને એ એન એમ
બધી જ નર્સિંગ સ્કૂલ જે મેડિકલ કોલેજ સાથે જોડાયેલ હોય તેને બીએસસી નર્સિંગ કોલેજમાં અપડેટ કરવી.
બધી જ એ એન એમ સ્કૂલ મોટી હોસ્પિટલ અથવા પ્રાઇવેટ હોસ્પિટલ સાથે જોડાયેલી હોવી જોઈએ.
નર્સિંગ સ્ટુડન્ટના સિલેક્શન ની સત્તામાં નર્સિંગ પર્સન ભાગીદારી હોવી જોઈએ.
એટીટ્યુડ સ્ટેટ લીધા બાદ જ સ્ટુડન્ટ સિલેક્શન હોવું જોઈએ.
દરેક નર્સિંગ પ્રોફેસર તથા નર્સિંગ સ્ટાફ સતત અભ્યાસ મળતો રહે તેવો આયોજન કરવું જોઈએ.
શાળાનું તમામ સંચાલન માટે ઇન્ડિયન નર્સિંગ સેન્ટરની તમામ ભલામણો માન્ય રાખવી જોઈએ.
હાલમાં આપણે ત્યાં બેઝિક અભ્યાસ ક્રમમાં ચાર વર્ષ માટે બેઝિક બીએસસી નર્સિંગમાં સાડા ત્રણ વર્ષ માટે ગ્રીનલ નર્સિંગ તથા બે વર્ષ માટે એન એમ કોર્સ ચાલે છે. આપણા દેશની વસ્તીમાં મોટાભાગની ગાયત્રી વસ્તી હોય હાલમાં General nsg અને બીએસસી nsg જે સ્ટુડન્ટ છે. તેના કરતાં એ એન એમ ના સ્ટુડન્ટ ઓછા બહાર પડે છે. તેમાં બદલવાની ખાસ આવ શક્યતા છે. ગેનેરલ nsg બાદ બીએસસી એનએસજી અને એનસીએસ એન સી જી તથા પીએચડી સુધીના સ્કોપે રહેલા છે.
વ્યક્તિગત વિકાસ માટે સતત અભ્યાસમાં નીચે મુજબ કાર્યક્રમ હાથ ધરવા જોઈએ.
1.in service program
2.work shop
3.seminar
4.refrosher program
5.conference
6.self study program
7.circular
8.hand out
9.meeting
10.journals
11.media & channel દ્વારા.
Hand cust:
તે હાથેથી બનાવેલી બનાવટ છે. જેમાં કોઈપણ વસ્તુ Related to presentation અથવા health education તેમાં લખેલું હોય છે.
જે વસ્તુ હાથથી બનાવવામાં આવેલી હોય છે. જેની અંદર અમુક મહત્વના પોઈન્ટ ટુ પણ લખેલા હોય છે
Meeting:
આ એક પ્લેટફોર્મ છે. જ્યાં આપણે આપણા પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે હેલ્થ મેમ્બર ની સહાય લઈએ છીએ.
મીટીંગ દ્વારા અલગ-અલગ હેલ્થ વર્કર અલગ અલગ તકલીફ જાણી શકાય.
હેલ્થ વર્કરને મહિનાના અંતે રેકોર્ડ આપવાની તક મળે છે.
મીટીંગ એ નવી ટેકનોલોજી દ્વારા નવા રૂલ માટે જરૂરી છે.
મહિનામાં બે મિટિંગનું આયોજન કરવું.
હંમેશા અલગ અલગ જગ્યાએ અલગ અલગ ગ્રુપ માટે મીટીંગ નું આયોજન કરવું. જેમાં કે મહિલા સ્વાર્થ સંઘ
કોઈપણ લીગલ ઇસ્યુ બન્યા હોય તો તેના વિશે માહિતી તથા જાણકારી માટેનું એજ્યુકેશન કરવું જોઈએ. તે માટે સભ્યોને તેમના પ્રોબ્લેમ તેમજ કોઈપણ પ્રકારના ઈસયું વિશે જાણકારી આપવા ઉત્સાહિત કરવા.
હેલ્થ વર્કરને આ મિટિંગમાં આયોજન હોવાથી મીટીંગ મા ડિસકસર્સ થવા યોગ્ય મુદ્દાઓની તૈયારી કરવી.
મિટિંગ માટે જગ્યા તારીખ અને સમય યોજવો.
પંચાયતના સભ્યોની સલાહ લેવી જેમ કે પીવાના પાણી ચા વગેરે…
મિટિંગની શરૂઆત પહેલા છેલ્લી મીટીંગ ના માટે લેવામાં આવેલા પગલાં અને કેટલાક પ્રોબ્લેમ નું સોલ્યુશન આપ્યું હતું તેનું ધ્યાન રાખવું.
મીટીંગ રજીસ્ટર સારી અને સરખી રીતે યોજવું.
રજીસ્ટરમાં સૌથી મોટું ડિસ્પેન્સ ચોકી રીતે રજીસ્ટર નોંધવું. એ બાબતની જાણકારી સૌને હોવી જોઈએ. કે તેના દ્વારા યવ્યુઝ આપી શકાય. અને સૌએ તેમને સાંભળવું તેમજ ફરજ છે.
બધા ઈસુને છેલ્લે એક વાર સરખી રીતે યાદ કરવા.
મિટિંગમાં આવતા બધા સભ્યોને આભાર વિધિ કરવી. અને બધી જ મિટિંગમાં હેલ્થ વર્કરને ઇનવાઈ કરવા.
Journals :
આ એક પ્રકારનું પ્રિન્ટેડ મીટીંગ હોય છે. જેનો ગોલ એવો હોય છે કે લોકો તેની વાચી શકે છે. જે રીયલ ઇન્ફર્મેશન છે.
થોડી ઓછી ખર્ચાળ ઉપરાત ફેમિલી અને કોમ્યુનિટીમાં શેર કરી શકાય તેવું હોય.
ટાઈમ ટુ ટાઈમ ન્યુ કોન્સેપ બહાર પડે છે. હેલ્થ નર્સિંગ.
મેથડ ઓફ સેફ ડેવલપમેન્ટ
- intruducation
હડમિનિસ્ટ્રાતુન
હેલ્થ વર્કરને એમના આદિમિનીતોરાશન જે એમને કેમ કરવામાં મદદરૂપ થાઇ છે. વિશે ખબર હોવી જોઈએ. હેલ્થ વોર્કેર એ પણ ખબર હોવી જોઈએ. કે જુદા જુદા કર્યો કરવામાં જુદું જુદી રીતે કે ઉપયોગ કરવામાં કોઈ ગુઇડેશન આપી શકે તેમ છે.
Supervisian :
હેલ્થ વર્કરને ખબર હોવી જોઈએ. કે એમના સુપર વિઝન કોણ છે અને એ કંઈ પ્રકારનું કાર્ય આપવાના છે.
Co worker.
આમાં હેલ્થ વર્કરને ખબર હોવી જોઈએ કે એમની જોડે કોણ કોણ કામ કરવા ના છે. અને એ બધા વિશે પૂરી જાણ હોવી જોઈએ.
Specifie:
Job description
બીજા co વર્કરની જોડે ક્યાં ક્યાં કાર્ય કરવાના છે. એના વિશે હેલ્થ વર્કરને ખબર હોવી જોઈએ.
Job selting:
હેલ્થ વર્કરને કઈ જગ્યાએ કોની જોડે કઈ રીતે પોતાની જવાબદારીઓ નિભાવવાની છે એ ખબર હોવી જોઈએ.
Lagal responsiblitiy
અત્યારે કોમ્યુનિટી આના વિશે વધારે માહિતી ગાર થઈ છે. Area પ્રમાણે એનીlagal responsibility વિશે જાગૃત હોવા જોઈએ
Rewards:
પ્રશંસા અને ઇનામ આ બંને કાર્યકર્તાના પર્ફોમન્સ ને વધારવાના લોસ છે. હેલ્થ વર્કરને ઇનામ પ્રમોશન વિશે ખબર હોવી જોઈએ. જે એના કામને એમ પ્રો કરવામાં Factor તરીકે કામ કરે છે.
Personal information
હેલ્થ વર્કરને પોતાની જવાબદારી વિશે ખબર હોવી જોઈએ.
તેને ખબર હોવી જોઈએ કે કઈ જગ્યાએથી સેલેરી મળવાની છે.
એને પોતે લીધેલ રજાઓ અને બીજા કો વર્કની રજાઓ વિશે માહિતી હોવી જોઈએ.
અને પ્રમોશનની તકો વિશે ખબર હોવી જોઈએ.
બધા ક્ષેત્રોમાં એની શું જવાબદારી છે તેના વિશે ખબર હોવી જોઈએ.
પેલું વસ્તુઓ વિશે જો એક હેલ્થ વર્કર તરીકે તમને ખબર હોય તો તમે તમારો સ્વ વિકાસ સારી રીતે કરી શકો સો.
Interaction with community:
કોમ્યુનિટી સાથે ઇન્ટ્રેક્શન વાતચીત સારુ હેલ્થ એજ્યુકેશન આપવા માટે ખૂબ જ અગત્યનું છે.
કોમ્યુનિટી ની નીટ જાણવા માટે વારંવાર કોમ્યુનિટી જોડે વાતચીત કરવી જરૂરી છે.
હેલ્થ વર્કરને લગતી મીટીંગ એટેન્ડ કરવા માટે કોમ્યુનિટી લોકોને પ્રેરિત કરવું.
વાતચીત કરવાથી તમને ખબર પડે છે કે કોમ્યુનિટી લોકો રોગ અને તેને સારવાર પ્રણાલી વિશે શું માને છે.
આવું કરવાથી લોકોમાં તમામ પ્રવૃત્તિ વિશ્વાસ જાગશે જે સમાજ કામ કરવા માટે મહત્વનું છે.
હેલ્થ એજ્યુકેશન વાતચીત કરવાનું એક માધ્યમ છે. આપણે સમાજના લોકોને આપીએ છીએ.
આના સિવાય ઘણી બધી મેથડ છે. રુલ પ્લે ડ્રામા વગેરેથી પણ હેલ્થ એજ્યુકેશન આપી શકાય.
રેડિયો ઉપર આરોગ્ય અને લગતા પ્રોગ્રામ આવતા હોય ત્યારે લોકોને સમજાવવું.
નું પેપર કે વાર્તાઓ વાંચીને પણ આપણે લોકોને હેલ્થ એજ્યુકેશન આપી શકીએ.
મોટી કોમ્યુનિટી હોય તો એને નાના ગ્રુપમાં વહેંચી પણ હેલ્થ એજ્યુકેશનમાંથી આપી શકાય.
હેલ્થ એજ્યુકેશન ત્યાંના લોકોને સમજાય એ ભાષામાં આપવું જોઈએ. જે થી એ સરતાથી સમજી શકે.
જે કોઈ ટોપિક સમજાવતા હોય એ એકદમ સરળ અને સમજાય તેવી રીતે પ્ર સ્તુત કરવો.
લોકોને રૂપી હેલ્પ એજ્યુકેશન સત્ય વધવી જોઈએ.
Improving writing skill
સારુ લખાણ લખવા માટે બે વસ્તુઓ જવાબદાર છે.
1.interest રુચિ
2.hand work પરિશ્ર
નીચે જણાવ્યા પ્રમાણેની લિપ્સ યાદ રાખો.
ગ્રામર ઉપર જોરદાર પક્કડ હોવી જોઈએ.
દરેક વાક્ય સારી રીતે ગોઠવેલો હોવા જોઈએ. તેથી વાચક અને સહેલાઈથી વાંચી શકે.
બધા રેકોર્ડ બરાબર ગોઠવવા.
હેલ્થ એજ્યુકેશન માટે ચાર્ટ અને પોસ્ટર બનાવવા.
સારું લખવા માટે ઘણી બધી બુક્સ અને મટીરીયલ વાંચવું. હંમેશા નોવેલ કે ન્યુ પેપર વાંચતા રેવું.
લખવું એ એક કૌશલ્ય છે. એટલે જ્યારે લખતા હોય ત્યારે એન્જોય કરો.
તમે જે લખ્યું છે તે સામે વાળાને કન્ફ્યુઝ કરે એવું નથી. એની ખાતરી કરો.
સમાન નથી કે પર્યાય યુઝ કરતા હોય ત્યારે ખાસ કાળજી રાખો.
તમે જે શબ્દ લખવા માંગો છો તેના વિશે શંકા પોચ તો ડિકશ્યુઆરી મા જોઈ લેવું.
તમારી વોકેબૂટરી શબ્દભ ડર વિશાળ રાખવો એ તમને સારું લખવામાં હંમેશા મદદ કરશે.
દરરોજ લખવાનું રાખો. એ નહીં તમારી લખવાની સ્કિલ વધે.
Improving speacking abitity in lacal language
Play and dramma
રોલ પ્લેયર અને ડ્રામા માં ભાગ લેવો અને ત્યાંના લોકલ લેંગ્વેજમાં બોલવાની ટ્રાય કરો. આનાથી તમને જાહેર જગ્યાએ ભાષામાં બોલવાની આવડત આવશે.
Story telling
આ પણ બોલવાના કૌશલ્યને વધારવાનો એક રસ્તો છે.વાર્તા બોલવાથી થયેલ ઘટના ક્રમબદ્ધ રીતે યાદ રાખવામાં સરળતા રહે છે.આ રીતે સ્પીકિંગ સ્કિલ માટે મહત્વનું છે.
Heath education
કોઈપણ હેલ્થ એજ્યુકેશન ત્યારે જ અસરકારક નીવડે છે.જ્યારે ત્યાંથી લોકલ ભાષામાં આપવામાં આવે અને એ વ્યક્તિ લોકલ ભાષામાં વાતચીત કરી શકે. આ બોલવાની સ્કિલને impro પ્રૂવ કરે અને લોકલ ભાષા યુઝ કરવામાં કૉંટીડેન્સ વધારે છે.
Group discussion
આ પણ એક મહત્વની પદ્ધતિ છે. તેમાંથી બોલવાની સ્ટીલ વધે આ દરમિયાન હેલ્થ વર્કરને જે લોકોએ ભાષા સારી રીતે બોલે છે એને લોપની મુવમેન્ટ જોઈ શકે છે.
Mitting
મીટીંગ એવી જગ્યા છે જ્યાં લોકો પોતાના વિચાર મૂકી શકે અને બીજા લોકો કઈ રીતે બાંધ લે છે એ પણ જોવાની તક મેળવી શકે છે.
Porticipation
કોમ્યુનિટીમાં યોજાતા વિવિધ પ્રોગ્રામમાં ભાગ લો જેથી લોકલ ભાષા કરી શકો.
*ઇંગલિશ બોલવાની સ્કિલ ઇમ્પ્રુવ કરવા માટે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી
જે લોકો ઇંગ્લિશ સારી રીતે બોલે છે.એમના મોઉથ મૂવમેન્ટ ને અબઝર્વે કરો.
ઇંગલિશ મ્યુઝિક સાંભળો.
ડિકશનરી ( શબ્દકોશ)યુઝ કરો.
તમારા ફ્રેન્ડસ ને કહો કે તમારી સાથે ઇંગ્લિશમાં વાત કરે.
ઓપરેટિંગ સિસ્ટમ ને ઇંગ્લિશ મા રાખો.
એવા શબ્દો નું લિસ્ટ બનાવો જેનો ઉપયોગ આવનાર થતો હોય અને તેમ તેમને બોલવામાં તકલીફ થતી હોય તો તમારા મિત્રને કહો કે એ શબ્દ તમારા માટે બોલીને બતાવે.
દરરોજ 15-20 માટેથી ઇંગલિશ વાંચો.
ઇંગલિશ થી ઇંગ્લિશ ડિકટીનારી વાપરો.
વાંચવા જતા ભૂલ થતી હોય તોં એના ઉટી કરો
પોતાની વોઇસ રેકોર્ડ કરો. અને પ્રોહુંકસિએશન મા ક્યાં ભૂલ થાઈ છે એ જુઓ.
ઘરની અને ઓફિસ ની વસ્તુ ઓં પર લેબલ કરો.
ઇંગ્લિશ ન્યૂપેપર વાંચો.
એક જ દિવસમાં ણ આવડી જાય એટલે ધીરજ રાખવી.
ઇંગ્લિશ નોવાસચેનલ પર નાઇસ જુઓ જેમાં કે સ્ટાર વર્લ્ડ.
ઇંગ્લિશ કોઈ ફરમોસ કવિતા કે સ્પીચ યાદ કરો.
Scope of self development
Carrier opertunity : તક ઓપોર્યુનીટી
Nurses ને પોતાની કરિયર વિકસાવવા માટે છેલ્લા 50 વર્ષમાં ઘણા મોટા ફેરફારો આવેલા છે. મેડિકલ અને સર્જરી ના ક્ષેત્રે વિકાસ થવાના કારણે ઘણી બધી તકો આ વર્ષ દરમિયાન ઊભી થયેલી છે. પહેલા જમાનામાં નર્સિંગ જ્ઞાન સાથે જીવ અને નિવૃત્ત થતી હતી. આજે પરિસ્થિતિ કોઈ જુદી છે. આજે નર્સ માટે મેડિકલ ની માફક જ અલગ અલગ બ્રાન્ચ છે. જે પોતાની પસંદગીની બ્રાન્ચમાં કામ કરી શકે છે. સરકારી નોકરી સાથે સાથે પ્રાઇવેટ સેક્ટર અને વિશ્વમાં પણ એટલી જ પોતાની જરૂરિયાત જ ઊભી કરવા મા કામયાબ બની છે. સ્ત્રી અને પુરુષ નર્સ બંને સમાન બન્યા છે.
નર્સિંગ સર્વિસ ને અસર કરતા કેટલાક પરિબળો છે જેવા કે…
Nursing professional મા થયેલા ઇન્ટર્વેશન France
સમાજની આરોગ્ય ની જરૂરિયાત.
આર્થિક સ્થિતિમાં સુધારો.
મેડિસિન નો નવો વિકાસ.
સ્પેશિયાલિટી ની જરૂરિયાત.
નવું જ્ઞાન અને procedure
વિદેશમાં કામ કરાવવાની તકો.
નર્સિંગ એજ્યુકેશનમાં ચેન્જ.
ઔદ્યોગિકરણમાં ઝડપી વિકાસ.
હેલ્થ પ્રોગ્રામમાં સરકારનો ટેકો અને રસ.
પ્રાઇવેટ નર્સિંગ હોમમાં વધારો.
મિલોટેય નર્સિંગ.
સમાજમાં બદલાતું સ્ત્રીનું સ્થાન
આમ ઉપરાંત ઠક્કર નર્સિંગ સેવામાં ઉપરોક્ત સુધારો વધારો અને તકોનો ફેલાવવા જોવા મળે છે.
Hospital nursing services
બધા જ પ્રકારના ક્ષેત્રો કરતા હોસ્પિટલ એ નર્સિંગ સેવાઓ માટે વિશાળ ક્ષેત્ર છે. હોસ્પિટલ માત્ર બીમાર વ્યક્તિઓને સારવાર આપતી નથી. પરંતુ એ હેતુ એવું હેલ્થ સેન્ટર છે કે દર્દીને વ્યક્તિને કોમ્પ્રેસર નર્સિંગ કેર અને હેલ્થ રિલેટેડ સેવો પૂરી પાડવામાં આવે છે. આમાં દર્દી સાહેબ એક માનસિક સામાજિક આધ્યાત્મિક અને આર્થિક સેવાઓ પણ પૂરી પાડવામાં આવે છે. સાથે સાથે પૂર્ણ વર્તનમાં તમામ પ્રત્યયો કરવામાં આવ્યા છે હોસ્પિટલ એ અભ્યાસ માટેનું ઉત્તમ સ્થળ છે. કે જ્યાં ડોક્ટર નર્સ તથા મેડિકલ તમામ સેફ ને જ્ઞાન પાડવામાં આવે છે. નર્સિંગ શેત્રફળ તો હોસ્પિટલ પૂરતું મર્યાદિત્ય રહેતો કોમ્યુનિટી તથા તચેન્ગ ક્ષેત્રમાં પણ આગળ વધી શકે છે.
Nursing shool:
Nursing lator (gnm bss nursing )
Phn cdiploma in phn public health nursing
Principle narsing office વર્ગ-૨ (bsc અથવા msc nursing )
College of nursing :
Junior lecturer
Sinior lecturer
Assistant profecer
Hod (head of department)
Nursing supretendnt /principal
Assistent director of nursing in communty
રાજ્ય કક્ષાઓ
Assiltent nursing director in medical and health
હોસ્પિટલમાં
Staff nurse
Head nurse
Home sister
Dipartment supervisior
Depayt nursing supritedent
Nursing director
Nursing dupritendent
કોમ્યુનિટીમાં
Phno જિલ્લા પંચાયતમાં પબ્લિક હેલ્થ નર્સિંગ ઓફિસ
Phnc બ્લોકમાં
Fhs
Fhw
કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ
અને અગાઉ પબ્લિક હેલ્થ નર્સિંગ કહેવામાં આવતું હતું. ભારતના મોટાભાગની વસ્તી ગામડામાં હોવાથી આ સેવાઓનું ઘણું જ મહત્વ આપવામાં આવે છે. આમાં લોકોના આરોગ્યને પહોંચી વળતા માટે ખૂબ જ ઓછો છે સાધનો વડે સેવાઓ પૂરી પાડવામાં આવતી હતી. પરંતુ પોર કમિટીની ભલામણ પછી ખૂબ જ સુધારા વધારા જોવા મળેલ છે. અને હાલ આ સેવાઓ સદન બનાવવા સરકાર પુરા પ્રયત્ન કરી રહે છે.
P. H. C
પીએચસી પર તથા નર્સિંગ સ્ટાફ અને અન્ય જરૂરી મેરા મેડિકલ સ્ટાફ તમામ પ્રકારની સેવાઓ આપે છે. આ જગ્યા પર નર્સ એ નર્સ તરીકે જ નહીં પરંતુ એક સારા એડ મિનિસ્ટર ફેર અને Counseder તરીકે ભૂમિકા ભજવે છે. અને તેને કોણે આવડે તો વિકસે છે. ના ક્ષેત્રોમાં આવતી ડાયનોની તાલી સ્ટુડન્ટ ને તાલીમ તથા જુનિયર તાલીમ આપવાનું કામ પણ પોતે જ કરે છે.
શેક્ષણિત ક્ષેત્રમાં
જેઓયે તાલીમ અને અભ્યાશમાં ક્ષેત્રમાં રસ હોય તેવા નર્સરી બેઝિક અભ્યાસ બાદ આગળ ભણવાનું ચાલુ રાખે છે. Phn bsc msc તથા અન્ય બ્રાન્ચ સ્પેશિયાલિટી મેળવીને આગળ ભણી શકે છે. આ ક્ષેત્ર માં તેઓની કળા અને કૌશલ્ય બંને બહાર આવે છે. ટીચિંગ લેઅર્નિંગ પ્રોસેસ તથા સંબંધો જાળવવાની સારી રીત પણ શીખી શકે છે. એક ઇન્સ્ટિ્યૂટ ટીચર સુપરવાઇઝર ગુઇડે કોમન્સિલર એડમિની સ્ટ્રેટર દિશા સૂચક અને સાયા અર્થમાં બની શકે છે.
Nursing in red cross
Profetional nurses red coross માં ઘણી રીતે prevtice કરી શકે છે. આપણે બે મુખ્ય સેવાઓ કે જેમાં.
બીમાર અને ધબાયેલા માણસોની સેવા
સામાન્ય માણસને સેવા અને શિક્ષણ પૂરું પાડવાનું કામ કરી શકે છે.
Indian red sociely સ્થાપના 1920 માં થઈ હતી. તેનું પણ મુખ્ય ધ્યેય ધવાયેલ માણસોની સારવાર કરવી તથા તાલીમ આપવી. જેમાં ફર્સ્ટ એડ તથા નર્સ ટટેન્ડન્ટ જેવી તાલીમ જેમાં આપે છે. જેમાંથી નર્સ હોસ્પિટલમાં સારી રીતે ભરત બચાવી શકે છે.
ઔદ્યોગિક ક્ષેત્રે :
આ ક્ષેત્રમાં હાલમાં ખૂબ જ વિકાસ થયેલ છે. કારણ કે મોટી મોટી કંપની અને ઔદ્યોગિક હુકમમાં નર્સને સારા વર્તન સાથે મળે છે. ફેક્ટરીમાં કામ કરતા દરેક કર્મચારીઓ તથા તેમની ફેમિલીને સેવાઓ પૂરી પાડવાના હેતુસ આ કાયદેસરનીયા નિમણૂક શક્ય બની છે. આમાં મુખ્યત્વે એકસિડેન્ટ લજૂરી અને હઝર્ડ માટે હોય છે. તો તેની ફેમિલીને ટોટલ સારા માટે નોકરીની તકો પણ આપવામાં આવે છે.
કેટલીક બીજા પ્રકારની નર્સ સર્વિસ મિતિફોરી નર્સરી સર્વિસ, સ્કૂલ હેલ્થ નર્સ સર્વિસ આવી બધી તકોમાં પોતાની મનપસંદ અને અનુકૂળ તકોની પસંદગી કરી શકે છે. કોઈપણ બ્રાન્ચમાં નોકરી મેળવવા પહેલા પસંદગી પ્રમાણેનું ફાઈલેટ પસંદ કર્યા બાદ સાચો નિર્ણય કરવો. જોઈએ આ ઉપરાંત તેઓની સાથે સાથે ઉચ્ચ અભ્યાસ માટે પણ વિચારવૂં જોઈએ. આ અંગેના માર્ગદર્શન માટે tnai (traind nusrse asosiation of india )નામના nurse ના journcd માં ઘણી બધી તકો માટે જાહેરાત આપવામાં આવે છે.
*નોકરીની પસંદગી અને તેની અરજી :
એક વખત તમારું પસંદગીનું નર્સિંગ ફાઈલ પસંદ કર્યા બાદ તે તેનો વિશેનું તમામ માહિતી એક જ કરવી જોઈએ. જેન્યુઅલ અને ન્યુ પેપરમાં આવતી જાહેરાત અને સંસ્થા માંથી પણ આ માહિતી મેળવી શકે છે.
નોકરી મેળવવા કે બદલાવવા આપણા પ્રોફેસરને સગતું વર્તન કરવું જોઈએ.
તમારા પ્રોફેશન સફળતા જ્ઞાન અને પ્રોફેશન આનો સર્વની ઈચ્છા પ્રબળ હોવી જોઈએ.
તમે જે સંસ્થામાં જ્ઞાન પ્રાપ્ત કરે છે તે સંસ્થાનું સ્થાન ગૌરવવતું રહે તેવા પ્રયત્ન કરવા જોઈએ.
જાહેરાત મુજબ એપ્લાય કરવા માંડતા હોય તેમાં અમુક બાબતો ખાસ જોવી જોઈએ.
કામનું સ્થળ
કામના કલાક
પ્રોમોશન ચાન્સ
પગાર ધોરણ
આગળ અભ્યાસ કરવાના ચાન્સ
તો તો મને બાળકોની ફેસીલીટી
અરજી કરવાની મેથોડ
એપ્લાય કરવાની ત્રણ મેથડ નીચે મુજબ છે.
1.latter of application
- નોકરી દાતા દ્વારા તૈયાર અરજી પત્રક
- વ્યક્તિગત મુલાકાત (personal interview) અરજી કરવા માટે યાદ રાખવાના અગત્યના મુદ્દાઓ : કઈ રીતે અરજી કરવી છે તેને આધારે cirocular પર હોય છે. ફોર્મ હોય તો દરેક ખાલી જગ્યાઓ બરાબર સારા અક્ષરે અને કેપિટલ અક્ષરે લખવા. જો ફોર્મ ના હોય તો કોરા કાગળમાં અરજી કરવી. હસ્તે અરજી કરવાની હોય તો જાને જ લખવી. સીધી ભરતી કે ડાયરેક્ટ ઇન્ટરવ્યૂ કે કોપિનિન્ટરવ્યૂ દ્વારા હોય તો તમામ કાગળ સાથે જ રાખવા. અરજી કરતી વખતે વાક્યરચના વ્યવસ્થિત કરવી. ચારે બાજુ 1 થી 1.5 in માર્જિન રાખવી. અને સારી ક્વોલીટી નો કાગળ રાખોવો. તમારી માહિતી ટૂંકી અને સંપૂર્ણ થયા સાચા સ્પેલિંગમાં લખવી. દરેક મુદ્દાઓ જે રીતે માગેલ હોય તે રીતે જ ક્રમ બંધ લખવો. જરૂર જણાય ત્યાં પેરેગ્રાફ પાડવો. અરજી કરના નું નામ સરનામું તારીખ હંમેશા પત્રના ઉપરના ભાગમાં જમણા ખુણામાં લખવા. અરજી જેને કરવાની હોય તે ઓફિસરને હોદો અને સરનામું પત્રની ડાબી બાજુ આપવા સરનામાની થોડી નીચે લખવું. જે સરનામે અરજી લખો છો તેની નીચે તમારા અવશ્ય લખોવો
જોઈએ. દા તા તરીકે એફ ડબલ્યુ એસ તરીકે નિમણૂક મેળવવા બાબત. ત્યારબાદ તેની નીચે અધિકારીને અરજી કરી હોય તેના હોદ્દાના અનુસાર લખાણ લખવું. દા તા રિસ્પેકટેડ સર કે વેલર. જો ફોટોગ્રાફ માગેલ હોય તો માગેલી સાઈઝ તાજે ત રનો ફોટો લગાવવો. માંગ્યા મુજબ તમામ વિગત સારા અક્ષર લખવી. નીચેના ભાગમાં આભાર દર્શક શબ્દોનો ઉપયોગ કરવો. દા તા આભાર સહ. છેલ્લે જમણી બાજુ યોગ્ય સંબોધન લખી અને સહી કરવી. દા ત આપની વિશ્વાસુ. અને છેલ્લામાં ડાબી બાજુ બિડાણ લખી જે કોઈ આગળ સાથે રાખેલ હોય તેને લિસ્ટ લખવૂં. દા ત
Lc ઝેરોક્ષ
Marksheet zerox
અનુભવનો પ્રમાણપત્ર
નર્સ ઇન્ટરવ્યૂ આપવા જ તાં પહેલા કંઈ બાબતોનો ધ્યાન રાખવો જોઈએ.
નર્સએ ઇન્ટરવ્યૂ આપવા જતા પહેલા દરેક ડોક્યુમેન્ટ ની ફાઈલ કે કવર સાથે રાખવા. અને તેના તમામ ઓરીજનલ ડોક્યુમેન્ટ રાખવા જોઈએ. નર્સ એ ઇન્ટરવ્યૂ આપવા જતા પહેલા કઈ જગ્યાએ છે તે સંસ્થાનું નામ અને સરનામ બરાબર જાણી લેવું જોઈએ.
અધિકારીના હોદ્દા વિશે જાણવું જોઈએ.
સમય કરતા હંમેશા અડધો કલાક પહેલા જવું જોઈએ.
પ્રોફેશનલ જ્ઞાન સામાન્ય જ્ઞાન તથા હાલની પરિસ્થિતિ અંગેનું જ્ઞાન હોવું જોઈએ.
ડ્રેસ વર્ક ઉપમા હંમેશા સિમ્પલ બનીને જવું.
એકદમ રેફક્સ રહેવું.
દૂરથી ગયા હોય તો ફ્રેશ થઈને પછી જવું.
સિમ્પલ હેર સ્ટાઇલ નેર પોલીસ વગર અને સ્પ્રાય કર્યા વગર સાદાયથી જવું.
જે ભાષામાં તમને ઇન્ટરવ્યૂ આપવાના હોય તે ભાષા પર તમારી પકડ હોવી જોઈએ.
ઇન્ટરવ્યૂમાં ગયા બાદ તમને કહેવામાં આવે કે ઇન્ટરવ્યૂ નો સમય બદલાયેલ છે તો ક્યારેક ગુસ્સો થવો નહીં.
અંદર બોલાવે ત્યારે દાખલ થતા પહેલા પરમિશન લેવી.
બેસવાનું ન કહેવામાં આવે ત્યાં સુધી ઉભા જ રહેવું. બેસવાનું કહે ત્યારે થેન્ક્સ કહીને બેસવું.
જે પ્રશ્ન પૂછવામાં આવે તે પ્રશ્નને સચોટ જવાબ આપો. વધું જવાબ આપવા નહીં. કે વધુ સ્માર્ટ થવાનો પ્રયત્ન કરવો નહીં.
ન સમજાય તો પ્રશ્નના એક્સેપ્ટ કહી કરીને બોલવા માટે કહેવું.
ઇન્ટરવ્યૂ આપતી વખતે કોઈપણ જાતની ઓળખાણ કાઢી નહીં.
દરેક પ્રશ્નોના જવાબ ટૂંકા અને ક્લિયર આપવા.
વચ્ચે વચ્ચે મોટાઈ બતાવવાનો પ્રયત્ન શરૂ કરવો નહીં. કોઈનું ખરાબ ન કહેવું કે નીંદા ન કરવી.
જ્યારે અધિકારીઓની પ્રશ્નાવલી પૂરી થયા પછી તમે પોસ્ટ અંગેના પ્રશ્નો પૂછી શકો છો.
ઇન્ટરવ્યૂ પૂરું થયા બાદ જવાનું કહેવામાં આવે ત્યારે થેન્ક્સ કહી બહાર નીકળવું.
ક્યારે પણ મોગણી કરવી નહીં પરંતુ તમે પોસ્ટ માટે લાયકાત ધરાવો છો તેવું સાબિત કરવું .
Public relation:
Public relation એ admistration સેવાઓને કોમ્યુનિટી લેવલ પર આપવાનું મહત્વ પાછું છે. સારો public relation થી સારી public health nirsing સેવાઓ આપી શકાય છે.
Definition:
વ્યક્તિ સાથે organization અને કોઈપણ groups નો વ્યક્તિઓ વચ્ચેની સમજણને વધારવા માટે પ્લાનિંગ કરી વિકસાવેલો પ્લાન જેને હેતુ સારી relation કહેવામાં આવે છે.
Objectives of the public radation:
હેલ્થ સર્વિસ ની સંખ્યા અને તેના પ્રકારો વિશે પબ્લિકને જાણકારી આપવી.
હેલ્થ ની જાણકારી માટે લોકોને પ્રોસેસ વિશે જાણકારી આપવી.
હેલ્થ કેર મેમ્બરને હેલ્થને જાળવવા માટેનું અને તેના કાર્ય ની જાણ કરવા માટે.
સારા સંબંધો માટે હેલ્થ વર્કરની ભૂમિકા :
હેલ્થ વર્કરને તેની ફિલોસોફી હેતુનો વાક્ય સૂચવે અને પોલિસી વિશેની જાણકારી હોવી જોઈએ.
એક સારા હેલ્થ વર્કરની ખાસિયત એ છે કે જે લોકો સાથે વાર્તાલાહીમાં પોતાની વિશેષતા બનાવી શકે.
હેલ્થ વર્કર લોકોના શ્વાસ અને તેની જરૂરિયાત પ્રમાણે લોકોને સાધન સામગ્રી પૂરી પાડવી જોઈએ.
હેલ્થ વર્કર લોકોની જરૂરિયાત પ્રમાણે તેને સર્વિસ આપવા માટે તત્યર રહેવું જોઈએ.
હેલ્થ વોર્કેર વિચાર સરણી તેના કર્યો સાથે મળવી હોવી જોઈએ.
Health worker લોકો સાથે કેવી રીતે વાત ચિત્ત કરી શકે?
- પોતાની રીતે વાતચીત :
પર્સનલ કૉમ્યૂનિકેશન આયોજન વિના અને સ્થાપ્ય સારવાર લેનાર સાથે.
- પ્રીન્ટડ કૉમ્યૂનિકેશન :
સીધા પત્ર,મગઝીને, બુક્સ અરજીઓ કાગડો વગેરે દ્વારા.
3 .વિસુઅલ કૉમ્યૂનિકેશન :
ફાટોગ્રાફ અને ચલ ચિત્રો દ્વારા.
4.સોશિઓફિડ કૉમ્યૂનિકેશન :
મહત્વના કાર્યક્રમો, એક્સહિબીશન કંપકોન્ફેરેમે વગેરે દ્વારા.
Contionuing education સતત ચાલુ શિક્ષણ
Definition :
સતત ચાલતુ શિક્ષણ એટલે હેલ્થ વર્કર દ્વારા થતાં અનુભવ જેના દ્વારા એની તાલીમમાં એને મદદ રહે કે જેનાથી તેના પર્ફોમન્સમાં એક વધુ જ્ઞાન નો ઉપયોગ કરી શકે તેમજ એની જવાબદારી સારી રીતે નિભાવી શકે.
કૉમ્યૂનિટી ની જરૂરિયાત જાણી શકે અને તેમના હેલ્થ ની જાણકારી માટે મારું આયોજન કરી શકે છે.
જરૂરિયાત (need)
એડમિનિસ્ટ્રેશન જરૂરિયાત માટે હેલ્થ વોર્કેર એ બાબતને અને એ માટે જવાબદારી વ્યક્તિને સમજી શકે અને કૉમ્યૂનિટી લોકોને બધી જ મદદ પુરી પાડવા માટે વધવના પણ પ્રત્નો કરી શકે તેના માટે.
લોકોની જરૂરિયાત પ્રમાણે લોકોને મદદ કરી શકે તેને માટે.
હેલ્થ વોર્કેર વિકાસ થાય અને તેની પાસે જ્ઞાન અને ચોક્સ પ્રકારની જાણકારી હોય તેના માટે.
ભવિષ્ય ના કાયદા માટે
ભવિષ્ય ના બદલાવ માટે વિસ્તાર કેબલ માટે તત્યર રહેવા માટે.
નવી નવી સ્કિલ નૂ આ યોજના કરી શકે અને નવી નવી ટકનોલોજી ઉપયોગ કરી શકે તેના માટે.
તેમના પ્રાયોગિક કર્યા માટે નવી નવી યોજનાનું આરોગ્ય કરી શકે તેના માટે.
પરિણામ :
કૉમ્યૂનિકેશન ને કગતું તાન મળે.
ફ્લેક્સઇબલશન વધે.
સારી રીતે ગ્રૂપ તસ્કથી મળતો રેસ્પ્રોઉસે
પોતાની જાતે થયું લરેવેલ
લહેલાથી થતી તૈય્યારી ઓં અને ભણતર માટેનું આયોજનની માહિતી મળે.
સ્તોત્ર મુજબ કાર્ય કરી શકે.
આત્મવિશ્વાસ વધે રમૂજવાત માટેની સમજણ મળે.
જીવવા માટેનો રસ વધે.
જાણવા માટેની તપસ્યા વધે.
સાહસ માટેનો પ્રેમ વધે.
અજાણી નીડ ને શોધવાની ઈચ્છા વધે.
પોતાના વિકાસ માટેની તમન્ના અને બીજાને વિકાસ માટે કંઈક કરવા માટેની તમન્ના થાય.
Cliniral teaching
ક્લિનિકલ ટીચિંગ એ હોસ્પિટલના વર્લ્ડમાં વિદ્યાર્થીઓના શિક્ષણનો એક ભાગ છે. ક્લિનિકલ ટીચિંગ નો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને સારી નર્સ ઉપરાંત જ્ઞાનના નિપુણતા કેળવવા માટેનું છે. વિદ્યાર્થીને તેના કોઈપણ મૂંઝવણ કે મુશ્કેલી હોય તો તે વોર્ડ ઇન ચાર્જ તેમને સમજાવે છે.જેથી વિદ્યાર્થીમાં ઉત્સાહ આવે.
ક્લિનિયલ શિક્ષણ સર્વે દર્દીઓ સાથે બોર્ડ પર અથવા અલગ રૂમમાં જ્યોતિ શકાય છે બ્લેક બોર્ડ અને ચાલક ડિફરન્સ બુક પણ હોવી જોઈએ તે વિદ્યાર્થીઓને ફરજ દરમિયાન પ્રશ્નોના ઉત્તર મેળવવામાં મદદ કરી શકે.
Supervision
સુપર વિઝન એ સંચાલનનું એક મહત્વનું કામ કરે છે હકીકતમાં સુપર વિઝન ટીચિંગ લેઅર્મિંગ પ્રક્રિયાનો એક ભાગ છે અગાઉના દિવસોમાં સુપર વિઝન કરવા પાછળનું કારણ કોઈ ભૂલ કે ઉણપ હોય તો તે દૂર કરવાનું હતું. આમાં વ્યક્તિગત વિકાસ કરવાનો કોઈ હેતુ ન હતો સુપરવિઝન રાખવાથી સંસ્થાનું કામ સંસ્થાને યોજનાઓ અને કાર્ય ક્રમ પ્રમાણે સારું સુપરવિઝન દરેક નર્સના વ્યક્તિની સંભાળ લેશે તે પ્રયત્નોને અને સ્વાવલંબન પ્રોત્સાહન આપે છે અને બંને જળવાઈ તે માટે મદદ કરે છે સુપર વિઝન વ્યક્તિની સિદ્ધિ કરવા તેની ભૂલો પર વધુ ધ્યાન આપે છે ભૂલોને યુક્તિ પૂર્વક સુધારા છે અને જરૂર પડે તો કાર્ય સિદ્ધ કરવા કર્મચારીને માર્ગદર્શન પણ અપાય છે.
સારો સુપર વિઝન ભૌતિક માનસિક અને સામાજિક વાતાવરણ ઊભું કરે છે જેમાં કર્મચારી પોતાની શ્રેષ્ઠ શક્તિએ કામ કરવા મુક્ત હોય છે.
સારું સુપર વિઝન કર્મચારીને અસરકારકતા ઉભી કરવા સખત મહેનત માટે પ્રોત્સાહન આપે છે અને હેતુઓ અને કાર્યો સિદ્ધ કરવા માં સ્વાવલંબી બને છે બહાદુરી જળવાઈ રહેવા માટે સરળતા હોવાનું સુપરવિઝનનો એક નિયમ છે.
સારું સુપર વિઝન 1. ઉપરીઓને અને તેની હાથ નીચેના કર્મચારીઓ.2. કર્મચારીઓ વચ્ચે 3. સંસ્થાના સભ્યો અને સામાન્ય જનતા વચ્ચે મોટા સંબંધો ઉભા કરે છે.
સારુ સુપર વિઝન ઉત્પાદન લક્ષી કરતા કર્મચારી હોય છે તે કાર્યલક્ષી કરતા વ્યક્તિ વધુ હોય છે.
સારુ સુપરવિઝન કર્મચારીને વ્યક્તિત્વ અને માન આપે છે.
સારા સુપરવિઝનમાં અપનાવતી પદ્ધતિ લોકશાહી પ્રકારની હોય છે ઉપરવિઝન પોતાની નેતાગીરી એવી રીતે પાર પાડે છે કે સુપર વિઝન અને તેની હાથ નીચેના કર્મચારી સાથે બેસીને કામનું આયોજન કરે છે.
સારો સુપર વિઝન કર્મચારી ના કામ પર આધારિત હોય છે.
સારો સુપર વિઝન પ્રયોગ સ્વનીદર્શન અને સ્વમૂલ્યાંકન માટે મુક્તતા આપે છે.
હેલ્થ વર્કરની સ્વ વિકાસની પ્રોસેસમાં આવતી નૈતિક સમસ્યા
1 .મોરલ્સ ( નૈતિકતા )
મોરલ છે એવી વસ્તુ છે જે આપણને આપણી વર્તણુક માં શું સારું છે અને શું ખરાબ છે એ શીખવે છે. અલગ અલગ ધાર્મિક માન્યતા અલગ જિંદગીની ફિલોસોફીને આકાર આપે છે જે અલગ ધર્મ માટે અલગ હોય છે આ માન્યતા વ્યક્તિની નૈતિકતા અલગ ધર્મના ગ્રુપની બનાવે છે હેલ્થ વર્કર આ નૈતિકતા પોતાના બાળપણમાં પોતાના કુટુંબ મિત્રો અને પાડોશી તથા સ્કૂલમાં શીખે છે.
જ્યારે હેલ્થ વર્કર એડયુલટ બને છે ત્યારે તે પોતાના વ્યક્તિગત નૈતિકતા બનાવે છે તેના દરરોજની વર્તુનક માર્ગદર્શન આપે છે જે ઘરના બીજા લોકો જોડે સંબંધ ધરાવે છે કે પાડોશી જોબના બીજા જોડે સંબંધ ધરાવે છે તે પોતાના બાળપણમાં શીખેલી નૈતિકતાને પ્રમાણે જિંદગી જીવશે.
2.values ( મૂલ્ય)
વેલ્યુ એક એવું સ્ટેટમેન્ટ છે જે હેલ્થ વર્કર પોતાની વાતાવરણ શબ્દ પ્રતિસાદ દ્વારા આપે છે હેલ્થ વર્કર દર્શાવે છે કે તે શું વિચારે છે જેના માટે તે દુઃખી થવા પણ તૈયાર છે દરેક વ્યક્તિની સારીત્રિય તેના વેલ્યુ ની પસંદગી આધારિત છે એક વ્યક્તિને કાર્ય કરવા માટે મદદ કરે છે વેલ્યુ નો જન્મ મોટાભાગે ધાર્મિક માન્યતા અને નૈતિકતા છે માન જોડે સંબંધ ધરાવે છે.
3.etiguette સભ્યતા
Etigutte એ નૈતિકતા સાથે ગાઢ સંબંધ ધરાવે છે. આનો અર્થ વર્તક ગુણક માં સાદુ વર્તન જેવી રીતે સામાજિક સભ્ય હોય છે તેવી રીતે હેલ્થ વર્ક વ્યવસ્થિત અભ્યાસ જાળવી જોઈએ. સભ્યતા એ સંબંધ પર અસર કરે છે.તે કોઈપણ ફિલ્ડમાં સફળતા કાર્યકર્તા માટે સભ્યતા મહત્વની છે.
4 . Legal aspct ( કાયદાકીય પાચુ)
હેલ્થ વર્કર સામાજિક સેટિંગમાં કાર્ય કરે છે દરેક સમાજમાં સામાન્ય ઉપરાંત અલગ કાયદા હોય છે. જે કાયદાઓ લોકોના હકોની જાળવણી કરે છે તેથી જ આ સુરક્ષિત સેવાઓ આપવા માટે હેલ્થ વર્કર એ કાયદા અને કાયદાકીય જવાબદારીઓને સમજી દર્દીના લોકોને બતાવો તેમજ પોતાની જાતને સજામાંથી બચાવવા માટે દર્દીના હક્કો જાળવવા જોઈએ .
જેથી દરેક હેલ્થ વર્કરને વ્યક્તિગત કે નૈતિક જવાબદારી છે કે રાજ્યના લાયસન્સ ના નિયમો સિક્યુરિટી નિયમો સામાન્ય નિયમો અને વ્યવસાય કોડ અને નૈતિકતાની જાણકારી રાખે અને તેમમાં આવેલા બદલાવ વિશે જાણકારી રાખે.
- Nestigence ( બેદરકારી )
હેલ્થ વર્કર તેની ફરજો ને અને કરવા માટે જવાબદારી હોય છે વ્યક્તિગત નિર્ણય અને જ્યારે મેડિકલ ઓફિસમાંથી ઓર્ડરને લેવામાં આવે છે જો આ કાર્યક્રમ કે ખોટી રીતે કાર્ય પૂર્ણ કરે તો તેના માટે તેને સજા આપવામાં આવે છે.
6.righe ‘s of clints ( દર્દીના હકો )
દર્દી એક વ્યક્તિગત નાગરિક તરીકે અમુક હકો ધરાવે છે. આહ કોના વિશે હેલ્થ વર્કરને જાણકારી હોવી જોઈએ. તેથી હેત વર્કર દર્દીને બેના આપોને બચાવીને સુરક્ષિત રીતે જવાબદારી પૂરી કરી કાયદાકીય પગલા થી બચાવી શકે છે. જદીના આપો નીચે મુજબ છે.
- વ્યક્તિ કે દર્દીએ માનપુરા સારવાર લઈ શકે છે
- કોઈપણ પ્રદૂષણ કે સારવારની કનસેટ આપતા પહેલા પૂરેપૂરી માહિતી મેળવવાનો હક.
- અંગતના જાળવવાનો હક.
- સંભાળ અને સારવાર માટેની બધી જ વાપરીતી અને તેના માટેના રેકોર્ડ મેળવવાનો હક.
- નદી દ્વારા કરાયેલ માંગણી માટે જરૂરી પ્રતિસાદ મેળવવાનો હક.
- જગદીશ જ્યારે સારો ન થઈ શકે ત્યારે જરૂર તાપમાન અને પ્રશ્ન પૂછી સમજાવવા હક.
- દર્દીને સંભાળ લેતા સારવાર આપતા વ્યક્તિના નામ જાણવાનો હક.
- દર્દી ક્યાં સારવાર લે છે ત્યાં હોસ્પિટલના નીતિ નિયમો જાણવાનો હક.
- સારવાર લેવા માટે પાડવાનો હક.
- કારણભૂત સારવારને ચાલુ રાખવાનો હક.
- right ‘s of health worker.
બજાજ કર્મચારીઓ જ્યારે કાર્ય કરે છે.ત્યારે તેમના પણ હોપો હોય છે. આ આપો નીચે મુજબ છે.
- જરૂર મહેનતાણું મેળવવાનું હક.
- સુરક્ષિત અને તંદુરસ્તી વાળા વાતાવરણમાં કાર્ય કરવાનો હક
- ક્યાં કાર્ય કરે છે એ કાર્ય કરવાની જગ્યા માટે નિર્ણય લેવાનો હક
- નિયમો પ્રમાણે નક્કી કરેલા કાર્ય કરવાના કલાકો અને રજા મેળવવાનો હક
- માતૃત્વ અને પિતૃત્વ માટેની રજાના નિયમો પ્રમાણે રજા મેળવવાનો હક.
- પોતાના ભવિષ્ય માટે અને ભાગ્ય ચાલુ રાખવા માટે નોકરી છોડવાનો હક.
- વ્યવસાયિક રીતે ઓર્ગેનાઈઝ કરવાનો હક. આરોગ્ય કેન્દ્રનું સંચાલન Definaltion:
સંચાલન એટલે સંગીત જૂથો માટે વ્યક્તિઓ પાસે અને તેની માહિતી કામ કરવાની એક કળા સંચાલન એટલે નિવૃત હેતુ સિદ્ધ કરવા માટે એકબીજાની સહકારીથી થત્તા પ્રયત્ન સંચાલન એટલે એક સંસ્થાના વ્યક્તિઓને સાધનોનો ઉપયોગ કરી. નિવૃત્ત કરાયેલ ધ્યેય પુરા કરવા પ્રવૃત્તિઓનૂ.
- આયોજન
- વ્યવસ્થા
- સંકલન
- નિમંત્રણ Registation :
Registation એટલે કે નામની નોંધણી જે પ્રકારનું profession cducation વ્યક્તિએ લીધેલ હોય તે વ્યક્તિએ તથા profession ને લગતી સંસ્થામાં તેનું રજીસ્ટર કરાવવું જોઈએ. રજીસ્ટર કર્યા વગર વ્યક્તિ તે વ્યવસાય કરી શકે નહીં. અને કરે તો તેના પર કાયદેસર કાર્યવાહી થઈ શકે. આપણા વ્યવસાય માટે ગુજરાત નર્સિંગ કનસીંગ રજીસ્ટેશન કરાવવું જરૂરી છે. જેના માટે રજીસ્ટ્રેશન અંગેનું ફોર્મમાં Complafe તમે જ્યાં તાલીમ લીધેલ હોય તો સંસ્થા નો વડાની સહી સિક્કા અને જરૂરી તાલીમ પ્રમાણપત્ર મોકલવાના હોય છે. અને સાથે રજીસ્ટ્રેશન માટેની આજીવન કે પટેનો damand draft સામેલ તથા registatting gnc cgujarat nursing counsili cortmselling horse મને બેન આયુર્વેદિક હોસ્પિટલમાં સામે નેતાજી નગર અમદાવાદ ખાતે મોકલવાની આપો. અરજી નો નમુનો :
Sosa priyansi r
Praehi – 362140
મુ. Akolvadi
તા. Talata
જી. Gir somnath
Date. 29.5.2015
પ્રતિ.
રજીસ્ટર શ્રી.
ગુજરાત નર્સિંગ કાઉન્સિલ અમદાવાદ
વિષય. રજીસ્ટ્રેશન મેળવવા બાબતે…
માનનીય મેડમ
સવિનય ઉપરોક્ત વિષયના અન્ય જણાવવાનું કે હું sosa priyansi r, anm ii પરીક્ષા પાસ કરેલ છે. આ સાથે મારું તાલીમ અંગેનું પ્રમાણપત્ર તથા. એપ્લિકેશન ફોર્મ આપની તરફે મોકલી આપૂ છે. સાથે રૂ. નો ડિમાન્ડ ડ્રાફ્ટ નંમ્બર તા _ મોકલી આપું છું. જે આપ શ્રી ને વિદિત થાય તો મારું રજીસ્ટ્રેશન આ સાથે સામેલ મારો ફ્રોમમાં મોકલી આપવા નમ્ર વિનંતી.
આભાર સહ.
આપની વિશ્વાસુ
Sosa priyansi r
×=×=×
ઇન્ડિયન રેડ કોર્સ સોસાયટીની સ્થાપના 1920 માં થઈ હતી.
મનુષ્યના વ્યક્તિત્વના ત્રણ સ્તર છે.
Icetive refigerator
Ilr પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માટે નાના અને જિલ્લા સ્તરે મોટા રાખવામાં આવે છે. તેમાં કોબી નેટ તાપમાન 2’c થી 8’c વચ્ચે જાળવવામાં આવે છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે univrasul immunization programe (uip) હેઠળની તમામ રસીઓં જાળવવા માટે ilr ઉપયોગ કરવામાં આવે છે. I l r મા પાણી ભરે આઇસીઇ packs ટ્યુબ ગોઠવી દેવામાં આવે છે. જે થીજી જાય છે. અને વીજળીનો પૂર્વ કો ખેંચવાની જાય તો પણ અંદરનું તાપમાન સલામત સ્થળે જાળવી રાખે છે. 24 કલાક વીજળીનો પુરવઠો સતત આઠ કલાક ઉત્પન્ન થાય તો પણ ILP રસીઓને સુરક્ષિત રાખી શકે છે. ILR ના ઠોકણ ઉપરથી ખુલતા હોવાની તેમાં ઠંડી હવા આગળથી ખુલતા REFIRIGRATER કરતા વધુ સારી રીતે જળવાય છે.
બાસ્કેટ ઉપલબ્ધ ન હોય તો રસીઓને (OPV, ઓરી સિવાયની )ILR ના PALNTFORM પરા સફર ગોઠવવામાં આવેલ ખાલી ICE PACKS ની બે હાર ઉપર રાખવિ. ઓરી અને ઓપીવી ની રસીયો આઈ એલ આરની ફોર્મ પર ખાલી આઈસીઇ ટેકનીક બે હારની ઉપર રાખી શકાય.
ILR મા રસીઓની સારી ગોઠવણી :
બધી જ રસીઓ બાસ્કેટમાં રાખો.
બાસ્કેટમાં થર્મોમીટર લટકતી સ્થિતિમાં રાખો અને તાપમાન 20’C થી 80’C વચ્ચે રાખો. સવારે અને સાંજે તે તપાસતા રહો.
રસિયોને ક્રમ અનુસાર ગોઠવો. ઉપરથી નીચે તરફ HID. DPT. DT. TT. BCA. મિઝલ્સ OPV જે વહેલી એક્સપાયર થતી હોય તેને પહેલા કાઢવાનો નિયમ અપનાવો.
થીજી ગયેલલી HIP. DPT. TT અને DT ની રસીઓનો નિકાલ કરી છે.
બે બોક્સ વચ્ચે જગ્યા રાખો.
SESSON ના 24 પહેલા પહેલા ગોઠવી રાખો.
Regiters needed to be muintainel at sub center,
1.mch register and immunization card
-maternal
-biarth
-newborn and clutd arl
2.registration for rwcording contracetives
A. Condon distribution register
B. Oral pill register
C. Cu “t”/iud register
D. Sterilization register male females
- Fru clinic register/opd register
4.adminission and dischorge register
5.dath register
6.stock register
7.referal register and a duplicate capy of the montty repart submitted for bach month.
Records of community health center of community level:
1.family records
2.village records
3.etigible couple records
4.maternal & chid record
5.anternal records
6.postnatal records
7.chid health record
8.immunization record
9.nutritional record cdiel book
10.laprosy record
11.malarua record
12.sexual transmitted disease record
13.t b record
14.specifie disese record
15.birth & dath register
16.stock register
17.out door patient register
18.indoor patient register
19.opration patient register
20.medicine record
21.record of medicals care
22.monthly indent book & record
23.dad stock register
24.school health register
25.treatment record
26.day reports record
27.night report record
28.daily daialy
29.admission record
30.expattred drugs book
31.doctors colls book
32.dath book
33.lineh book
34.t. R. R record
35.order books
36.injection book
37.m.L.c record
38.prisoners record
39.invistigation record
40.instumunts & artides record
41.reansfers record
42.diet book
43.over book
44.complain book
45.dressing book
Sub- center માં ધ્યાનમાં રાખવામાં આવતા રેકોર્ડની યાદી.
1.sub center population record
2.eligible couple record
3.record
4.antenatal record
5.postnatal record
6.chitd health record
7.immunization record
8.nutritional record
9.birth register
10.death register
11.indoor pationt register
12.out door patient register
13.detivery register
14.infant record register
15.neonatal record register
16.toddier (1to 3) record register
17.pre school register
18.immunization register
Phc માં રાખવામાં આવતી રેકોર્ડ ની યાદી :
1.sub center અને તેના population નો record
2.digible couple record
3.antenatal record
4.postnatal record
5.child health record
6.immunization record
7.nutrition record
8.birth register
9.death register
10.indoor pattent register
11.autdoor patint register
12.infant record register
13.neounate record register
14.tottle (1to3) record register
15.pre school register
16.family plannig register
17.cooper 1 register
18.oral pills register
19.admission register
20.t. B register
21.malaria register
22.laprosy register
23.medical register
24.dat stock register
25.mi slide register
26.daily daily
27.school health program register
28.mch record
🩷
Unit – 2 Community heath proactice
Community heath precticea
બધા જ લોકો ભલે તે ગ્રામ્ય વિસ્તાર માં હોય છે. શહેરી વિસ્તારના આરોગ્યને રોગને લગતી તેમની પોતાની માન્યતાઓ અને રોગ ને વર્તુણક હોય છે હવે મોટાપાયે સાંસ્કૃતિક પરિબળો વ્યક્તિના આરોગ્ય પર અને માંદગી પર અસર કરે છે.એવુ જ માનવામાં છે કે બધા જ રીતરિવાજો ખરાબ નથી હોતા પણ અમુક સદીઓથી ચાલતી રીતરિવાજો હોય છે. જે નકામી અને જોખમી હોય છે ઘણી સારી બાબત હોય છે.અને તે આરોગ્ય માટે ફાયદાકારક હોય છે. તેનો અમલીકરણ આરોગ્યના કાર્યક્રમમાં થવું જોઈએ. જ્યારે વર્તુણક બદલવાની વાત થાય છે. ત્યારે લોકો નવા કાર્યક્રમ અપનાવવા માટે અવરોધ કરે છે. આવા પરિબળો જેમ કે રીત રિવાજો,સાંસ્કૃતિક મૂલ્ય, આદતો અને માન્યતાઓને જાણવું ખૂબ જરૂરી છે.
Concent of heath care હેલ્થ કેરના ખ્યાલ
નીચેની બાબતો આરોગ્ય પર વધારો કરે છે
પૂરતુ પોષણ
સારું રહેઠાણ
પાયાની સ્વચ્છતા
આરોગ્યપદે રહેણી કહેણી
વાતાવરણીય જોખમો સામે રક્ષણ
સંક્રાત્મક ચેપી રોગ સામે રક્ષણ
આરોગ્ય સંભાર એટલે કે માત્ર રોગની સારવાર કરવી તેવું નથી પણ આરોગ્ય ગુણવત્તા જાળવવા માટે આપણી સેવાઓમાં સમાવેશ આરોગ્ય સંભાળતા થાય છે.
આરોગ્ય અને રોગો વિશે લોકોની સાંસ્કૃતિક માન્યતાઓ
સાંસ્કૃતિક ની માનવજીવન પર ખૂબ જ ઊંડી અસર થાય છે અમુક સામાજિક મૂડીઓને કારણે નવા આરોગ્ય કાર્યકરોને આરોગ્ય કાર્યક્રમ ઘણા અવરોધક પરિબળ લીધે સકુલ થતા નથી.દા:ત. કુટુંબ નિયોજન કાર્યક્રમમાં જોઈએ તેવી સફળતા મળતી નથી મોટાભાગના ગ્રામીણ લોકો રોગ થવા માટે જે કારણભૂત માને છે તેને બે ગ્રુપમાં વહેંચી શકાય છે.
1.સુપર નેચરલ કોઝા (ઉપરી શક્તિ )
2.ફિઝિકલ કોઝ( ભૌતિક કારણો )
1.super nechceral coze સુપર નેશરલ કોઝ
A . દેવી દેવતાનો પ્રકોપ
ઘણા લોકો એવું માને છે કે રોગ થવા માટે દેવી દેવતાનો પ્રકોપ જવાબદાર હોય છે. ઘણા શિક્ષિત લોકો પણ હોય તો તે દેવી દેવતાનો પ્રકોપ માને છે. શીતળા કે ઓરી નીકળ્યા હોય તો તે મોટી માતા અને નાની માતા તરીકે જણાવે છે. માતાજી નીકળ્યા છે એમ કહીને દવા કરતા નહીં એવું માને છે કે દવા નુકસાન કરશે.કેસની નોંધણી કરવામાં આવતી નથી. અને દેવ દેવીની રાજી કરવા પૂજા કરે છે. ઘરની બહાર લીમડો બાંધે છે.અને બાળકને અલગ રાખે છે તેથી ચેપ ફેલાતો નથી તે એક સારી બાબત છે.
B. રીત રિવાજો કે નિયમોનો ભંગ
સામાજિક નિયમ ભંગ કરનાર વ્યક્તિ અસત રોગથી પીડાય છે. તેવું માને છે નીસલી જાતોની સ્ત્રી સાથે અથવા માસિક ધર્મ વખતે સ્ત્રી સંબંધ કરવાથી જાતીય રોગ થાય છે. તેવું માને છે અને તેની સારવાર કરતા નથી.
C. પહેલાના કરેલા પાપ
ગયા જન્મના કરેલા પાપના લીધે કૃષ્ઠ અને ટીબી જેવા રોગ થાય છે એવું માને છે.
D. નજર લાગવી
આખા દેશમાં નજર લાગવી તેવું માનવામાં આવે છે. નાનો બાળક બીમાર પડે તો ટોકાઈ ગયું છે તેવું માનવામાં આવે છે. અને તેની સારવાર નથી કરાવતા અને નજર ઉતારે છે. ધોરા ધણા કરાવે છે. અને નજર ઉતારવા ભુવા પાસે લઈ જાય છે.
E. ભૂત પ્રેત અથવા ચુડેલના વડગાડથી અસર
અમુક રોગ છે એમ કે હીસ્ટેલીયા એપિલેપસી કે માનસી
રોગોને વળગાડ સમજીને સારવાર કરતા નથી. અને ભુવા પાસે લઈ જાય છે. દામદેવડાવે છે સાંકળ થી મારે છે . મરચાની ભૂકીઓ ધુમાડો આપે છે. આ રીતે વીસી કરડીયો હોય તો તે લોકો પણ જાય છે મંત્રથી તેનું ઝેર ઉતારી જાય છે તેમ માને છે.
2.phusical couses -ભૌતિક કારણો
A. ઋતુની અસર
ઉનાળામાં ઘણી ગરમી લાગવાથી લુઓ લાગી જાય છે. પણ તેની સારવાર લેતા નથી પણ ઘરગથ્થુ ઉપચારમાં પગના તળિયામાં તેલ અને ઘી ચોપડે છે. તેમજ કાચી કેરીની ગરમ રાખમાં થોડી મિનિટ રાખી તેનું ગરમ ઠંડા પાણીમાં કાઢી તેમાં ચપટી મીઠું નાખી તેનું સેવન કરે છે.
B. Water ( પાણી)
ચોમાસામાં ઝાડા ઉલ્ટી થાય તો પાણીમાં ફેરફાર ના લીધે બીમારી થાય છે.જેમ માનીને સારવાર કરાવે છે
C. અશુદ્ધ લોહી
ચામડીના રોગો જેમકે ખસ ખરજવું ને લોહી અશુદ્ધતા ના લીધે થાય છે. તે માને છે.
લીમડાના પાન વાળા પાણીથી નાઈસે તે સારી બાબત છે.
વ્યક્તિને આરોગ્ય ને લગતી સારી અને ખરાબ વર્તુણક
1.માનવ મળ મૂત્રનો નિકાલ
ગ્રામ્ય વિસ્તારમાં 98% લોકો ખુલ્લામાં કુદરતી રીતે હાજતે થાય છે. લોકોની માન્યતા છે કે લેટરીક માત્ર સહેરી વિસ્તારમાં જ હોય છે. મળ મૂત્ર સેપી હોય છે. અને તેમાંથી પાણી અને જમીન દોષિત થાય છે. તેમજ માખીઓનો ઉદ્ભવ થાય છે.તેવી બાબતને અન દેખી કરે છે.
- કસરાનો નિકાલ ગામડા અને ઝુપડપટ્ટી ના લોકોને કચરાના નિકાલ વિશે જાણ નથી. કેમ નો ઉદ્ભવ ખરાબ પાણીના લીધે થાય છે.અને ફ્રાયલેરિયા નો (હાથી પગો ) રોગ ફેલાઈ છે. ચોખ્ખું પાણી ભેગું થયું હોય ત્યાં પણ ડેગ્યુના મચ્છર નો વિકાસ ઉત્પન્ન થાય છે. સલજ વોટર સહેરીઓની નીકમા ખુલ્લુ રહેતું હોય છે. સૂકો કચરો શહેરીઓમાં ખુલ્લો ફેંકવામાં આવે છે. સૂકો કચરો ભેગો કરી તેને બાળવો તે માટે સમજાવવું તેમજ ગાય ભેંસના ગોબરમાંથી શાણા બનાવી તેના બળતણ તરીકે ઉપયોગ કરવો સારી બાબત છે. 3.પાણીની પ્રાપ્તિ કુવો ગ્રામ્ય વિસ્તારની એક અગત્યની જગ્યા છે. એક સાર્વજનિક મીટીંગ સ્થળની ગરજ.જ્યારે લોકો પાણી ભરવા જાય છે ત્યાં ચર્ચા વિસારણો કરતા હોય છે. કુવા અથવા નદી તળાવ પર લોકો નાહવા ધોવા ઉપરાંત કપડાં ધોવે છે. પાણીઓને નવડાવે છે તેનાથી પાણી પાણી દૂષિત થાય છે અને એ જ પાણીનો ઉપયોગ કેવો પીવા માટે કરે છે. કુવાને ફરકે પાળ હોવી જોઈએ તેમજ કપડાં ધોવા માટે અને નાહવા માટે અલગ જગ્યા હોવી જોઈએ જેથી પાણી દૂષિત ન થાય. ધાર્મિક કુવાને જાળી થી ઢાંકવામાં આવે છે. અને બહારનું વાસણ તેમાં નાખવાની મનાઈ હોય છે તે સારી બાબત છે. નદીનું પાણી પીવા માટે ગાળિયા વગર શુદ્ધ કર્યા વગર એમને એમ જ પીવે છે. તેમજ પવિત્ર જળમાંથી પોતાના મિત્રો તેમજ સગા સંબંધી માટે લઈ જાય છે. કોલેરા અને ગેસ્ટ્રો એનટાઈઝીટી (ઝાડા અને ઉલટી) નો એપિડેમિક આ રીતે જ ફેલાય છે.
4.રહેઠાણ
ગ્રામીણ ઘરો ની પુરા દેસોમાં એક જ સમસ્યા છે. તે સામાન્ય રીતે કાસા અને ઉજાસ વગર ના હોય છે.
સુક્ષાની દ્રષ્ટિએ એક બાર અથવા બારી વગર ના હોય છે.
અલગ રસોડું, લેટરીંગ બાથરૂમ અને ડ્રેનેજ (ગટર )હોતું નથી.
ઘર ગીચ હોય છે. એક રૂમમાં ઘણા બધા સભ્યો રહેતા હોય છે.
માનવ અને પ્રાણી ને એક જ છત નીચે રહે છે. છાણના લિવાનથી જંતુ કરવાનું અથવા ધનુર થવાના ચાક્ષી રહે છે.
સંકત્મક તેમજ અમુક ધાર્મિક તહેવારમાં ઘર માં સાફ કરે છે તે સારી બાબત છે.
ઢોર ધમ્બર રાખતા તે સારી આર્થિક પરિશિતી ની નિશાની તેમ તે મને છે.
5.ખાનપાન
ખોરાક ની આદતોમાં માનસિક લાગણી, પ્રેમ અને હક પર આધાર રાખે છે te સિવાય સામાજિક તેમજ લોકોની સ્થાનિક પરિસ્થિતિ પર આધાર રાખે છે.
હિંદુઓમાં શાકાહારી અને આહાર ને મહત્વ અપાયું છે.
સ્નાન કર્યા વગર સ્ત્રીઓ ઘર ની સાફ સફાઈ કરે છે. અને રોજા ઉપવાસ કરવા આ બધી બાબતો સારી છે.
અમુક શાકાહારી લોકો ધાર્મિક બંધનને લીધે ડુંગળી કે લસણ ખાતા નથી.
ઠંડા અને ગરમ પીણાં નો આહાર નો ખ્યાલ આખા દેશમાં પ્રસલિત છે.
માસ, માછલી, ઇંડા, ગોળ ગરમ પડે છે. તેવું મને છે દહીં દૂધ, શાકભાજી અને લીબું તે શરીર માટે સારી બાબત છે.
તેનાથી આર્થિક લાભ થાય છે. પણ માન્યતા એવી છે કે દૂધ ને જો ચોખ્ખું ગરમ કરવામાં આવે તો પ્રાણીનું દૂધ સુકાય જાય છે.
આલ્કોહોલ પીણાં મુસ્લિમ હાઇકાસ્ટ હિન્દીઓમાં સામાન્ય છે.
સરસ, ગાંજા, અને ભાંગ સાધુ લોકો તેનું સેવન વધારે કરે છે. અને આ કુટેવો સામાન્ય લોકો માં ફેલાય છે. ખાસ કરીને યુવા વર્ગના ઝડપથી ફેલાય છે.
હિન્દૂ સ્ત્રી પોતાના પતિનો વધેલો ખોરાક ખાય છે. ઘણા કુટુંબ ના પુરુષ પહેલા જમે છે. અને સ્ત્રી ઓ છેલ્લે જમે છે. અને વધેલું ઘટેલું ખાય છે. અને ઘણી વાર તો પૂરતું જમતા પણ નથી જેથી પોષણ ની ઉણપ ઊભી થાય છે.
- માતૃબાળ આરોગ્ય સમાજમાં મોટા પાયે માતા અને બાળકની આસપાસ રીત-રિવાજો અને માન્યતાઓ વણાયેલી હોય છે. એ સર્વ માન્ય અને સામાજિક વ્યવસ્થા છે. અને ભારતીય સમાજમાં પુત્ર જન્મ સિવાય કુટુંબ અધૂરું ગણાય છે. બાળકને કુટુંબ અધૂરૂ ગણાય છે. લાંબા સમય સુધી સ્તનપાન કરાવવું તેમજ તેલની માલિશ કરાવવી અને માલિશ તડકામાં ખુલ્લું રાખવું તે સારી બાબત છે. સગર્ભા અવસ્થા દરમિયાન અમુક પ્રકારને ખોરાક ખાવાની મનાઈ હોય છે જેમકે બાજરી રીંગણ ગોળ વગેરે વસ્તુઓ ગરમ પડે પરંતુ આ જ ખોરાકમાં લોહતત્વ વધારે હોય છે. જાંબુ ખાવાથી બાળક કાળુ આવે છે તેમ માને છે. એન્ડ્રેડ ધાવણ દ્વારા કરાવવાથી સુવાવડ બાળક અને માતા અને માટે નુકસાનકારક હોય છે છતાં પણ ગ્રામીણ લોકોને દાપણમાં વધારે વિશ્વાસ હોય છે. બાળકના પ્રથમ ત્રણ દિવસ માતાનું ધાવણ આપવામાં આવતું નથી પ્રથમ કોલોસ્ટ્રોંગ બાળક માટે જોખમી છે.તેનું માનવામાં આવે છે.પણ તે શક્ય નથી. પ્રથમ ખીર તે આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ જ પૌષ્ટિક અને પાછક છે.તેમાં પૂરતું પ્રમાણ માં ખોરાક તત્વો હોય છે. ચામડી પર કામ આવે તેવી માન્યતા છે કે છોકરો આજે થઈ જશે. જુલાબ થવા માટે અલગ અલગ અખતરા કરે છે. જેનાથી બાળક માંદગી અને મૃત્યુનું પ્રમાણ વધે છે. તાળવા પર તેલ અને હળદર લગાવે છે.તે હાઈ જીનુની દ્રષ્ટિએ બરાબર નથી. આંખમાં કાજળ સુંદરતા માટે અને નજર ન લાગે તે માટે લગાવવામાં આવે છે. આનાથી નેત્ર ખીલ અને બીજા આંખના સેફ ફેલાય છે.
- વ્યક્તિગત સ્વચ્છતા ભારતીય વ્યક્તિઓમાં સ્વચ્છતા માટે અલગ જ વર્તણુક જોવા મળે છે.તેથી વર્તણુકમાં ધાર્મિકતા ની અસર જોવા મળે છે. ભારતીય સ્વચ્છતા સારી રીતે કરે છે લીમડાના દાતણ અથવા ટુટ બ્રશનો ઉપયોગ કરે છે. નાગરવેલ ના પાન તમાકુ વગેરે ખાવા સારી બાબત છે. ધાર્મિક રીતે રોજ નહાવું અને માસિક ધર્મ અને સુવાવડ પછી માથે નહાવું સારી બાબત છે. અઠવાડિયામાં એકવાર તેલથી માલિશ કરવી તે પણ સારી બાબત છે. સ્ત્રીઓના નહાતા પહેલા હળદરનું ઉવાટણ લગાવે છે. સારી બાબત છે. રાખ નો ભૂકો ઇટ નો ભૂકો દાંત ઘસવા માટે વાપરે છે. તે દાંતને નુકસાન કરે છે. તમાકુનું સેવન આરોગ્ય માટે હાનિકારક છે. અમુક જાતિમાં રોજ નહાંવાથી અસત ઓછા હોય છે. વાળંદ એક જ લેઝર થી દાઢી મુછ કરે છે એકના એક સાધનો વાપરે છે.કારણ કે તેમને જીવાણુ નો ખ્યાલ હોતો નથી તેનાથી એચઆઇવી કમળો ચામડીના રોગો ફેલાય છે. સગર્ભા અવસ્થા દરમિયાન સ્ત્રીઓ સ્મોકિંગ કરતો ગર્ભનો વિકાસ થતો અટકે છે. પડતા પ્રથાની સ્ત્રીઓને પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ મળતા નથી જેથી હાડકાના રોગો થવાના ચાન્સીસ વધારે છે આ પ્રથા મુસ્લિમ જાતિના સામાન્ય પણ એ જોવા મળે છે. ખુલ્લા પણે કરવાથી ફુગર્વ થવાના ચાન્સ રહે છે. ચપ્પલ પહેરી કરવાથી વોર્મ થવાના શાંત રહેતા નથી. મુસ્લિમમાં છોકરાઓનું સુન્નત કરવાનો રિવાજ છે. તેમાં લિંગના કેન્સર થવાના સાંસ રહેતા નથી. પરંતુ સુન્નત કરતી વખતે જતું રહેશે .
- લગ્ન અને જાતીય જીવન સામાજિક ધાર્મિક જૂથ જાતીય અને લગતા અલગ અલગ રિવાજો હોય છે. જેને લોકો માણિક ધર્મ પછી સાત દિવસ સુધી જાતીય સુખ માણતા નથી.કુટુંબ નિયોજન માટે આ એક સારી પ્રથા છે. આઈ રીસ લોકોમાં માસિક ધર્મ પછી કે તે વખતે વજાઈનામા ગંદી વસ્તુ લાકડું ગંધા કપડા વગેરે મૂકવામાં આવે છે. જેમાં જેના લીધે શેપ લાગે છે માસિક ધર્મને અસવસ્થાનો સમયગાળો ગણવામાં આવે છે. મુસ્લિમ સ્ત્રીઓને માસિક ધર્મ વખતે નમાજ પઢવાની કે જાતી સુખ માણવાની મનાઈ હોય છે. જાતીય કાનૂનમાં લગ્ન માટે છોકરી ની ઉંમર 18 વર્ષ છોકરા ની ઉંમર 21 વર્ષ નક્કી કરેલ છે.પણ પહેલા લગ્ન અને કિશોર અવસ્થામાં લગ્ન વ્યવહારમાં વધુ ઉપયોગ થાય છે. બાળ લગ્ન પ્રથા ને નાબૂદ કરવું જરૂરી છે હજી પણ આ પ્રથા અમુક સમુદાયોમાં અસ્તિત્વ ધરાવે છે. એક પતિત્વ અથવા પત્નીત્વ લગ્ન સંસ્થામાં સામાન્ય ગણાય બહુ પતિત્વ અને પત્નીત્વ નીલગીરી હિલ્સ( નીલગીરીના પહાડો )અને માલબારમાં વધુ જોવા મળે છે. હિમાચલ પ્રદેશમાં સ્થાનિક લગ્નનો રિવાજ હોવાથી જાતીય રોગોનું પ્રમાણ વધે છે. તેથી જ સ્થાનિક રીત રિવાજોની જાણકારી આરોગ્યનું સ્તર સુધારવા માટે જરૂરી છે. આ એક દિવસથી બીજા દેશ એક વિભાગથી બીજા વિભાગમાં અલગ અલગ હોય છે.
વ્યક્તિના વર્તુળાકની આરોગ્ય કાર્યક્રમ પર થતી અસરો
- કુટુંબ નિયોજન નાની ઉંમરના લગ્ન કરી દેવાથી સ્ત્રીઓમાં ફુલની કરણની મર્યાદા વધે છે.અને તે શારીરિક રીતે પુખ્તતા કરે તે પહેલાં જ બાળકને જન્મ આપી દેશે. ગરીબ ગ્રામીણ સમાજમાં વધુ બાળકો હોવાની ઈચ્છા ધરાવતા હોય છે જેથી વધુ મજૂરી કરીને વધુ કમાણી કરી શકે તેથી જ બાળક મૃત્યુનું પ્રમાણ વધુ જોવા મળે છે. ગર્ભ નિરોધક નો ઉપયોગ ઓછો કરે છે. પુત્રની સામે વધુ બાળકો પેદા કરે છે અને ગર્ભ નિરોધક અપનાવતા નથી. મોર્ડન ટેકનોલોજી નો ઉપયોગ વધી રહ્યો છે જાતિય પરિક્ષણ કરાવી સ્ત્રી ભ્રુણ હત્યા કરવામાં આવે છે. ધાર્મિક ધર્મ વખતે સ્ત્રીને અસ્વસ માને છે. અને તે મેં ઘરના અને ધાર્મિક કાર્યો ની દૂર રખાય છે. ઘરના મજૂરી વાળુ કામ કરવા દેવાય છે. ઘણી કુલની કરણની નિયમની પદ્ધતિઓથી માસિક સ્ત્રાવ આવે છે.તેથી મજૂરી કાર્ય શરૂ અસર પડે છે. તેના લીધે આવી પદ્ધતિઓ અપનાવવાની નથી દ :ત.કોપર ટી.
- સ્ત્રીનો નીચે દરજો સામાજિક રીતે સ્ત્રીને દરરોજો નીચો ગણવામાં આવે છે. સ્ત્રીઓની પોતાની ઈચ્છા હોવા છતાં તેઓ ગર્ભ નિરોધક નો ઉપયોગ કરી શકતી નથી. બાળ જન્મ માટેની નિર્ણય લેવાની સત્તા પતિ અથવા સાસુની હોય છે. જો બે પુત્રને જન્મ આપે તો તેના સામાજિક સિરુ માં સ્તરમાં વધારો થાય છે જેથી પણ ગર્ભ નિરોધક સાધનો થોડા થોડા અપનાવાય છે. 3.પોષણ ખોરાકની બાબતમાં વ્યક્તિની વર્તુણુક વ્યક્તિના પોષણના સ્તર અસર કરે છે. ખોરાકને પસંદગી પર આર્થિક પરિસ્થિતિ પ્રમાણે કરવામાં આવે સ્ત્રી બાળકને ઓછા સમય માટે સ્તન પાન કરવામાં આવે છે. બાળકને આપવામાં આવતો ઉપરનો ખોરાક તેનો સમય તેનો પ્રકાર વગેરે બાબતો પર અસર કરે છે. કુટુંબના પુરુષો કરતાં સ્ત્રીઓમાં ભાગે ઓછો ખોરાક અને વધેલું ઘટેલું આપે છે. સ્તનપાન કરાવતી માતાને પૌષ્ટિક આહાર અપાતો નથી. બાળકને પછાવામાં ભારે પડશે અથવા તો બાળકને પેટમાં દુખ છે તેવું માન છે. માતાની નોકરી અને તેનો પ્રકાર બાળકના પોષણમાં સ્થર પર અસર કરે છે. સંયુક્ત અથવા વિભક્ત કુટુંબ કુટુંબના લેવાતા અગત્યના નિર્ણયો અને તેમના સ્ત્રીનો રોલ ખોરાક ને લગતી સામાજિક પરંપરા અને રૂઢીઓમાં બધી જ બાબતો પરથી બાળકને માતાના કારણે પોષણ બરાબર છે કે પોષણની ખામી છે તે જાણી શકાય છે. STD – સેકરીયોલ ટ્રાન્સમિટેડ ડીસીઝ (AIDS) વેસ્ટન કન્ટ્રી ની જેમ ભારતમાં હોમો સેક્યુઆલીટી સામાન્ય નથી તે એડ્સના કે ફેલાવવા માટે જવાબદાર ગણાય. સંકોચિત સામાજિક નિયંત્રણ જેમાં એવું માનવામાં આવે છે. કે જેમાં ગૃહસ્થા જીવનમાં જેની સાથે લગ્ન કરેલા હોય તે એક જ જીવનસાથી સાથે સાથે જાતીય સુખ ભોગવવું તેનાથી આવા રોગોને ફેલાવો થતો અટકાવે છે. ડ્રગ્સ દ્વારા નચેલી દવાઓનું સેવન ઘણા દેશોમાં aids ફેલાવવાનું કારણ કરે છે. સ્ત્રીને શારીરિક અને સામાજિક રીતે નબળી ઘણી પુરુષો દ્વારા સ્ત્રીઓ પર બાળમજૂરી કરી તેમનું શોષણ કરાય છે. આપણા સમાજમાં જાતિય રૂઢી ઓનો લીધે જ જાતિયતા વિશે ખુલ્લી રીતે ચર્ચા કરાતી નથી. જાતિય રોગો ફેલાવતા માટેની આ પણ એક કારણ છે. શિક્ષકો અને વાલીઓ સામાન્ય રીતે જાણીતા વિશે વાત કરવા માટે સહમત હોતા નથી તેથી ઘણી બધી ખોટી માન્યતાઓ આ વિશે પ્રવર્ત છે. સ્કૂલમાં જાતીય જીવન રોગો અને તે કેવી રીતે ફેલાય છે તે વિશે આરોગ્ય શિક્ષણ આપવું ખૂબ જ જરૂરી છે. જેથી કરીને જાતીય રોગો ફેલાતા અટકાવી શકાય છે. ગરીબ અને અજ્ઞાનતાના લીધે ઘણી સ્ત્રીઓ અજાણતા વેશ્યાવૃત્તિમાં જોડાય છે.અને જાતિય જીવન રોગો અને તે કેવી રીતે ફેલાય છે. તે જાતીય રોગો ફેલાતા અટકાવી શકાય છે. ગરીબ અને અજ્ઞાનતાના લીધે ઘણી સ્ત્રીઓ અજાણતા વેશ્યાવૃતિમાં જોડાય છે. અને જાતિય રોગો ફેલાવતા માટે જોખમ રૂપ બને છે એવી ખોટી માન્યતા છે. એડ્સ તે સ્ત્રીનો રોગ છે પણ હકીકત એ છે કે પુરુષથી સ્ત્રીઓ એડ્સ ફેલાવવાનું જોખમ સ્ત્રીથી પુરુષ કરતાં વધુ છે. પુરુષ વેશ્યા ગમન પછી આ રોગ પોતાની પત્નીને આપે છે. સામાજિક શરમ અને અપૃશ્યતાના લીધે સ્ત્રી-પુરુષો સારવાર માટે બહાર આવતા નથી. સામાજિક બંધનોને લીધે હજુ પણ ઘણા લોકો સમજતા નથી કે એચઆઇવી એઇટ્સ વાળી વ્યક્તિ સાથે કામ કરવાથી હાથ મિલાવવાથી જમવાથી ફેલાતું નથી પણ જાતીય સમાગમ થી ફેલાય છે. આ બધી બાબતો આરોગ્ય કાર્ય કરે જાણવી અને સમજવું જરૂરી છે જેથી કરીને એમ મુજબ આરોગ્ય શિક્ષણ અને આરોગ્ય સેવાનો આયોજન કરી શકે. Home visit – ગૃહ મુલાકાત પ્રસ્તાવના:- કુટુંબનું સમાજનું કુદરતી અને પાયાનું એકમ છે. દરેક વ્યક્તિ કોઈ એક કુટુંબમાં રહેશે.દરેક વ્યક્તિ કુટુંબની સભ્ય હોય છે. કુટુંબ મળીને સમુદાયનું નિર્માણ કરે છે. આ કૌટુંબિક સંવાદતા લીધે કુટુંબના સંબંધોમાં વનિષ્ઠતા સામાજિક અને કાયદેસરના સંબંધો બંધાય છે. સમસ્યાને હલ કરવાની ક્ષમતા કુટુંબમાં અન્ય સભ્યોને પણ શક્તિશાળી બનાવે છે કુટુંબને તેનાથી આરોગ્ય સમસ્યાઓમાં પણ આ બાબત લાગુ થઈ છે. આરોગ્ય કાર્ય કરે આરોગ્યની સેવાઓ કુટુંબમાં જઈને આપવાની હોવાથી તમને જાણવું ખૂબ જરૂરી છે. કુટુંબ ની વ્યાખ્યા કુટુંબ એક સમાજ નું મહત્વ નું પ્રાથમિક એકમ છે જેમાં કુટુંબના સભ્યો એક છત નીચે રહેતા હોય એકબીજા લોહીના સબંધો અને લગ્ન ના સબંધોથી જોડાયેલા હોય એકબીજા સાથે રહેતા હોય અને એક જ રસોડે જમતા હોય તેમાં દત્તક પુત્ર કે પુત્રી નો સમાવેશ થાય છે. કુટુંબ સાર્વત્રિક અને સ્થાયી છે. હોમ વિઝીટ એ આરોગ્ય સેવાઓને કરોડરજ્જુ સમાન છે. આરોગ્ય કાર્ય કરે દર્દી અને કુટુંબની આરોગ્યની જરૂરિયાત મેળવવા માટે હોમ વિઝીટ કરવી જરૂરી છે. અને તે સમુદાયના આરોગ્યની પણ નિરીક્ષણ વધુ સેવા દર્દીઓને કુટુંબને તકલીફ અને શિક્ષણની આપશે જેથી કુટુંબને માત્ર સજા થવામાં રસ રહે એવું નહીં પણ તંદુરસ્ત રહેવા અને આરોગ્ય નું સ્થળ ઓછું લાવવામાં પણ રસ રહે છે. તંદુરસ્ત વ્યક્તિ અને જોખમી ગ્રુપની સાથે માંદા લોકો પણ ઘરમાં જ રહેતા હોય છે. ત્યાં ઘર માં સેવાઓ આપવા માટે કાર્યકુશળતા જ્ઞાન આવડત નિર્ણય શક્તિ અને માનવ સંબંધને સમજાવું જરૂરી બને છે આરોગ્ય કાર્ય કરે નીચેની બાબતો હંમેશા યાદ રાખવી 1ત્રણ હેતુઓ
- આરોગ્ય નું ઉંચુ સ્તર
- રોગનું અટકાયત
- માંદા ની સંભાળ
- માત્ર દર્દી નહીં પરંતુ સંપૂર્ણ કુટુંબ તેની જવાબદારી છે તે દરેક મુલાકાત વખતે રોગની વહેલું નિદાન અને સારવાર કરવી માંદા ની સંભાળ રાખવી પ્રયોગ અને નિરીક્ષણ દ્વારા સગાની મદદથી માતાને સેવા આપવી. કુટુંબને સ્વચ્છતા તેમજ સામાજિક પ્રયોગ દ્વારા રોગમાં અટકાવવા અને આરોગ્ય નું સ્થર ઉંચુ લાવવામાં મદદ કરવી.
- આરોગ્ય પર અસર કરતી સામાજિક પરિસ્થિતિઓ સાથે સુમેળ સાધવામાં મદદ કરવી દર્દી અને કુટુંબના વર્તન પર લાગણી સ્થર બાબતોની અસર થાય છે. તે સમજવું. સમુદાયના આરોગ્યના વિકાસ આરોગ્યની સગવડો અને આરોગ્યનો કાર્યક્રમમાં લોકોને સાથે લેવા. Home visit ની વ્યાખ્યા ફોમ વિઝીટ એક એવી પ્રક્રિયા છે. જેમાં વ્યક્તિ અને કુટુંબને સંપૂર્ણ ફેમિલી કેર ઘરમાં પૂરી પાડવામાં આવે છે. નક્કી કરેલા અને સોપાયેલા ગ્રામ્ય વિસ્તારમાં ઘરે ઘરે ફરીને દરેક વ્યક્તિના આરોગ્યની ચકાસણી કરી રોગની સારવાર આપવામાં આવે છે. તેમ જ રોગના નિયંત્રણ અટકાવવા અને આરોગ્યની સ્તરે ઉંછું લાવવા માટે જ પગલાં અને આરોગ્ય શિક્ષણ ઘરમાં પૂરું પાડવામાં આવે છે તેને હોમ વિઝીટ કહે છે. હેતુઓ સમુદાયના આરોગ્યની સેવાઓ આપવા માટે સાદી નર્સિંગ કેર આપવા માટે રોગને થતા અટકાવવા માટે કુટુંબના સભ્યોનું આરોગ્ય નું સ્તર ઉંચુ લાવવા માટે મોટાભાગે માંદા વ્યક્તિ ઘરમાં આવે છે તેમને આરોગ્યની સેવાઓ આપવા માટે ખાસ કરીને વૃદ્ધ લોકો કુટુંબના કોઈ સગર્ભ માતા કોઈ સુવાવડ થઈ હોય ઓપરેશન થયું હોય અથવા માંદી વ્યક્તિ હોય તો તેના ફોલોય દરમિયાન પ્રિ નેટલ mother ની વિઝીટ ફોર્મ વિઝીટના ભાગરૂપે સંકાત્મક ચેપી રોગનું ઇન્ફેક્શન શોધવા માટે રસીકરણ પોષણ અને વાતાવરણીય સ્વચ્છતા નું સ્થળ જોઈને આરોગ્યનું શિક્ષણ અને કેરનું આયોજન કરવા માટે નવી આરોગ્યની સમસ્યાઓ શોધવા માટે બીજા આરોગ્ય કાર્યકરોને નિરીક્ષણ કરવા તેમ જ માર્ગદર્શન અથવા માટે ફેમિલી હેલ્થ સુપરવિઝન હોય છે. કુટુંબના સભ્યો દ્વારા દર્દીને અપાતી સારવાર અને સંભાળવું ફોલોઅપ કરવા માટે સિદ્ધાંત સમુદાયની પાયાની જરૂરિયાતને અનુલક્ષીને હોમ વિઝીટનું આયોજન કરવું હોમ વિઝીટ વખતે લોકોની લાગણી અને જરૂરિયાતને ધ્યાનમાં રાખો કુટુંબ સાથે સંબંધ સ્થાપ્યા પછી ઘર અને તેના વાતાવરણ વિશે માહિતી મેળવવી જોઈએ.અને એ વખતે બીજી વ્યક્તિના દ્રષ્ટિકોણને સમજવું જરૂરી છે.કારણ કે દરેક વ્યક્તિના દ્રષ્ટિકોણ અલગ અલગ હોય છે. આપણા જે વિશેની ચર્ચા કરીએ તે વૈજ્ઞાનિક રીતે ચોક્કસ હોવું જોઈએ . કોઈપણ નર્સિંગ પ્રોસિજર કરતી વખતે સુરક્ષિત અને કૌશલ્ય નો ઉપયોગ કરવો અને યોગ્ય ટેકનીક નો ઉપયોગ કરવો આપણા એરિયામાં જે એજન્સી હોય તેના નીતિ નિયમો અને સેવાઓની જાણકારી હોવી જોઈએ. સમુદાયના હકીકતને પહેલા જાણવું જરૂરી છે સમુદાયમાં બનતા બનાવો ને જાળવવું જરૂરી છે. સમુદાયના સ્ત્રોત ની જાણકારી હોવી જોઈએ તેમજ તેમના શાળપણથી અને સમજથી ઉપયોગ કરવો જોઈએ હું વિઝીટ માં વ્યક્તિ અને કુટુંબની સાથે નર્સિંગ કેર પ્લાન બનાવો અને તેમના કામગીરીમાં સમાવેશ કરવો પોતાનો પરીક્ષણ કરવું સ્વમૂલ્યાંકન કરવું કનેક્ટિવ વર્ક કરવું. દરેક વિદ્યુત વખતે કરેલા કાર્યનું એન્ડિંગ ડાયરીમાં રેકોર્ડ કરવું તેમજ કાર્ડમાં પણ રેકોર્ડિંગ કરવું. કુટુંબ સાથેનો વ્યવહાર માનવતા ભર્યા હોવો જોઈએ જેથી કરીને કુટુંબના સભ્યોનો વિકાસ કરી સંપાદન કરી શકાય. ફાયદાઓ ફેમેલીમાં બ્રેકગાઉન્ડ શકાય છે. કુટુંબના પોતાના વાતાવરણમાં એક્સિઅલ શિષ્યુએશન જોઈ શકાય છે. કુટુંબના સભ્ય પોતાને એરિયામાં વધુ રિલેક્સ હોય છે.જેથી આરોગ્ય શિક્ષણ આપવાની તક ઊભી થાય છે. હોમ વિઝીટ માં રિયલ વસ્તુ જોવા માટે સમુદાયની વાતાવરણીય તેમ જ આર્થિક સામાજિક પરિસ્થિતિ જોઈને તે મુજબ આરોગ્ય શિક્ષણ આપી શકાય છે. શિક્ષણને પાયા તરીકે કુટુંબનું નિરીક્ષણ કરી શકાય કુટુંબના સભ્ય પ્રશ્ન પૂછવાની આઝાદીનો અનુભવ કરે છે. કુટુંબ સાથે સીધો સંપર્ક થવાથી તેમની મુશ્કેલીઓ જણાવે છે. આરોગ્ય કાર્યકરને કેર આપવાની તક મળે છે. હું બીજેપી નવી આરોગ્ય સમસ્યાઓ શોધી શકાય છે. આરોગ્ય કાર્યકરે હોમ વિઝીટ દરમિયાન કુટુંબના બીજા સભ્યોને જે કુટુંબ વર્ષસવ ધરાવે છે તેમની સાથે સંપત્તિ કરી શકાય છે. આરોગ્ય કાર્યકરને કુટુંબની વલણ એકબીજાની સાથેના સંબંધોનું નિરીક્ષણ કરવાની તક મળે છે. વ્યક્તિની પાયાની ભૌતિક અને લાગણી સફર જરૂરિયાતને સમજી શકાય છે અને તે મુજબ તેની જરૂરિયાત મેળવતા તેમને માર્ગદર્શન આપી શકાય છે. પોતે મેળવેલ જ્ઞાન અને કુશળતા નો ઉપયોગ ઘર માં વ્યક્તિ અને કુટુંબની આરોગ્ય સમસ્યાઓને હલ કરી શકાય છે. આયોજન પ્લાન ફોર વિઝીટ પહેલા શક્ય બંને માહિતી મેળવી લેવી પહેલાના રેકોર્ડ અને કાર્યકરો પાસેથી માહિતી મેળવી લેવી પહેલી વિઝીટથી લેવાથી ઓર્ડર વગર સામાન્ય કેર આપવી પછીની વિઝીટ દરમ્યાન
- મંદગી નું પ્રમાણ
2.કો ઓર્ડર
- ફેમિલી ની કેર આપવાની આવડત મુજબ હોમ વિઝીટ નું આયોજન કરવું એપ્રોસ ( કુટુંબનું સંપર્ક કેવી રીતે સધીશુ ) પહેલા સંપર્ક વખતે ખૂબ જ કાળજી લેવી કારણ કે પછીની વિઝીટ માં દર્દીની કેર તેના પર આધાર રાખે. મિત્રતા ભર્યું અને રાજ દાખવતો વર્તન રાખવું જેથી કુટુંબનો વિશ્વાસ અને સહકાર મેળવી શકાય. સહાનુભૂતિનું વલણ દાખવવું પોતાનું નામ અને હોસ્પિટલ ના નામ વડે ઓળખાવી વિઝીટ માટેનો હેતુ કહે તો તેમજ દર્દીને તેની પરિસ્થિતિની વિશે પૂછવું . કુટુંબની પરવાનગી વગર બુટ કે ચંપલ ઘરમાં પહેરી જવાના હોમ વિઝીટના પગથિયા હોમ વિઝીટનું પહેલું પગથિયું સંબંધ કેળવવાનું છે.ઘરના સભ્યો સાથે સંબંધ કેળવવો તેમજ તેની સાથે મિત્રતા સહાનુભૂતિ મર્યાદા મોભો સાથે તેમજ તેમને તેનામાં રસ છે. તે રીતે એપ્રોશ કરવા અને મુલાકાતમાં હેતુ જણાવો. ઘરની અંદરનું તેમજ બહારનું તેમજ આસપાસનું સારું અને ખરાબ પરિબળ નિરીક્ષણ કરવું છે આરોગ્ય પર અસર કરે છે. સર્વ કરી તે એરિયા નો નકશો બનાવવો જેમાં ગામનું લોકેશન ગામ કેટલું દૂર છે.રોજગારનો પ્રકાર વસ્તી રોડ આરોગ્યની સેવાઓ કેટલી સ્કૂલો છે પાણીના પ્રતિષ્ઠાનો વગેરેનો નોંધણી કરવી. ફેમિલી ફોલ્ડર હેલ્થ કેર અને હોમ વિઝીટ રજીસ્ટર બનાવવું વ્યક્તિ અને કુટુંબને ઓળખવું તેમજ તેમનો આરોગ્યનો સ્થળ શૈક્ષણિક તેમજ રસીકરણ સ્થળ સગર્ભા અને માતા નવજાત શિશુ પાસે વર્ષની અંદર બાળકો અને મધ લોકોને ઓળખવા. પ્રાપ્ત માહિતીનું પૃથકરણ એવી રીતે કરવું કે તેના પરથી કુટુંબનું આરોગ્યની પરિસ્થિતિનું કારણ સ્પષ્ટ તથા રીતે કાઢી શકાય. કુટુંબના કેર આપવા માટે હેતુ અને ધ્યેયો બનાવવા હેતુ બનાવવા વગરનું કાર્ય આડેધડ હોય છે.એકવાર સમસ્યા તેના માટેના સ્ત્રોતો અને ધ્યેયો નક્કી થઈ જાય પછી બીજું હોઈ સ્ટેપ છે પ્રાથમિકતા આપવાનું વ્યક્તિની જરૂરિયાત મુજબ પ્રાથમિક આપવી. વ્યક્તિ અથવા કુટુંબની જરૂરિયાત પૂરી પાડવા માટે આયોજન કરવું અને કૉમ્યૂનિટી ના ક્યાં ક્યાં સ્ત્રોતોનો ઉપયોગ કરી શકાય છે.એનું આયોજન કરવું જે જરૂરીયાત પ્રથમ જરૂરિયાત હોય છે તે માટે કયા પ્રકારની આરોગ્ય સેવાઓની જરૂર છે. તે મુજબ આયોજન કરવું દા:ત.કુટુંબના સગર્ભ માતા હોય બેગ ટેકનીક ની મદદથી વ્યક્તિ અને કુટુંબને આરોગ્યની સેવાઓ આપતી જેમકે નાની નાની માંદ ગીઓમાં સારવાર કરવી ડ્રેસિંગ કરવી ટેસ્ટ કરવું આરોગ્ય શિક્ષણ આપવું વગેરે. કુટુંબના સભ્ય તે પૂરી કાર્ય કુશળતા તેમજ દરેક સાધનોનો કુશળતા પૂર્વક ઉપયોગ કરી તેમની જરૂરિયાત પૂરી પાડવી તેમાં સારી અને ખરાબ બાબતો વિશે ધ્યાન દોરવું જેથી સારું પ્રોગ્રેસ થઈ શકે. ફોલો અપ ના વિઝીટનું કલેઇલી નું કાર્ય છે આપણે જે અગાઉ વિઝીટ આપી હોય તેના અનુસંધાને બીજી કોઈ સંભાળ જરૂરિયાત છે. તેની કાળજી લેવી તેમ જ આપેલ સલાહ મુજબ વર્તે છે કે નહીં તેનું નિરીક્ષણ કરવું ઘરના સભ્યો બરાબર સાંભળ લેશે કે નહીં તે ફોલોઅપ દ્વારા જાણવું. કુટુંબ ને સેવાઓ આપ્યા પછી દરેક આરોગ્ય કાર્ય કરે પોતાનું કામનું તથા આપેલ આરોગ્ય સેવાનું નિયંત્રણ કરવું જરૂરી છે. તેથી કાંઈ કાંઈ આરોગ્યની સમસ્યાએ હતી અને તેમાંથી કેટલીક સમસ્યાઓ હોલ થઈ અને બાકી રહેલી સમસ્યાઓ માટે ક્યાં અવરોધક અને અનુકૂળ પરિબળો છે. તે જોવું અને તેનું નિરીક્ષણ લાવી શકાય તે હશે કે નહીં વગેરે બાબતોનું મૂલ્યાંકન કરી જાણી શકાય છે. આપણું ધ્યેય પૂર્ણ થયું છે કે નહીં અને આપણી સેવાઓ કુટુંબના સભ્યોએ સારી રીતે સ્વીકારી છે કે નહીં તેનું પણ મૂલ્યાંકન કરે છે. રી પ્લાન કરવું એટલે કે હવે પછીની વિઝીટનું આયોજન કરવું અને તે આયોજન હવે કઈ આરોગ્યની જરૂરિયાત પૂરી પાડવાની છે તે મુજબ કરવું. Stop of home visit મિત્રતા ભર્યું સંબંધ સ્થાપિત કરવું અને સર્વ કરવું અને નકશો તૈયાર કરવો માહિતી આપતી કરવી અને તેનું પૃથ્થકરણ કરવું ધ્યેયો બનાવવા અને પ્રાથમિકતા આપવી પ્રાથમિકતા મુજબ સેવાઓનું આયોજન કરવું નર્સિંગ કરવું પરિણામનું અવલોકન કરવું ફરી વિઝીટ કરવી મૂલ્યાંકન કરવું હવે પછીની વિઝીટનું આયોજન કરવું હોમ વીઝીટીંગ બેગ દરેક કાર્ય કુશળ કાર્ય કરીને મુખ્ય સાધનની જરૂર હોય છે.જેથી તે હોમ વિઝીટ દરમિયાન તે સાધનો લઈ જવા માટેનું વાહન છે. જ્યારે પણ જરૂર પડે ત્યારે એમાં રહેલ સાધનોના ઉપયોગ કરી આરોગ્ય સેવાઓ આપી શકાય. બેક ની ડિઝાઇન સહેલાઈથી ઉસકી અને ધોઈ શકાય તેવી હોવી જોઈએ નર્સિંગ એક એવું સાધન છે કે જેનાથી ઘર સ્કૂલમાં કારખાનામાં કોઈપણ જગ્યાએ સેવા આપી શકાય તે માટે સાધનોની જરૂર પડે તો આ બગ માં રહેલા સાધનોની મદદથી સગર્ભા માતા ધાત્રી માતા, ઇનફન્ટ, પ્રે -સ્કૂલ, બાળક અને બીજાને તેમજ ઈમરજન્સી ડીલેવરી કેર આપી શકે. ડિઝાઇન ઓફ બેગ ( હોમ વિઝીટ ડોગ હોવી જોઈએ) બેગ કેવી હોવી જોઈએ કે તેના જરૂરી તમામ સાધન સામગ્રી વ્યવસ્થિત ગોઠવી શકાય અને તેને સહેલાઈથી હાથ અથવા ખંભા પર ઉસકી ને લઈ જઈ શકાય તેવી હોવી જોઈએ. બેગ સહેલાઈથી સાફ કરી શકાય તેવી હોવી જોઈએ બેગ સહેલાઈથી ઉચકીને લઈ જઈ શકાય તેવી હોવી જોઈએ બેગ કેનવાસ માંથી બનાવી શકાય છે. આ ઉપરાંત એક તરફથી સાંભળી કે એલ્યુમિનિયમ ની કેર આપવામાં આવે છે. બેગમાં બહારની તરફ પોકેટ હોવું જોઈએ નોટનું વેસ્ટ પેપર બેગ ફોલ્ડર ટેબલેટ સ્ટેશનરી કમ્પ્લીટ રાખી શકાય બેગ નો ઉપયોગ દરેક ઘરમાં સ્કૂલમાં કારખાનામાં મુલાકાત વખતે કરવાનો હોય છે બેગમાં જરૂરી વસ્તુ અંદર અને બહાર મૂકેલી હોવી જોઈએ તેથી નર્સિંગ પ્રોસિજર કરી શકાય નર્સિંગ કેરનું ડેમોસ્તેર કરવા માટે જરૂરી સાધનો સામગ્રી બેગમાં તૈયાર કરેલું હોવી જોઈએ હોમવિઝીટ બેગમાં ઉપયોગમાં સ્વચ્છતા તે અગત્યની બાબત છે.
Bag માં સાધનો (home visit ના સાધનો )
વાયર ફ્રેમ સાથેની કૅન્વાસ બેગ
સુતરાઉ કાપડ અથવા પ્લાસ્ટિક ની લીઇનિંગ જેમાંથી બેગ જુદા જુદા વિભાગ માં વહેસી શકાય.
1.આઉટર કંપાર્ટમેન્ટ ના સાધનો
પ્લાસ્ટિક પીસ -1વર 1નંગ
પ્લાસ્ટિક એપ્રેન -1નંગ
ટેલિકવીસ્ટ બુક -1નંગ
Poket weight સ્કેલ -1નંગ
એલ્યૂમીનિયમ સ્ટીલ બાઉલ
પેઈન બ્રશ પી. પી લોશન
મેઝસટેપ
નેઇલ બ્રશ
યુરિન ટેસ્ટિંગના સાધનો
Sprit લેમ્પ, બેનીડીકર સોલ્યૂશન બોટલ એસેટિક એસી બોટલ પ્લાસ્ટિક ની
ટેસ્ટ ટ્યુબ ફોલ્ડર -1
ટેસ્ટ ટ્યુબ – 2
માસીચ -1
લિટમસ પેપર (લીલા અને વાદળી )
ડ્રોપર -1
ફિટોસ્કોપ -1
લિફ્ટિંગ ફોર્સેપ -1
ઇન્સ્ટયુમેન્ટ ટોવેલ -1
Uper clean campartment
1.સાકડા મોં વાળી પ્લાસ્ટિક ની બોટલ
Gu lotion 2%-1b(જેન્શન વાયોલેટ )
ડેટ્રોલ અથવા સેવલોન.-1બ
સ્પિરિટ -1બ
ટીન્સર આયોડીન
ટીન્સર બેંઝોઈન -1b(સ્ક્રિન માટે )
સલ્ફા પાઉડર -1b હાલ માં નથી
2 .સ્વોલ સ્ટીક સાથે ટેસ્ટ ટ્યુબ
3.ક્લીનીક થર્મોમીટર -1
4.રેસ્ટલ થર્મોમીટર-1
5.સ્લાઈડ -2
6.પોઈન્ટેડ સીઝર -1
7.કિડની ટ્રે
8.ડિસપોઝલ નીડલ અથવા થીક નીડલ -1
9.સિરીઝ અને નીડલ અલગ અલગ સાઈઝ બંને નંબર
10.આઈ ઓન્ટમેન્ટ
11.ઈન્જેકશન મેપર્જિન (બ્લીડીંગ કંટ્રોલ )
12.ચિતલ forshep
13.સીઝર
ઇમર્જન્સી ડીલેવરી માટેના સાધનો
1.મીડીયમ સાઈઝના બાઉલ કવર સાથે -2 / કોર્ડ કટિંગ સિજર
2..આટરી ફોર સેપ -2 / મ્યુકશ સક્કર
3.બલ્ડ સીઝર -1./ કોડ કોએમ્પ
4.female રબર કેથેટર / એનીમાં
5.મધર ડ્રેસિંગ -કોટન ગોઝ પીસ / 1 જોડી મોથ
6.baby ડ્રેસિંગ -કોટન ગીઝ પીસ અને કોર્ડ વિનેચર
7.જનરલ ડ્રેસિંગ માટેના સાધનો કોટન બેગમાં
8.ડ્રેસિંગ કીટ
9.નાનું એલ્યૂમીનિયમ બાઉલ -1 જનરલ
10.આર્ટિ ફોર સેપ -2 એલ્યૂમીનિયમ બાઉલ
11.ડ્રેસિંગ ફોર સેપ્સ -1 સ્ટ્રાઇલ કોટન શોખ
12.સ્ટાઇલ કોટન સ્વોલ અને બેન્ડેઝ ગોસ પીસ બેન્ડેઝ
3.lcver ampurtment
પ્લાસ્ટિક ની મોટા ઢાકણવાળીb બોટલ -8 રાખવા tab. Iron મીઠારોડોને, ડેટોલ, વિટામિન દ, pcm, vic, fooic, acid
દવા ઢાંકવા ચમચી-1
સાબુદા ની સાબુ સાથે નેઈલ બ્રશ નેપકીન
યુરિન ટેસ્ટિંગ ના સાત નો બીજા ડીકસર સોલ્યુશન
- શબનમ બેક માં રાખવાની વસ્તુઓ ફેમિલી ફોલ્ડર પ્લાનિંગ બુક કરેલી ડાયરી નોટબુક પેન્સિલ માતાને બાળકના કાર્ડ છાપુ પ્લાસ્ટિકની બેગ એવી એડ ના સાધનો પેપર બેગ નેપકીન રેડ બ્લુ પેન સાબુ પેપર ફોલ્ડર સાબુદાણાની મેલ બ્રશ Bag gacnic હોમ વિઝિટ બેગ હોમ વિઝીટ માં નર્સિંગ કેર આપવા માટેનું સાધન છે. ટેકનિકની મદદથી તેનો ઉપયોગ કરવાનું હોય છે. બેગ ટેકનીક ના સિદ્ધાંતો બેગ ટેકનીક નો મુખ્ય હેતુ સિદ્ધાંત સ્વચ્છતા જાળવવાનો છે. બેગને અંદર અને બહારથી બંને રીતે સ્વચ્છતા રાખવી. બેગને હંમેશા હાથ ધોઈને અડકવી હાથ ધોયા વગર અડકવી નહીં. બહારની સ્વચ્છતા માં બેગને ચોખ્ખી સપાટી પર પેપર પાથરી રાખી નીચે સીધું ફર્સ્ટ પર મૂકવી નહીં પાલતુ પ્રાણી અને બાળકો બેગને બગાડે નહીં તે રીતે બેગ ને ઊંચી જગ્યાએ મૂકવી. અંદરની સ્વચ્છતામાં સાધનો હાથ ધોઈને લેવાના અને વાપર્યા પછી સાધનો ધોઈ સાફ કરી મૂકવા. બેગ માં સાધનો હંમેશા સ્વસ્થ અને ગોઠવણી કરીને મૂકવા જેથી ગમે તે સમયે તેનો ઉપયોગ કરી શકાય. જે પોઝિશન કરવાની હોય તે પ્રમાણે સાધનોની ગોઠવણી કરવી દાંત એકમાં એન્ટિનેટલ કેરના બીજામાં યુરિયન ટેસ્ટિંગ ના સાધ નો પ્લાસ્ટિક એપ્રોન વગેરે. ઇનર કંપાર્ટપેન્ટના સાધનો હાથ ધોયા પછી લેવા. બેગ ટેકનીક પહેલા પ્લાનિંગ બુક લખેલી હોવી જોઈએ. બેગ સાથે ફોલ્ડર બેગ રાખતી જેમાં ન્યુસ પેપર પેન્સિલ પેન વગેરે રાખવા. બેગને સારી રીતે આઠથી દસ વર્ષ સુધી સાચવવી. પ્રોસિઝર કરતી વખતે બેગ ને બિનજરૂરી ખુલ્લી રાખવી નહીં જરૂર પડે તો ત્યારે જ ખોલવી. સમયાંતરે વોશ કરવી અને ઉપયોગમાં ન હોય ત્યારે બરાબર કવર કરીને રાખવી. ફેમિલીની આરોગ્ય ની જરૂરિયાત પ્રમાણે પ્લાનિંગ બુક લખવી. પ્રોસિજર બેગ ને સપાટ સાઈડ આપણી તરફ હોવી જોઈએ. ઘરમાં જતા પહેલા બારણું ખખડાવવું અથવા બોલીને પરમિશન લઈને અંદર દાખલ થવું. કુટુંબને અનુકૂળતા મુજબ શ્વાસ વર્ક એરિયા પસંદ કરવો. બેગ ને પેપર પાથરી ને મૂકવું બેગને સાઈસ પેકેટ બાજુથી ખોલવું ફ્રેન્ડ વોશિંગ ના સાધનો કાઢવા અને નળ નીચે લેન્ડ વોચ કરવા. પ્લાસ્ટિક એપ્રોન બેગમાંથી કાઢીને પહેરવું અને ધ્યાન રાખવું કે બગડેલી સાઈડ યુનિફોર્મ ને અડકે તેનું ધ્યાન રાખવું જોઈએ. જરૂર મુજબ આઉટર કમ્પાર્ટમેન્ટ માંથી સાધનો કાઢવા અને પ્રોસિજર માટેની જરૂરી સાધનો ક્લીન એરિયા પર રાખવા. બેગ ને સલામત રીતે બંધ રાખવું. આયોજન અને જરૂરિયાત પ્રમાણે નર્સિંગ કેર આપી પ્રોસિજર પતી ગયા પછી હાથ સાબુના પાણીથી ધોવા. આર્ટીકલ સાફ કર્યા પછી બેગમાં પાછા મુકવા. આર્ટીકલ કરવાના સાધનો સાફ કરીને પ્લાસ્ટિક બેગમાં રાખી શબનમ બેગમાં રાખવા અને આર્ટીકલ કર્યા પછી હોમ વિઝીટ બેગમાં પાછા મૂકવા. બેગને બંધ કરતી આઉટ સાઇડને આઉટલાઈનિંગ ને ટચ કરીને બેક ક્લોઝ કરવી. ન્યૂઝ પેપર ની નીચે અટકેલી સાઈડ અંદર તરફ રહે તેમ પેપર ફોઉંલ્ડ કરવું. તમારી પ્રોસીજર નિરીક્ષણ અને આપેલ સલાહ સુચન આરોગ્ય શિક્ષણ etc ની નોંધ પ્લાનિંગ બુકમાં કરવી અને રિવિઝન નું પ્લાનિંગ કરેવું. બગડેલ વસ્તુને યોગ્ય નિકાલ કરવો યાદ રાખવાના મુદ્દાઓ હું બીજે તે સમુદાયને આરોગ્ય સેવાઓની કરોડરજ્જુ સમાન છે. આરોગ્ય કાર્યકર નું મિત્રતા ભર્યું સમજદારી પૂર્વક્ દાખવવું એપ્રોચ લોકોના વિશ્વાસ અને સહકાર મેળવવામ મદદ કરે છે. નિયમિત સરની ગૃહ મુલાકાત અને આરોગ્ય કાર્યકર દ્વારા અપાવવી આરોગ્ય સેવાઓ માંદગી અને મૃત્યુદર નીચે લાવવામાં હેલ્પ કરે છે. આરોગ્ય કાર્યકર ફેમિલી નો તેમજ વિઝીટ દરમિયાન સંપૂર્ણ આરોગ્ય સેવાઓ મેળવવાનો હેલ્પ કરે છે. ગૃહ મુલાકાત નું પુનરાવર્તન આ એક એવી નિર્ણાયક બાબત છે.આરોગ્ય કાર્ય કરે માટે હોમ વિઝીટ નો પ્લાન રૂટીન વિઝીટ એન્ડ પસંદ કરેલ મુલાકાત આરોગ્યની નીડ અને આ સમસ્યાઓ પ્રાથમિકતા મુજબ કરવી. આરોગ્ય કાર્ય કરે દરેકને વિનંતીને ધ્યાનમાં રાખવી અને જનરલી નીચે પ્રમાણે વ્યક્તિને કેટેગરી મુજબની આરોગ્યની સેવાઓ માટે પ્રાથમિક અપાય છે.
- સગર્ભા મધર ધાત્રી મધર એ નવજાત શિશુ ઇન ફોન પાંચ વર્ષની અંદરના ચિલ્ડ્રન
- કૉમ્યૂનિકેબલે ક્લીસેસે થયા હોય તેવા પેશન્ટ.
- ઓરી અછબડા ગાલપીછોળીયા કોલેરા etc જેવા રોગો થયા હોય તેવા પેશન્ટ. ચેપી સંક્રાત્મક રોગો જેમકે ટીબી લેપ્રચી જાતીય રોગો વગેરેના પેશન્ટ તે સિવાય બિન રોગના ડાયાબિટીસ હાર્ટ ડિસીઝ બીપી માનસિક બીમારી વૃદ્ધ લોકો હેન્ડીકેપ વિઝીટનામું ફેમિલીની પસંદગી અને સેવાનું આયોજન હોમ વિઝીટ માટે ફાળવેલ ટાઈમ મુજબ કરવું.
Planning book:
Sr no
Date of visit
Client name
Age
Types of thme visit
Address
Visit
Planning
Nursing car
Replan
Renarks
Home visit ક્યારે આપવી :
ક્રમ
આરોગ્ય પરિસ્થિતિ
1 સામાન્ય સંગભ માતા
2 જોખમી સગભામાતા
3 સામાન્ય ઘરે કરાવેલ સુવાવડ
4 અસામાન્ય સુવાવડ
5 સામાન્ય child (infant)
6 જોખમી ઇનફન્ટ
7 પ્રેમ school child (1 થી 5)
8 schooler સ્કૂલો જતા child
9 એક્યુટ કોજ
યુંની કેબલ ડીસીઝ મેજર મિઝલ્સ મમ્સ કોલેરા ફીવર ટાઈફોડ etc
10 કોનીક કોમ્પ્યુટર કેબલ ડિસિઝ tb લેપ્રસી
11 non. Communicable disease જેવો કે disease, કેન્સર, ડાયા બીટીસ
12 વૃધ્ધ, અપંગ
Home visit નૂ પુનરાવર્તન
- મહિનામાં એક વાર સાત મહિના સુધી દર બે અઠવાડિયા આઠમા મહિના દરમિયાન દર અઠવાડિયા નવમા મહિના દરમિયાન
- સાતમા મહિના પછી દર અઠવાડિયે અથવા આઠ અસર જ્યાં સુધી માતાની તકલીફ દૂર ન થાય તેનો આધાર જોખમી પરિબળ છે.
3.First visit 12 થી 24 કલાકમાં તે શક્ય હોય તે સુવાવડ પછી ત્રણ પાંચ 12 માં દિવસે માતા અને બાળકની મુલાકાત લેવી જવી જ્યાં સુધીમાં નાળ નકરો ત્યાં સુધી પછી બે અઠવાડિયે એક વાર છો અઠવાડિયા સુધી બાળકની મુલાકાત પણ તે સાથે લેવી.
4.First visit 12 થી 24 કલાકમાં જો શક્ય હોય તો જોખમી બાળક હોય તો ડેલી વિઝીટ લેવી જ ત્યાં સુધી નાળ ખરી પડે ત્યાં સુધી પછી અઠવાડિયામાં એકવાર પોસ્ટ નેટવર્ક સમય છ અઠવાડિયા સુધી ડીલેવરી થઈ ગયા પછી
- મહિનામાં એકવાર 6.જોખમને પરિબળ પર આધાર વારંવાર રીસેટ લેવી
- ત્રણ વર્ષ સુધી ત્રણ મહિનામાં એકવાર પછી છ મહિનામાં એકવાર
- મહિનામાં એક વખત સ્કૂલમાં મળવું સ્કૂલ હેલ્થ અંતર્ગત બાળકને મળવું
- પેશન્ટની સિચ્યુએશન મુજબ ઓછામાં ઓછી 4 મુલાકાત દર મહિને
- દર્દીની પરિસ્થિતિ મુજબ ઓછામાં ઓછી 1 મુલાકાત દર મહિને
- વ્યક્તિની હાલત મુજબ છ મહિને 1 વખત
- વ્યક્તિની હાલત મુજબ દર મહિને એક વખત
Home visit દરમિયાન કરવાની પ્રોસિજર:
1.hand washing ( કમ્પલસરી)
2.urin sugar teat
3.nail cating
4.nral medication
5.sterin ઇન્ફેલેક્શન
6.ટેમ્ટ્રેશન ટેકિંન
- વિનિંગ ડાયેટ
- ડ્રેસિંગ
- Bp મેઝરમેન્ટ
- Itot હોમોન્ટેશન
- Mp સ્લાઇડ બનાવવી
- Ors prepration
- An thrapomentry chast 6ption મા
- Best sleep exanination(bse)
Unit 3 *Health problems and policies Syllhas ઓવર મૃત્યુ ઓફ હેલ્થ પ્રોબ્લેમ ઓફ કોમ્યુનિટી ઇન ઇન્ડિયા ટ્રેન એન્ડ ડેવલપમેન્ટ ઈન નેશનલ હેલ્થ પ્રોગ્રામ અને પોલીસી નેશનલ હેલ્થ પ્રોગ્રામ ઇન્ટલીમેન્ટેશન એન કોમ્યુનિટી લેબલ રોલ અને ફંકશન ઓફ asia આંગણવાડી વર્કર હાઈ વગેરે. Health problem in india
Communecable disease problem
ન્યુટ્રેશનલ પ્રોબ્લેમ
Enveroment nental sanitation problem
notrelation problem
Medical care problem
1.Communecable disease problem
ભારતમાં કોમ્યુનિકેબલ ડીસીસ પ્રોબ્લેમ એ માટે હેલ્થ પ્રોબ્લેમ છે.
મલેરિયા
ટ્યુબક્યુલોસીસ (t b )
ડાયરિયલ ડિસીઝ
લેપ્રસી ( રક્તપિત )
ફાઈલેરીયા
એઇડ્સ
Ari ( એક્યુટ રેસિપિરેટરી ઇન્ફેક્શન )
વધારાના કોમ્યુનની કેબલ ડિસિઝમાં કલા આકાર વાયરલ હિપેટાઇ ટિસ એન્ટ્રીક ફીવર વરમ ઇન્ફેક્શન વગેરે.
હાલમાં ભારત દેશમાં ઘણા પ્રકારના હેલ્થ પ્રોબ્લેમ છે. તેમાં મલેરિયા ખાસ કરીને રોલ એરિયામાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. કમ્યુનીકેબલ ડીસીઝને કાબોમાં લાવવા માટે બે પ્રકારના પ્રોગ્રામ ચાલે છે.
- કંટ્રોલ પ્રોગ્રામ
- ઈરીડી કેસન પ્રોગ્રામ
- ન્યુટ્રીશનલ પ્રોબ્લેમ ન્યુટ્રેશનલ પ્રોબ્લેમ આપણા દેશમાં ઘણા સમયથી છે દેશમાં વિવિધ પ્રકારના ન્યુટ્રિશનલ પ્રોબ્લેમ જોવા મળે છે દાંત.pem ( પ્રોટીન એનર્જી માલ ન્યુટ્રીઝન ), ન્યુટ્રીશનલ એનિમિયા. Ido ( આયોડિન કેફી સાઈનસી ડીસ ઓર્ડર ) ફ્લોરીક્સ ઓબીસીટી. ઈ. સ. 1963 માં પ્રોબ્લેમ ની ચર્ચા કરવામાં આવી અને ન્યુટ્રિશનલ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે યુનીસ એપ who અને fao એ પ્રોડક્ટ વધારવા માટેના પ્રયત્નો શરૂ કરવા. એનવાયર મેન્ટલ સેનિટેશન પ્રોબ્લેમ એન્વાયરમેન્ટલ સેનિટેશન પ્રોબ્લેમ પણ એક મોટો પ્રોબ્લેમ છે. ઈ. સ.1961 માં જ્યારે હેલ્થ સર્વ પ્લાનિંગ કમિટીએ ચકાસણી કરી ત્યારે 75% અર્બન એરિયામાં વોટર સપ્લાય બરાબર થતું નથી 85 % વિસ્તારમાં ગંદા પાણીનો નિકાલ બરાબર થતો નથી. રૂરલ એરિયામાં ફક્ત 5% લોકોના ઘરમાં લેટરીન ની સગવડતા હતી તેમ જાણવા મળેલ છે. તે વધારે પડતું ફેક્ટરીના કારણે જોવા મળે છે. તેમાં સ્વચ્છ પાણીનો અભાવ વસ્તી વધારો શહેરી કરણ અને ઔદ્યોગિકરણ વગેરેને કારણે આ પ્રોબ્લેમ જોવા મળે છે. 4.medical care problem રૂલર એરિયામાંથી લોકો અર્બન એરિયામાં રહેવા જવાનું વધતું જાય છે. અર્બન હેલ્થ પ્રોબ્લેમમાં દિવસેને દિવસે વધારો થાય છે અર્બન તથા હોસ્પિટલમાં વસ્તી ગીચતા જોવા મળે છે. પૂરતા પ્રમાણમાં સ્ટાફ અવેલેબલ નથી જરૂરી ડ્રગ્સ અને મેડિસિન પણ આવે લેબલ નથી ગામડાના લોકો હેલ્થ પ્રોબ્લેમને કેર અને પ્રિવેન્ટ કરવાના ફાયદાઓ મેળવી શકતા નથી.
પોપ્યુલેશન પ્રોબ્લેમ :
દુનિયાના 154 દેશમાં પોપ્યુલેશન બાબત ઇન્ડિયા ને સેકન્ડ નંબર આવે છે. ભૂતકાળમાં પોપ્યુલેશન લિમિટેડ હતું કારણ કે તે વખતે એડમિશન અને પેનોની ડિસિઝના કારણે વધારે લોકો મૃત્યુ પામતા હતા તેમજ આકૃતિ જેમ કે દુષ્કાળ, પ્રલમ અતિવૃષ્ટિ, ભૂકંપ વગેરેને લીધે લોકો મૃત્યુ પામતા તેથી બર્થ ડેટ કરતાં ડેપરેટ પ્રમાણ વધુ હતું જળવાઈ રહેલું. ભારત જ્યારે 1947 માં હતું પરંતુ જેમ જેમ વસ્તી વધતી ગઈ 30 કરોડની હતી અને લોકો સુખી હતા પરંતુ જેમ જેમ વસ્તી વધતી ગઈ તેમ તેમ માથાદીઠ આવક ઓછી થતી ગઈ આથી લોકો ગરીબો જીવે છે. આ બધા પ્રોબ્લેમ પૂરતા પ્રમાણમાં એજ્યુકેશન શેની સ્ટેશન હાઉસિંગ હેલ્થ કેર અને એમ્પ્લોયમેન્ટ ના અભાવમાં કારણે હેલ્થ કેર પ્રોબ્લેમમાં વધારો થાય છે. દેશના ઇકોનોમિક ડેવલપમેન્ટ દ્વારા આ પ્રોબ્લેમને સોલ્યુશન કરી શકાય છે. નેશનલ હેલ્થ પ્રોગ્રામ ઇન ઇન્ડિયા :
પ્રોબ્લેમમાં ભારત જ્યાંથી સ્વતંત્ર બન્યું ત્યારથી નેશનલ હેલ્થ ને પહોંચી મળવા જુદા જુદા પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું જેનાથી લોકોના હેલ્થમાં સુધારો લાગી શકાય મોટાભાગના પ્રોગ્રામમાં ઇન્સ્ટોલેશન એજન્સી યુનિસેફ પી એવો વગેરે pao દ્વારા ચાલે છે. હાલમાં નેશનલ હેલ્થ નીચે મુજબ પ્રોગ્રામ ચાલે છે. મલ્ટી ડ્રગ્સ રેજીસ્ટન્સ
- નેશનલ મેલેરિયા એરાડીકેશન પ્રોગ્રામ
- નેશનલ હાઇલ લેરિયા કંટ્રોલ પ્રોગ્રામ
- નેશનલ ટ્યુબર ક્લાસીસ કંટ્રોલ પ્રોગ્રામ
- નેશનલ લેપ્રસી કંટ્રોલ પ્રોગ્રામ
- નેશનલ કોલેરા કંટ્રોલ પ્રોગ્રામ
- નેશનલ પ્રોગ્રામ પ્રોડ પ્રિવેન્ટેશન ઓફ બ્લાઇકેશન
- એક્સાઇટેડ પ્રોગ્રામ ઓફ ઇમ્યુનાઈઝેશન
- યુનિવર્સલ ઇમ્યુનાઈઝેશન પ્રોગ્રામ
- નેશનલ ગોઈટર ને કંટ્રોલ પ્રોગ્રામ
- નેશનલ ફેમિલી પ્લાનિંગ પ્રોગ્રામ
- ન્યુદરીશનલ પ્રોગ્રામ ઇન ઇન્ડિયા
- એટલાઈ ન્યુદ્રિસનલ પ્રોગ્રામ
- નેશનલ સ્મોલ ફોકસ ઈરાટીકેસન પ્રોગ્રામ
- મીહમિકલ પ્રોગ્રામ
- એનીમિયા કંટ્રોલ પ્રોગ્રામ
- નેશનલ એડ્સ કંટ્રોલ પ્રોગ્રામ
- નેશનલ કેન્સર કંટ્રોલ પ્રોગ્રામ
- મેટરનલ કેન્સલ કંટ્રોલ પ્રોગ્રામ
- અલીમેન્ટરી ફિડીંગ પ્રોગ્રામ
- નેશનલ વોટર સપ્લાય એન્ડ સેનિટેશન પ્રોગ્રામ
- નેશનલ વેક્ટર બોન ડીસી પ્રોગ્રામ indigate ચાઈલ્ડ ડેવલપમેન્ટ સ્કીલ (icds)
- નેશનલ રુલ ચાઈલ્ડ ડેવલપમેન્ટ સ્ક્રીમ નેશનલ મલેરિયા કંટ્રોલ પ્રોગ્રામ (nmca): ઇન્ડિયામાં ઇસવીસન 1955 માં એનએફસીપીની શરૂઆત કરવામાં આવી આ પ્રોગ્રામમાં મુખ્ય બે કાર્યો હાથ કરવામાં આવ્યા.
1 ક્રીમો થેરાપી ડ્રગ ટ્રીટમેન્ટ
2 વેક્ટર કંટ્રોલ
- ક્રીમોથેરાપી ડ્રગ ટ્રીટમેન્ટ : જેમાં એન્ટિફય લેરિયા ડ્રગ્સ તરીકે કે જે એમ.જી એ વન કેજીના બોડીવેટ પ્રમાણે વિકલી કે આપવામાં આવે છે. જે માઈક્રો ડાયલેરિયા નો નાશ કરે છે.
- વેક્ટર કંટ્રોલ :
જેમાં મચ્છર નો ઉપદવ અટવા માટે એન્ટી લાવવા માટે ડીડીટી નો ઉપયોગ થાય છે. આ ઉપરાંત પેરિસજીન ( માઇક્રો ક્રિસ્ટલ પાવડર બે ટકા અને ૯૬ ટકા પાણી સાથે મિક્સ કરી ચટકાવ કરવો ) અને ઓઇલ ડેમોસિંગ ડીઝલ ઓઇલ વગેરેનો છટકાવ કરવો. નેશનલ લેપ્રસી કંટ્રોલ પ્રોગ્રામ (nlcp):
ઇન્ડિયા ગવર્મેન્ટ એ એન એલ સી પી 1955 માં શરૂ કરી અને સેકન્ડ પાંચ વર્ષના પ્લાન માટે દરેક સ્ટેટમાં શરૂ કરવામાં આવ્યો તે કેસિસ શોધવા આલ્ફા ડ્રગ આપવા વગેરે કાર્ય કરવામાં આવ્યું. 1953 માં સેન્ટલ લેપ્રસી તેનિગ એન્ડ રીસચ ઇન્સ્ટિટયૂટની સ્નાયના મહાસના સિંગલ પર શહેરમાં કરવામાં આવી અને 1959 થી 1960 દરમિયાન નાગપુર તથા આંધ્રપ્રદેશ ટ્રેનિંગ સેન્ટર ખોલવામાં આવ્યા ત્રીજા પાંચ વર્ષના પ્લાનમાં લેપ્રસી કંટ્રોલ યુનિટ ની સ્થાપના થઈ અને તેના દ્વારા સર્વ એજ્યુકેશન અને સારવાર પેન્ટ્રી સ્થાપના કરવામાં આવી તેની set સેન્ટર કહેવામાં આવે છે. આ સેન્ટરને પીએચસી હોસ્પિટલ ડિસ્પેન્સરી વગેરે સાથે સાંકળવામાં આવ્યા અને આ દરેક સેન્ટર ૨૦ થી ૨૫ હજાર વસ્તીનું સર્વ કરે તેને લેપ્રસી કંટ્રોલ કાર્ય કરે છે. તેમજ ડબલ્યુ આરટીઓએ 1970 માં એક્સ્ટર્નલ કમિટીની સ્થાપના કરી આ કંટ્રોલ પ્રોગ્રામ દ્વારા નીચેની એક્ટિવિટી કરવામાં આવે છે. ક્લોસીસ ફાઈટિંગ :
આ એક ખૂબ જ અગત્યનું પગલું છે જેમાં આરોગ્ય કાર્યકરો દ્વારા ઘરે ઘરે ફરીને એગ્રોસ વ્યક્તિઓને ઓળખી કાઢવા આવે છે. અને તેમને જરૂરી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે ક્રોમો થેરાપી :
જેમાં ડી ડી એસ ડાય એમીનો ડાયહોનોલ્સ લોફર આપવામાં આવે છે. અને તેમને જરૂરિયાત મુજબ એક થી ત્રણ વર્ષ સુધી ચાલુ રાખવામાં આવે છે. સિલેક્ટિવ આઇસોલેશન :
પેશન્ટનું મર્યાદિત પ્રમાણમાં અલગીકરણ કરવું. ફોલો અપ કેસીસ :
તેમાં જે પેશન્ટને વધારે ટાઈમ સુધી ડ્રોપ ની જરૂરિયાત હોય ત્યાં પેશન્ટ રેગ્યુલર ડ્રગ્સ લે છે કે નહીં તેની સાઇડ ઇન્ડિકેટ ક્લિનિકલી એક્ઝામ સ્મિ યર ઈલ્ડ અને યુરિન ટેસ્ટ કરાય છે. ક્રોમો કોફીલેક્સિસ :
આરોગથી બાળકોને બચાવવા માટે પ્રોફોકેકસીસ ટ્રીટમેન્ટ તરીકે ડીડીએસ ડ્રગ્સ અપાવાય છે. ઇમ્યુનો પ્રોહીલેકસીસ :
આ રોગ ની સામે રક્ષણ આપે તેવી કોઈ એકસીન આજ સુધી શોધાય નથી. પરંતુ બીસીજી ની વેક્સિન થી આ રોગ સામે રક્ષણ પણ પ્રતિકારક શક્તિ મળે છે. તેમાં પ્રાયોગિક રીતે જાણવા મળેલ છે. માટે બીસીજી એક્શન કરવું. રેહેબી ટેશન:
જેમાં ફિઝિયોથેરાપી એક્યુપ્રેશન થેરાપી એમ કોલેજ એજ્યુકેશન સોશિયલ વર્ક લોકેશનલ ગાઈડન્સ અને પ્લેસમેન્ટ સર્વિસ નો સમાવેશ થાય છે. Health echication:
હેલ્થ એજ્યુકેશન દ્વારા કોઈપણ રોગોનો કંટ્રોલ સારી રીતે કરી શકાય છે. આ માટે હેલ્થ એજ્યુકેશન મહત્વ ઘણુંજ સહેલું છે. લોકો સમજી શકે તેવા શિક્ષણ આપવું જોઈએ અને લોકોને જાગૃત કરવા જોઈએ. નેશનલ ટીબી કંટ્રોલ પ્રોગ્રામ (ntcp):
આ પ્રોગ્રામની શરૂઆત 1962 ના કરવામાં આવી આ પ્રોગ્રામ ડીટીપી દ્વારા કરવામાં આવ્યો જે સર્વિસસ
ઓપરેટ કરવામાં આવે છે તે એનટીપી તે એનટીપી નો બેકબોન ગણવામાં આવે છે dtc ડિસટીક ટ્યુબર ક્લોસીસ સેન્ટર તે એનટીસીપી કેન્દ્ર છે. Dtc ના કાર્ય :
જનરલ હેલ્થ સર્વિસ સાથે મળીને એનટીસીપીનું પ્લાન ઓર્ગેનાઇઝેશન ઇન્સ્ટ્રુમેન્શન બધા ડિસટીકમાં કરવું.
ડીટીપી મા નીચે મુજબની હેલ્થ ઇન્ટરવ્યૂ નો સમાવેશ કરવામાં આવે છે. દા ત, સી એચ સી,પી એસ સી, ટીબી લિન્ટિક વગેરે.
dtc એક્ટિવિટીમાં કેસને શોધવા તથા તેની સારવાર કરવા આ ટ્રીટમેન્ટ ફ્રી અને ઘરગથ્થુ બેસિક પર પૂરું પાડવામાં આવે છે. રિવાઇઝ નેશનલ ટીબી કંટ્રોલ પ્રોગ્રામ (RNTCP):
વી એચ ઓ દ્વારા નેશનલ ટીબી કંટ્રોલ પ્રોગ્રામ સુધારો વધારો કરવા આવ્યો અને તેને આર એન ટી સી પી તરીકે 1992 માં લોન્ચ કરવામાં આવ્યા આ પ્રોગ્રામની સાચી. એ તો નીચે મુજબ છે.1સૉર્ટ ટર્મ ક્રિમોથેરાપી દ્વારા 85% 63 ને સંપૂર્ણ રીતે કરવા.
70% સ્યુટમ પોઝિટિવ કેસીસ ને શોધવા.
એનજીઓ નેનવોલ કરવો નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઈઝેશન
1993માં એસટીડીએ ની સહાયતા દ્વારા RIVSCP એ પાઇલોટ ફેજની શરૂઆત કરી આ ફેસમાં અનુસાર દર્દીઓ માટે ડોજ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યા. DOST ડાયરેક્ટ ઓર્ઝર્વથેરાપી FOR શોર્ટ ટર્મ :
બધા પેશન્ટને કીમો થેરાપી નો કોર્સિસ પૂરો પાડવો તથા તે ફ્રી ઓફ ચેન્જ હોય.
DRAG ADNINILON કરતી સમયે આઈપી સુપર વિઝન રાખવું એટલે કે ડી ઓ ટી એસ ના અંડર વર્ક કરવું.
Doat s એ પેરીફેરલ સ્ટાફ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે. દા ત. MPWH, લેબોરેટરી વર્ક ( આશા દાયણ ) આંગણવાડી વર્કર સોશિયલ વર્કર વગેરે.
તેને ડી ઓ ટી એસ તરીકે ઓળખવામાં આવે છે અને તેને એક પેશન્ટ 150 રૂપિયા આપવામાં આવે છે.
પેસનને ડ્રગ બોક્સમાં પેશન્ટ વાઇસ સપ્લાય કરવામાં આવે છે. તેમાં બિલ્ચર પેક આવેલા હોય છે.
DOT’S MDR TB ને(ANTRAL કરવા માટે આપવામાં આવ્યો અને તેના દ્વારા સર્વ એજ્યુકેશન અને સારવાર સ્થાપના કરવામાં આવી હતી તેથી એસઈટી સેન્ટર કહેવામાં આવે છે.
અને તેના દ્વારા સર્વે એજ્યુકેશન અને સારવાર કેન્દ્રીય સ્થાપના કરવામાં આવી તેથી તેને એસિટી સેન્ટર કહેવામાં આવે છે આ સેન્ટર પીએચસી હોસ્પિટલ ડિપેન્સરી ઈટીસી સાથે સાંકળવામાં આવ્યા અને આ દરેક સેન્ટર 20 થી 25000 વસ્તીનું સર્વ કરે છે અને કંટ્રોલ કાર્ય કરે છે તેમ જ ડબલ્યુ એચ ઓ એ 1970 માં એક્સ ડોટ કમિટીના સ્થાપના કરી આ કંટ્રોલ પ્રોગ્રામ અને નીચે એક્ટિવિટી કરવામાં આવે છે.
CASES FEDTING:
આ એક ખૂબ જ અગત્યનું કોરો દ્વારા કરે ઘરે કરીને એગ્રો વ્યક્તિઓને ઓળખી કાઢવામાં આવે છે અને તેમને જરૂરી ટ્રીટમેન્ટ આપે છે.
CHENOTHERATH : ક્રીમો થેરાપી
જેમાં ડી ડી એસ ડાય એમિનો ડાયફીનોલ સઁફોન ડેટસોન આપવામાં આવે છે. એક ત્રણ વર્ષ સુધી ચાલુ રાખવામાં આવે છે.
SELECTIVE INSOLUTION:
પેશન્ટનું મર્યાદિત પ્રમાણમાં અલગીકરણ કરવું.
4 FOLLOW UP CRESC:
તેમાં જે પેશન્ટને વધારે આજ સુધી ટ્રકની જરૂરિયાત હોય ત્યારે પેશન્ટને રેગ્યુલર લેશે. તેને SIDE EPPECT, GRININAL EXAN AND GUB AND URINE TEST કરાય છે.
ક્રીમો પ્રોફિલેક્સિસ :
આ રોગથી બાળકોને બચાવવા માટે પ્રોફીલે ક્સિસ ડાયમંડ તરીકે DDS DRUGS અપાય છે.
INNUNO NROPHYLAOCIS:
આ રોગ ની સામે રક્ષણ આપે તેવી કોઈ વેક્સિન અને સુધી શોધાય નથી.પરંતુ BCG ની વેક્સિનથી આ રોગ સામે પણ રોગપ્રતિકારક શક્તિ મળે છે. તેમાં પ્રાયોગિક રીતે જાણવા મળેલ છે. માટે બીસીજી વેક્સિન કરવું.
BCG બેસીલ્સ કાલ્મેટ ગયુરિન
REBABILITAION ( પુનઃ વસંન ):
જેમાં ફિઝિયોથેરાપી ઓક્યુપ્રેશન થેરાપી સાઇટ ક્લોઝ એજ્યુકેશન સોશિયલ વર્કેશનલ ગાઈડન્સ અને પ્લેસમેન્ટ સર્વિસ નો સમાવેશ.
Health education:
હેલ્થ એજ્યુકેશન દ્વારા કોઈપણ રોગનો કંટ્રોલ સારી રીતે કરી શકાય છે. આ માટે હેલ્થ એજ્યુકેશન નું મહત્વ ઘણું થયેલું છે. સમજી શકે તેવી રીતે આરોગ્ય શિક્ષણ આપવું જોઈએ અને લોકોને જાગૃત કરવા જોઈએ.
University programme of immunization (upi):
ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા દ્વારા એપીઆઈ એક્સપન્ડેડ પ્રોગ્રામ ઓફ એમનું નાગર 1978 માં લોન્ચ કરવામાં આવ્યું અને એક્ટિવ વેક્સિન દ્વારા કરવામાં આવી શકાય. તેવા રોગો દ્વારા મોટી અને તો મોરબી અટકાવી યુઆઇપી 1985 માં શરૂ કરવામાં આવ્યો તેના ઘડકો છે.
- ધનુર વિરોધી રસી દરેક પ્રેગનેટ મધરને આપવી.
- ચિલ્ડ્રન અને તેના પહેલા વર્ષ દરમિયાન શીલ્ડ સીઝન ની રસી આપવી. આ પ્રોગ્રામ હેઠળ દર વર્ષે એક વર્ષ કરતા ઓછી ઉંમરના 25 મિલિયન ઇનકુનટને ઇનપુટ નેટ કરવામાં આવે છે આવે છે. પોલિયો માયેલાઇટીશન ઈરાડી કેટ કરવા માટે આયોજન હેઠળ પ્લસ પોલીયો ઇન્યુનાઇઝેશન પ્રોગ્રામ શરૂ કરવો.
તેની શરૂઆત નેશનલ એમ્યુનાઇઝેશન કે 9 ડિસેમ્બર અને 20 જાન્યુઆરી 1946 માં કરવામાં આવી. હોલિયો ડુપિંગ કફુ ડિપ્થેરિયા રીટનર્સ મીઝર્લ્સ ટીબી.
National btindness cantrol programme:
1976 માં આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી આ પ્રોગ્રામ હેઠળ એક થી પાંચ વર્ષના બેબી આ પ્રોગ્રામ હેઠળ બ્લાઇનેશનલ સેન્ટરમાંથી 0.3 ટકા સુધી રિડ્યુસ કરવાનો છે.
ઓકુથામોલોજી માટેની નેશનલ ઈન્સ્ટિટડ ન્યુ દિલ્હીમાં સ્થાપિત કરવામાં આવી ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ સેન્ટર કોર ઓકુથાલનિક સાયન્સિસ અને તે પ્રોગ્રામને મોનીટરી અને ગાઈડ કરે છે. તે ઓકુ યામિક આસિસ્ટન્ટને ટ્રેન કરે છે. તથા 39 ટ્રેનિંગ સ્કૂલ ચલાવે છે.
NBCP નૂ એડમિશન સેન્ટર લેવલ ટેસ્ટ લેવલ અને ડિસ્ટિક્ટ લવર પણ થાય છે.
કાયો
Prinary laVal
Prinary eye leval
School eye scrinning programme
Scrinning and riferal service
Secandary leval:
કેટ્રેકટર સર્જરી કરાવવી
રિફ્રેક્સન (આખ નંબર ચેક કરાવવા ) સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી.
રેફરલ છેવા
Terany leval :
એટીનલ સર્જરી ઓનિયલ
ટાન્સપ્લાન્ટેશન, ગ્લુકોની
ટ્રેનિંગ
National aids cantrol program :
આ પ્રોગ્રામની શરૂઆત 1987 માં થઈ
1992 માં નેશનલ હેલ્થ ફેમિલી વર્કર દ્વારા એન એસીઓ નેશનલ એડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન ની સ્થાપના કરવામાં આવી.
ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા સપ્ટેમ્બર 1992 થી સપ્ટેમ્બર 1997 સુધી પંચવર્ષીય યોજનામાં રૂપે એડસ કંટ્રોલ પ્રોજેક્ટ શરૂ કર્યા.
નો સપ્ટેમ્બર 1999 માં nacp ની બીજી ફેસ શરૂ કરી છે 32 રાજ્યોમાં કાર્યરત છે.
Objectiwe:
HIV INFECTION ને ઘટાડવો HIV હ્યુમન ઇમ્યુનો ડેફીસીએનસી વાઈરસ
યુંવા દેશની તથા પ્રજનન વય લોકોને HIV પ્રત્યે એજ્યુકેશન આપવું.
90% લોકો દ્વારા કોન્ડમ નો યુઝ કરવો.
કાર્ય ડિસિઝ નો કંટ્રોલ કરવો :
STD ની ટ્રીટમેન્ટ કરવી
કોન્ડમના યુઝ નો વધારો કરવો
પબ્લિક પ્રિવેન્ટ પાર્ટ નસીયનો પારંભ
ઓછા રિક્સ વાળા લોકોમાં ડિસિઝન Baad કંટ્રોલ કરવો :
ફેકુ બ્લડ ટ્રાન્સમિશન
કાઉન્સેલિંગ કરવું
એ આઈ ડી એસ વિશે જાગૃતિ લાવવી
CARE :
બાળકોના એચઆઇવીના સંક્રમણ નો રોકવૂં
એચઆઇવીના કારણે ટીબી થતા તેને કેર આપવી
એ આર ટી સી એન્ટ્રી રીકટ્રો વાયરલ થેરાપીલોજી આપવી
સર્વે કરવો
વાર્ષિક તથા માસિક દ્વારા રોગીઓને શોધવા
હાયરીક્સ લોકોના સમૂહને શોધવા
કાલા હાજર કન્ટ્રોલ પ્રોગ્રામ :
ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા ૧૯૯૧માં પ્રોગ્રામ લોન્ચ થયો તેની સ્ટ્રીકટોલોજી
બસમાં બે વાર એન્સેક્ટિસાઈડ તે કરીને વેક્ટર પોપ્યુલેશન ને ઘટાડવું.
અલી ડાયગ્નોસીસ અને ક્મ્પ્લેટ
ઇન્ફોમેશન એજ્યુકેશન અને કોમ્યુનિકેશન દ્વારા કોમ્યુનિટી એવરેસ્ટ લાવી તથા તેને ઇન્વોલ્ટમેન્ટ કરવું.
National rural health mession:
Nrhm નો મુખ્ય હેતુ ગ્રામીણ સ્તર પર સસ્તી સુલ્ભ હેલ્થ કેર મળી રહે છે
ભારત સરકાર દ્વારા પાંચ એપ્રિલ 2005માં સાત વર્ષે યોજના હેઠળ ગ્રામીણ રસ્તા સુધારા કરતા માટે એન આરએચએમ શરૂ કરવામાં આવ્યું આ યોજના હેઠળ 15 રાજ્યોની ગ્રામીણ સ્વાતંત્ર્ય સ્તરમાં સુધારો લાવવા ચલાવવામાં આવે છે.
એન આરએચએમ જેમ હેલ્થ વર્કર તરીકે એએસએ ની નિમણૂક કરવામાં આવી.
ઘટકો :
1.asha
2.jsy ( જનની સુરક્ષા યોજના )
- જિલ્લા ઉપર હેલ્થ યોજના ચલાવવા
- રોગી કલ્યાણ સમિતિ
- Rsc ii phase અને શરૂઆત રીપ્રોડક્ટિવ chila health Ashab(એક્ટિટે સોશિયલ હેલ્થ એક્ટિવિટી ):
Nrhm સેવાઓને આપવા માટે એએસએ ની નિમણૂક કરવામાં આવી.
ગ્રામીણ સ્તર પર એ એસ એસ એ વિધવા કલાસુંદા વુવાહિત મહિલાઓ બનાવવામાં આવે છે.
એજ્યુકેશન હોવી જોઈએ.
1000 ની પોપ્યુલેશન ને એક એએસહેચ એ રાખવામાં આવે છે
એ એસ એચ એ આંગણવાડી વર્કર તથા એ એન એમ કાર્યકર્તા ની મદદ દ્વારા કાર્ય કરે છે
ભાષાને દર માસે 1000 આપવામાં આવે છે.
J. S. Y જનની સુરક્ષા યોજના:
આ યોજના હેઠળ ગર્ભવતી મહિલાઓની હેલ્થી સર્વિસ આપવામાં આવે છે. તથા સંસ્થાની પ્રસુતિ કરવામાં 700 પૈસા આપવામાં આવે છે.
આ સુવિધા ગરીબી રેખાની નીચે આપેલ મહિલાઓને આપવામાં આવે છે. જિલ્લા સ્તરીત હેલ્થ યોજનાઓ :
ગ્રામીણ સ્તર પર પંચાયતના સહભાગની સ્વાસ્થ્ય યોજનાનું આનું નિર્માણ કરવામાં આવે સ્વાસ્થ્ય યોજનાઓનું નિર્માણ બાદ એનજીઓ પસ્તાવોના સહકારથી પોષણ સ્વચ્છતા કે પી વગર સ્વાસ્થ્ય સેવાઓ આપવામાં આવે છે. રોગી કલ્યાણ સમિતિ :
મેડિકલ રિકુલ સોસાયટી દ્વારા આ સમિતિ ચલાવવામાં આવે છે સ્વાસ્થ્ય સંસ્થાઓનું ફંસીકરણ કરવામાં આવે છે તથા કરેલી સંસ્થાની એક લાખ આપવામાં આવે છે. Rch ii phase :
આ કાર્યક્રમ ૧૯૪૭માં શરૂ કરવામાં આવ્યો તેનો બીજો ફેસ એરીયા 2005 માં શરૂ કરવામાં આવ્યું
કુટુંબ નિયોજન ની સેવાઓ આપી.
કિશોર વ્યવસ્થા સેવાઓ પૂરી પાડવી.
બાળકના સ્વાસ્થ્ય માટેની સેવાઓ જેવી કે એકસીડેશન પોષણ એન્ટિનેટલ અને પોલટીનેટલ કેરી આપવી.
સુરક્ષિત સેવાઓ માટેની સંકલ્પ સેવા જયેશભાઈ વગેરે આપવામાં આવે છે.
Bhore comnitee
Bajag commite
Chadia conmite *નેશનલ ડાયેરિયા ડીસીઝ કંટ્રોલ પ્રોગ્રામ :
દરિયામાંથી તથા મૃત્યુને અટકાવવા માટે એનડીસીપી શરૂ કરવામાં આવે.
આ પ્રોગ્રામમાં પ્રાઇમરી હેલ્થ કેર નો સમાવેશ કરી તે વિલેજ Isa phc level અને ડીસ્ટ્રીક હોસ્પિટલ આપવામાં આવે છે. પ્રાઇવેટ પ્રેક્ટિસ અને પણ આ સર્વિસમાં ઇનવોલ્ટ (સહભાગી)બનાવવા. દર વર્ષે દરેક vhg ( વિલેજ હેલ્થ ગાઈડ)દ્વારા રૂ. 1000 પેકેટ સપ્લાય કરવા. 200 પેકેટ સબ સેન્ટર પર સપ્લાય કરવા . આ પ્રોગ્રામનો ઘટક હેલ્થ એજ્યુકેશન છે. 1953 નો પંચવર્ષીય યોજના હેઠળ નેશનલ મલે રીત કંટ્રોલરીટ પ્રોગ્રામ ની શરૂઆત કરવામાં આવી આ કાર્યક્રમમાં સફળતા મેળવવા માટે 1958માં આપને નેશનલ મલેરિયા એજ્યુકેશન પ્રોગ્રામ તરીકે ઓળખાય છે. મલેરિયાને ઈરાડીકેશન કરવા માટે બે પ્રકારના સર્વોલ થાય છે.
- એક્ટિવ સર્વલંચ
- પેસીવ સર્વલંચ આ પ્રકારના સર્વ લંચ દ્વારા મલેરિયા ક્રોસે હેલ્થ વર્કર દ્વારા શોધવા અને તેમને 10000 પ્યુલેસન અથવા 2000 ધરોની ફાળવણી કરવામાં આવે તેની વિઝિટ દર 15 દિવસે લેવામાં આવે છે. વિઝીટ દરમિયાન
A. જો ફેમિલી મેમ્બરમાં હાલમાં કોઈ ફીવરથી પીડાય છે.
B. લાસ્ટ વિઝીટ બાદ કોઈ ફીવર થી પીડાતું હતું.
તો આ પ્રકારના કેસની Blood સ્લાઇડ કલેક્ટ કરવી તેને પ્રિઝમટીવ (ધારણા) સારવાર કહે છે ફ્લોરોફીલનો પહેલા ડોઝ આપવામાં આવે છે.
Blood સ્લાયિંડ ને phc પર લેબર્ટ્રેશન મોકલ વામાં આવે અને મલેરિયાની examination કરવામાં આવે છે જો મલેરિયા positive હોય તો હેલ્થ worker રેડિયલ ટ્રીટમેન્ટ આપે છે.
મલેરિયા હીરા ડિટેસન પ્રોગ્રામ ની સફળતા હેલ્થ વર્કરને હોનેસ્ટી સિનિયારીટી પર આધાર રાખે છે.
આ સર્વ લંચમાં મલેરિયાના કેસિસ પ્રિવેન્ટ ક્યુરેટીવ કેસ અધર હોસ્પિટલ અથવા ડિસ્પેન્સ રી દ્વારા મેલેરિયાના કેસને શોધીને તેને પ્રિસ્મેટિવ અને રેડીકલ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે.
2007માં નેશનલ ડ્રગ્સ પોલીસી ઓન મેલેરીયા બહાર પાડવામાં આવે છે.
મલરીયા પ્રભાવી તથા સંભાવના થવાની શક્યતા ધરાવતા ક્ષેત્રોમાં ddt નો છટકાવ કરવો.
મલેરિયાના રોગોની બ્લડ ની તપાસ કરાવી.
મલેરિયાના કેસોનું અર્લીડાયજ્ઞોસીસ કરવું
મલેરિયાનાં નિયંત્રણ ખાતર એન્ટિવાયરલ મેજર્સ ની (પગલા) યુઝ કરવો
મચ્છરદાની ઈન્સેક્ટિસાઈડ વગેરે દ્વારા મલેરિયાના ઇન્ફેક્શન અને અટકાવવું.
- નેશનલ એનિમિયા કંટ્રોલ પ્રોગ્રામ ભારતમાં સ્ત્રીઓ અને બાળકોને અસર કરતા અગત્યનો પ્રોગ્રામ ન્યુટ્રીશનલ એનિમિયા છે. આ પ્રોગ્રામ હેઠળ એનેમિક્ સ્ત્રીઓ અને બાળકોનું આર્યન ક્લોરાઇડ acid ની ટેબલેટ આપવી.
Adult માટે 60 mg આર્યન t100 mg folic એસિડ આપવી.
આ ટેબલેટ સ્ત્રીઓ બાળકોને જ્યારે તેમનું hb લેવલ 10 ગ્રામ અથવા 8 ગ્રામસ હોય ત્યારે આપવી.
જે બાળકો ગોળીઓ ગળી શકતું ન હોય તેને લીક્વીડ સોલ્યુશન આર્યન અને folic 2મળે આપવી.
12.vitamin-A પ્રોફાઈલેક્સિસ પ્રોગ્રામ
વર્ષમાં હજારો બાળકો વિટામિન એ ની ઉણપથી અંધાપાત થી પીડાય છે.
2% બાળકો વિટામિન એની ઉણપથી પીડાય છે.
આ પ્રોગ્રામ બેઠો છે બાળકો Bf નથી લેતા તેવા બાળકોને ટ્રોમોઉનથની 500000 iu વિટામીન સપ્લીમેન્ટરીના વન mouth નાં internal આપવામાં આવે છે.
દરેક (infant) બાળકને વિટામિન એ નો 1લાખ iu નો ભોજપુરી ની રસી સાથે આપવો (9mouth) અને ત્યારબાદ (6 month )ને interval 5 year સુધી આપવામાં આવે છે.
વિટામીન એ વાળો ખોરાક લેવા માટે એજ્યુકેશન આપવામાં આવે છે. Ex લીલા પાંદડા વાળા શાકભાજી,પપૈયા,કેરી,ગાજર, etc કઠોળ અને શાકભાજી મિલ્ક અને મિલ્ક પ્રોડક્ટ ઈંડા લીવર etc.
13.નેશનલ ટ્રોકોમાં કંટ્રોલ પ્રોગ્રામ
ગુજરાતમાં 1956માં જ્યારે સર્વ કરવામાં આવ્યો ત્યારે ટ્રોકોમાં ની બીમારી ખાસ કરીને ગીચ વસ્તીમાં દાં.ત. પાલનપુર બાજુ વધારે જોવા મળેલ પ્રમાણે દરેક તાલુકામાં કંટ્રોલ માટેનું કાર્ય કરવામાં આવ્યું તે યુનીટના function નીચે મુજબ છે.
તાલુકાને ચાર ભાગમાં વહે છે એક એક ભાગમાં સ્ટોપ ડે સુધી કામ કરે છે.
દરેક ભાગમાં માસ ટ્રીટમેન્ટ તરીકે સલ્ફોનેમાઇટ એરિથરોમાંયસિંતેતરા માયક્લિન અને આય ઓઇન્ટમેન્ટ રૂપે આપવામાં આવે છે.
શેની ટેશન ઉપર વધારે ધ્યાન આપે Fly નું પ્રમાણ ઓછું કરે છે તેની સાથે સાથે હેલ્થ teching આપવામાં આવે છે.
સ્કૂલના બેબીને Exan કરવામાં આવે છે અને ઇન્ફેક્શન અટકાવવા માટેના પગલાં લેશે.
ગામડાના સરપંચ કો-ઓપરેટીવ મેમ્બર તેમજ મહિલા વર્કરને ટ્યુબ તથા ડોજ આપવામાં આવે છે.
કેન્સર
Who 1950 ને 1952માં ઇન્ફર્મેશન એકઠી કરી ત્યારે who એ 1950 અને 1952માં cancer સ્ટેટ સ્ટિકમા આંકડાકીય ઇન્ફોર્મેશન એકઠી કરી ત્યારે ૨૦ % લોકો આ રોગથી પીડાતા હતા અને ઇન્ડિયામાં e લાખ 70 હજાર પીડાતા અને 2 લાખ લોકો દર વર્ષે કેન્સરથી મરણ પામે છે ઇન્ડિયા મેડિકલ council reasbarch દ્વારા તેના પર શોધખોળ કરવામાં આવે છે પરંતુ અત્યાર સુધી તે માટેની કોઈપણ vaccing શોધાય નથી બોમ્બેના tata memorual and gujarat માં centar હોસ્પિટલ અમદાવાદમાં pgeventive and curative ટ્રીટમેન્ટ અપાય છે.
Notriticnl problem
દેશમાં ઘણા સમયથી છે કારણ કે Notriticnal પ્રોબ્લેમ આપણા અમેરિકનમાં એક વ્યક્તિને 3200 કેલેરીમાં તેમાં 93gm protin મળે છે જેમાં લગભગ એનિમલ પ્રોટીન હોય છે. જ્યારે ઇન્ડિયામાં સરસાર દરેક વ્યક્તિને 1600 કેલેરીમાં મળે છે અને તેમાં 43 ગ્રામ પટેલ મળે છે આ પ્રોટીનમાં પાંચ ગ્રામ એનિમલ પ્રોટીન હોય છે જેથી 2-3 ભાગના માલ ન્યુટ્રીશાનથી પીડાય છે.
તેથી 1963 માં આ પ્રોબ્લેમ ની ચર્ચા કરવામાં આવી અને ન્યુટ્રેશનલ પ્રોબ્લેમ ને સોલ્વ કરવા માટે unicef who અને fao એ prouduclion એ વધારવા માટેના પ્રયત્નો શરૂ કરવામાં આવે છે. દા. ત. એગ્સ, fish, milk. Vegetable purits etc પ્રોડક્શન કેવી રીતે કરવું તેનું આ સંસ્થા દ્વારા માર્ગદર્શન મળે છે.
Cdb પ્રોગ્રામ પણ આમાં મદદ કરે છે તેની સાથે સાથે હેલ્થ એજ્યુકેશન આપીને વિલેજ પીપલનો તેના સરકાર તેની રહેણી કહેણી અને ન્યુટ્રીઝ સન માં ઇમ્પ્રુવમેન્ટ લાર્જ નું કાર્ય કરે છે. અને જરૂરિયાતવાળા બાળકો તથા માતાઓ ન્યુટ્રિશન મળી શકે તેવો ખોરાક આપવામાં આવે છે જેમાં સ્કૂલ બાળકોને day meal આપવામાં આવે છે.Unicef તરફથી અમુક રાજ્યમાં skinmed milk તથા stoned milk etc provid કરવામાં આવે છે.
Icds (integratid child development serve ) ની હસ્તક 1000 ની વસ્તીએ એક આંગણવાડી વર્કર કાર્ય કરે છે. Function of icds are.
- ઈયુનાઇઝેશન
- સપ્લીમેન્ટરી ન્યુટ્રીશન
- હેલ્થ એજ્યુકેશન
- રેફરલ સર્વિસ
- Pre primary એડ્યૂકશન
- Imnci services *14.નેશનલ ગોઈટર કંટ્રોલ પ્રોગ્રામ Idd( આયોડીન ડેફીસીયન્સી ડીશ ઓર્ડર ) 1962માં ગોઈટર કંટ્રોલ પ્રોગ્રામ શરૂ કર્યા છે એરિયામાં ગોઈટર એન્ડ ડેમિક છે.તે એરિયામાં શરૂ કર્યો જેમાં શરૂ કર્યા જેમાં એન્ડ ડેમિક એરિયામાં આયોડિન સોલ્ટ પૂરું પાડવું ત્રણ દસકા થી પછી ત્રણ પ્રિવિલેશન લાઈટ છે જેના કારણે એનડેમિક ગોઈટર ખેતી મેન્ટલ રીડેશન મોટર ફંક્શન તથા માઈલ્ડ ન્યુરોલોજ ફંક્શન જોવા મળે છે. નેશનલ આઈ ડી ડી પ્રોગ્રામમાં સાદો મીઠા વાપરવાનો બદલે આયોડાઈઝ સોલ્ડર ને વપરાશ વધારવો સર્વ કરીને મોનિટર કરવું આપવી અને હેલ્થ એજ્યુકેશન આપવું. 15.rch( રિપોડક્ટિવ ચાઈલ્ડ હેલ્થ ) 1947 માં mch, cssm, std, ર્ટ્સ. નો સમાવેશ થયો.
Rch પ્રોગ્રામનું હેતુ
લોકો પ્રજનન શક્તિ અને નિયમન કરવાની શક્તિ ધરાવતી હોય મહિલા ઓ સગર્ભાવસ્થા બાળ પ્રક્રિયાને સફળતા પૂર્વક પસાર થાય માતા અને શિશુના અસ્તિત્વ અને સુખાકારીની દ્રષ્ટિએ ગર્ભવસ્થાનું પરિણામ સફળ હોય પતિ-પત્ની ગરબો રહી જશે તથા કોઈ રોગમાં ફસાઈ જશે એવો ડર રાખ્યા સિવાય પણ જાતે સંબંધો રાખી શકે તથા દંપતી જ્યારે ઈચ્છે ત્યારે બાળક ધરાવી શકતા હોય એવી બધી સેવાઓ ઉપલબ્ધ હોય અને પસંદગી પ્રમાણે નામ ગર્ભ નિરોધ ના સાધનો પ્રાપ્ત હોય.
સેવાઓનું પ્રેક્ટિસ જેમાં માતાઓ માટે બાળકો માટે લાયક દમપતિઓ માટે Rit sit માટે સેવાઓ અપાય છે તેના મુખ્ય ઘટકો rit sit માટે સેવાઓ અપાય છે. Mch/cssm પ્રિવેશન ઓફ આનું વોન્ટેડ પ્રેગ્નન્સી આગવાનીત ગર્ભ સાધનો અટકાવવા વંધાતીયત્વ નિવારણ એઇડ્સ લિંગ બેધ જેન્ડર બાયક તરુણાવસ્થા આરોગ્ય વગેરે છે.
- કંટ્રોલ ઓફ માયાનીઝ એનકે ફેલાઈટીસ ( મગજમાં લગ્નનો સેપ ) આ રોગમાં પણ મોરટાલીટી રેટ વધુ છે. ઘણા કેસમાં ન્યુરોલોજિસ્ટ કોમ્પ્લિકેશન જોવા મળે છે. આંધ્ર પ્રદેશ પશ્ચિમ બંગાળ આસામ તમિલનાડુ કર્ણાટક બિહાર અને ઉત્તર પ્રદેશમાં વધુ કેસ નોંધાયો છે કંટ્રોલ માર્ગદર્શક ના પેશન્ટની સંભાળ તથા સર્વનામ છે જેમાં અલગ બજેટની વ્યવસ્થા નથી પણ અસર કરતા રાજ્ય જરૂર પડે ત્યારે Nmep માં સપ્લાય કરે છે. 17.dengue fever cantol progrmme 1996 માં ડેન્જરસ ફીવર દિલ્લીમાં નોંધાયો બીજા રાજ્યોમાં પણ જોવા મળ્યો .
Iec ના દ્વારા લોકોને શું કરવું શું ન કરવું સમજવું. 18.national dayabitish cantrol progrmme આપણી સાથે સાતમી પંચવર્ષીય યોજના દરમિયાન સ્થાપવામાં આવ્યું જેને મુખ્ય હેતુ. ડાયાબિટીસ વિષે આરોગ્ય શિક્ષણ આપે દર્દીને વહેલી તકે ઓળખવો. વધેલો નિદાન કરી વહેલી મેનેજમેન્ટ કરવી. પ્રિવેશન 19.national family well fair progrmme આ પ્રોગ્રામ1952માં શરૂ કરી અતિશય વસ્તી વધારાના કારણે યુદ્ધના ધોરણે ૧૯૬૧ થી 1966 દરમિયાન સેવાઓ માટે ક્લિનિક શરૂ કર્યા નાના કુટુંબનો સ્વીકાર 1965 માં લિપિજ લુક ચોથી પંચવર્ષીય યોજનામાં topprioity આપવામાં આવે સ્ટડીલાઈઝેશન માટે મોબાઈલ યુનિટ 1970 માં પોસ્ટ પાર્ટ ટર્મ પ્રોગ્રામ 1972 નો ગર્ભપાત કાયદેસર 1977 માં નવી નેશનલ population policy નક્કી કરી છોકરીઓ અને છોકરાની લગ્નની એજમાં વધારો જાહેર કર્યા કુટુંબમાં પ્રોગ્રામનો મુખ્ય હેતુ જન્મનું પ્રમાણ નીચું લાવવું અને nrr ઘટાડવું. 20.national woter suyply and sanitation progrmme આ પ્રોગ્રામ ઈસવીસન 1954માં શરૂ થયો તેના મુખ્ય હેતુ સલામત પાણી પુરવઠો પૂરો પાડવો સમગ્ર ગામડા અને લોકોને પૂરતી ગટર વ્યવસ્થા પૂરી પાડવાનો છે. 21.icdc ( ઇન્ટીગ્રેટેડ સાઈડ ડેવલપમેન્ટ સર્વિસીસ ) આ સ્ક્રીમ બાળકોના કલ્યાણ માટે 1975 માં સમાજ કલ્યાણ મંત્રાલય દ્વારા મહિલાઓ માટે તથા બાળકો માટે શરૂ કર્યો. શેમા પ્રેક્ટિસ અને સર્વિસીસ આપવામાં આવે છે.
- પૂરક પોષણ
- રસીકરણ
- આરોગ્ય તપાસ
- મેડિકલ રેફરલ સેવાઓ
- ન્યુટ્રીશન સ્ત્રીઓને આરોગ્ય શિક્ષણ
- ઔપચારિક શિક્ષણ જેના લાભાર્થીઓ ઓટીઓના 6 year ના બેબી નો તથા સગર્ભ અને ખાત્રી માતાએ (હાલમાં બાળકોના કુપોષણને દૂર કરવા માટે મિશન બલમ સુખમ યોજના ) આ સેવાઓ આંગણવાડી દ્વારા પૂરી પાડવામાં આવે છે 1000 વસ્તીને એક આંગણવાડી હોય છે જેના આવા કાર્યકરો અને હેલ્પ હોય છે આવા કાર્યકરનું સુપરવિઝન મુખ્ય સેવિકા કરે છે અને ફિલ્ડ સુપરવિઝન Cdpg દ્વારા કરવામાં આવે છે. 22.national vatior born disease progrmme
જેમાં માલિરીયા. Fayliriya હાલ આહાર ડેન્ગ્યુ વગેરે રોગોથી થતી માદગી તથા મરતાને અટકાવવા માટે આ પ્રોગ્રામ ઘટાડવામાં આવ્યો જેથી મજૂરી અને અમલ 2003 તો 2004 સુધીમાં કરવામાં આવ્યા.
ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા આ પ્રોગ્રામને પ્રેક્ટીકલ સપોર્ટ પૂરો પાડે છે. જેમાં મચ્છર મારવાનું કામ યુરા ભક્ષક તથા મેડીકેટેડ મચ્છરદાની વ્યવસ્થા જવાનો પુરવઠો પૂરો પાડવા અને મેલેરિયા ફાઈનરીયા તથા કાલા આકાર નો કંટ્રોલ કરવો માટેનું પ્લાનિંગ અમલીકરણ મોનિટરિંગ સર્વની જવાબદારી સ્ટેટ ગવર્મેન્ટ હોય છે હાલમાં 2005 ની સાલમાં અમલ મુકાયેલ એન આર એસ એમ તાલીમ બીજા પ્રોગ્રામ સાથે અને પણ સામેલ કરવામાં આવે છે.
23.community nutrtional progrmme
1.mid day progrmme
મધ્યાહન ભોજન યોજનાને સ્કૂલ લંચ પ્રોગ્રામ પણ કહેવામાં આવે છે.તે 1961 થી ઘણા રાજ્યોમાં ચાલુ છે ખોરાક ઉપરાંત પૂરક ખોરાક આપવામાં આવે છે વર્ષમાં 200 દિવસ મળી શકે તે રીતે આપવામાં આવે છે સાથે સાથે બાળકો સ્કૂલમાં આવતા થાય અને વધુ બાળકો શિક્ષણ મેળવી શકે તેવો પણ આ પ્રોગ્રામનો હેતુ છે.
- બાલવાડી નીટિઝમ પ્રોગ્રામ આ પ્રોગ્રામ 1970 માં શરૂ થયો જેનો સંપૂર્ણ ચાર્જ સોશિયલ વેલર ડિપાર્ટમેન્ટ હેઠળ છે ગ્રામ્ય વિસ્તારમાં બાલવાડીમાં 6 વર્ષથી નીચેના બાળકોને પ્રિયતરી સ્કૂલમાં જતા પહેલાંનું શિક્ષણ આપવામાં આવતું હતું અને આ પ્રોગ્રામ સાથે 1971 માં નેશનલ પ્રોગ્રામ દાખલ કરવામાં આવ્યો. 3.spesial nutritional progrmme આ પ્રોગ્રામ સ્કૂલ બાળકો સગર્ભા તથા તાત્રી માતાઓને પૂરતું પોષણ મળી રહે તે માટે અને કુપોષણની થતી ખામી તથા રોગની સમસ્યાનો કુલ કરવા માટે મિનિસ્ટ્રી ઓફ હેલ્થ સોશિયલ વેલફેર જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એ સપ્લીમેન્ટરી ફિલ્ડીંગ પ્રોગ્રામ ચાલુ કર્યા જે વર્ષના 300 દિવસ આપવામાં આવે છે.આ ખોરાકમાંથી પૂરતું પ્રમાણમાં કેલેરી અને પ્રોટીન મળી રહે તે માટે ખાસ ધ્યાનમાં રાખવામાં આવે છે. 4.national nutrition programme પોષણનો પ્રશ્ન આપણા દેશનો મોટો પ્રશ્ન છે.તેથી પંચવર્ષીય યોજનામાં આ પ્રોગ્રામ ચાલુ કરવામાં આવ્યો ત્યારથી આપણા દેશના ઉપર મુજબ જુદા જુદા પ્રોગ્રામ ચાલે છે. આમાં આંતરરાષ્ટ્રીય સંસ્થા જેવી કે ડબલ્યુ એસ ઓ યુનીસેક fao, care વગેરેને પ્રોગ્રામ પ્રોબ્લેમને હોલ કરવા માટે આવો પ્રોગ્રામ ચલાવે છે ખાસ કરીને સ્ત્રીઓ બાળકો જેવો જોખમી ગ્રુપ છે તેઓના પોષણ સમસ્યા માટે ખાસ ભાર કરવામાં આવે છે મુખ્ય ન્યૂટ્રેશનલ પ્રોગ્રામને ત્રણ વિભાગમાં વહેંચવામાં આવે છે.
- જનરલ પ્રોગ્રામ આમાં માલન્યુટ્રીશનમાં મુખ્ય કારણો દૂર કરવા પર ભાર મુકાય છે. આમાં અનાજ ફળો કઠોળ શાકભાજી વગેરેનું ઉત્પાદન વધારવા બિયારણ સુધારણા તથા ખેતી ની રીતો સુધારવા પ્રયત્ન કરવામાં આવે છે.આ ઉપરાંત સલામત પાણી વાતાવરણીય સ્વચ્છતા ચેપી રોગોનું નિયંત્રણ તથા પોષણ અંગેનું શિક્ષણ શેનાથી લોકો પોષણ પ્રત્યે જાગૃત થાય સંસ્થા પોષક તત્વોનો ઉપયોગ વધારે આવે કિચન ગાર્ડન બનાવવા પ્રોત્સાહન આપવો etc નો સમાવેશ કરવામાં આવે છે.
- બીજા પ્રકારનો પ્રોગ્રામ આ પ્રોગ્રામમાં ખાસ કરીને બાળકો અને માતાઓ જે જોખમી ગ્રુપ છે તેમાં કુપોષણ વધુ જોવા મળે છે તેમાં એ ડબલ્યુ માં મળતું અલ્ટીમેટ્રી ફીટીંગ શિક્ષણ તથા બહેનોને સ્વરોજગાર તે માટે મદદ કરવી જેમાં મહિલા મંડળ ઊભા કરવા સ્વભંડોળ એકઠુ કરવું આ એકબીજાને હેલ્પ કરવી તથા રસીકરણ સ્તનપાન તથા બાળક 6માસ થાય ત્યારબાદના પૂરક ખોરાક વિશે જ્ઞાન તથા પ્રોત્સાહન આપવું.
- ત્રીજા પ્રકારના પ્રોગ્રામ સર્વ લોકોનું પોષણ સ્તર ઉંચુ જેમાં ખોરાક ખાવાની રીતો બનાવવાની રીતો તથા દરેક ખોરાકના અગત્યના વિશે લોકોને શિક્ષણ અને માર્ગદર્શન આપવામાં આવે છે. આ માટે હૈદરાબાદ ખાતે આવેલ રાષ્ટ્રીય પોષણ ઇન્સ્ટિટ્યૂટ રિચાર્જ સ્ટડી કરવામાં આવે છે અને વધુ તો બાબત નવું સંશોધન કરી અમલમાં મૂકવામાં પ્રયાસો કરવામાં આવે છે જેથી બધા જ લોકોનું પોષણ સ્તર ઓછું લાવી શકાય. 24.national wotor supyly and sanitation programme આ પ્રોગ્રામ 1959 માં શરૂ કરવામાં આવ્યો તેના મુખ્ય સહાય અને ગામડામાં લોકોને પૂરતો સલામત આરોગ્ય પણ વાતાવરણને મળી રહે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી પાંચમી પંચવર્ષીય યોજનામાં ઘણા જ નાણા ફાળવતા સત્તા દ્ધાર્યું પરિણામ મેળવી ન શક્યા રાજ્ય સરકારે મિનિમ નીડ પ્રોગ્રામ સાથે ભેળવી દીધા અને નિયમ પ્રમાણે વ્યક્તિને ડેઇલીના 50 લિટર પાણી પૂરું પાડવા માટે પ્રયત્ન કર્યા સાથે સાથે ગંદા પાણીના નિકાલ માટે ગટર વ્યવસ્થા શૌચાલય બંધાવવા અને ગંદા પાણીનો તથા કચરાનો ખાતર તરીકે ઉપયોગ કરી ઝાડ અને છોડને ઉછેર્યા તથા city માં ગામ વ્યવસ્થામાં આવેલ ટુરિસ્ટ ધામ મેળાઓ સાંસ્કૃતિક પ્રોગ્રામ વગેરે હોય ત્યારે વાતાવરણીય સ્વચ્છતા જાળવી અને લોકોને આનંદ રાખવા માટે પ્રયત્ન કરવામાં તેનો મુખ્ય હેતુ પાણી પુરવઠો પૂરી પાડવાનો અને શહેરના શહેરમાં લોકોને પૂરતી ગટર વ્યવસ્થા પૂરી પાડવાનો છે.
- પલ્સ પોલિયો ઇમ્યુનાઈઝેશન પ્રોગ્રામ 1995 શરૂઆત થાય છે જે હાલની તકે પણ કાર્યરત હોય છે આમાં 0 થી 5 વર્ષના બેબીને જે વર્ષના ડિસેમ્બર અને જાન્યુઆરી માસ ત્રણ દિવસના રાઉન્ડ ગોઠવવામાં આવે છે આ પ્રોગ્રામ મુખ્ય હેતુ આખા દેશમાંથી પોલિયો નાબૂદ કરવાનો છે. 26.national helth policei ભારત સરકારના સહકારથી મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલ કેર દ્વારા 1983માં આ પોલીસી બનાવવામાં આવી જેમની મુખ્ય હેતુ હેલ્થ ફોર ઓલ 2000 ત્યારબાદ 2000 ની સાલમાં સુધારો વધારા સાથે નવી પોલીસી બનાવવામાં આવી આનો પણ મુખ્ય હેતુ લોકોનું સ્વાસ્થ્ય ધોરણ ઊંચું લાવવા માટે રોગના અટકાયતી પગલાં નવા પ્રથમ કક્ષાની હેલ્પ કેર માટે ઇન્ટરસિટી સહારા પ્રયાસ દ્વારા કાર્યને પૂરું પાડવામાં આ માટે આ પોલીસી એ નીચે મુજબ નક્કી કર્યા. ગોલ (ધ્યેય )
- પોલિયો નાબૂદી – 2005 જે પૂરો થયો નથી
- લેપ્રસી એલ્યુમિનેશન – 2005 જે પૂરો થયો નથી
- કાલા કંટ્રોલ – 2010
- લિથેટિક ફાંઈ લેરીયા એલિમિનેશન – 2015
5.hiv/aids વૃદ્ધિ લેવલ 0 પર લઈ જવો – 2007 જે પૂરો થયેલ નથી.
- Tb, મલરીયા તથા પ્રાણીજન્ય રોગથી થતા મૃત્યુમાં 50% ઘટાડો કરવો – 2010
- 0.5 ટકા અંધત્વોમાં ઘટાડો – 2010
- સરકારી સેવાઓને લાભ લેતા કરવા જે હાલમાં ૨૦ % છે તેને વધારીને 75% કરવો – 2010 27.national population policei આ પોલીસીની શરૂઆત 1976 માં અને નવી સુધારો વધારા સાથેની 2000 ની સાલમાં બનાવવામાં આવી છે ટાર્ગેટ ફ્રી એપ્રોચ સાથે વર્ક કરે છે જેના પુરા કરવાના ગોલ નીચે મુજબ છે. 2010માં પૂર્ણ કરવાનો ગોલ (mmr – મેટરલ મોર્ટાલિટી રેટ )
1.imr-(s3-30/1000) જીવિત જન્મો
2.mmr(2 માંથી 1/9000 2.3.10…) પર લઈ જવો એને mmr રેશીયો એક લાખની વસ્તીઓ કાઢાઈ છે. પછી 1000 ભાંગીને સંખ્યા આંક નક્કી કરી શકાય છે.
3.tfr ટોટલ ફોર્ટિલિટી રેટ -2.1
5.immunization -100%
- સંસ્થાકીય સુવાવ -80%
- તાલીમ પામેલ વ્યક્તિ દ્વારા સુવાવડ 100 %
- જન્મ મરણ લગ્ન અને સગર્ભ માતાનું રજીસ્ટ્રેશન 100%
- યુવતી ની લગ્ન 20 વર્ષ
- 14 વર્ષ સુધી છોકરા છોકરી શિક્ષણ મફત તથા ફરજિયાત
- 20 ટકા પ્રાથમિક સેકન્ડરી હાયર સેકન્ડરી શિક્ષણમાં વધારો
- ટાર્ગેટ ફ્રી એપ્રોચ લાભાર્થીને પસંદગી મુજબ સેવાઓ આપી જેથી લોકો પોતે સેવાઓનો લાભ લેવા માટે આવે.
- સ્ત્રી શિક્ષણ પર વધુ ભાર મુકવા જતી હેવનેસ આવે અને પ્રજનન સંભાળ લેવાથી મૃત્યુદરમાં ઘટાડો થાય છે.
- બાળક બચી જાય અને તંદુરસ્ત રહે તે માટે આહાર શિક્ષણ 100%
- કુટુંબ કલ્યાણ સેવાઓ અને ન્યાય વધારવો અર્બન સ્લેમ ગ્રામ્ય વિસ્તારમા તથા સ્થળાંતર કરતા લોકોને પણ શિક્ષણ મળી શકે તેવી જોગવાઈ કરવી.
- કિશોરીઓ આરોગ્ય સંપાત તથા શિક્ષણ
- કુટુંબ નિયોજન માં પૂરું જ ભાગીદાર એટલે પિતાની ભાગીદારીને અને સહકાર જાગૃતતા લાવવી. 28.national policy for children યુનાઇટેડ નેશનલ એ જ્યારે બાળકોના Rights ની જાહેરાત કરી જ્યારે ભારત સરકાર 1974 ના ઓગસ્ટમા આ પોલીસી એડવર્ડ કરી જેમાં ખાસ કરીને સરખી સેવાઓ મળવી જોઈએ જેમાં ખાસ કરીને જન્મ પહેલા અને જન્મ પછી સ્ત્રી બાળક કે પુરુષ બાળક સળવાની કાળજી એકસરખી તંદુરસ્ત બાળક જન્મે અને તેમના વૃદ્ધ અને વિકાસમાં પૂરતું ધ્યાન આપવું જેથી તેમને શારીરિક અને માનસિક વિકાસ સારો થઈ શકે તે માટે તકો તથા પ્રાપ્તિ સ્થાનો અને સમય મળી રહે તે માટે ધ્યાન આપવામાં આવે. આ પોલિસીના ધ્યેય સફળ બનાવવા જુદા જુદા પ્રોગ્રામ સાથે સામેલ કરવામાં આવે છે.જેવા કે આઈસીડીસી સ્કીમ સપ્લીમેન્ટરી ફિલ્ડીંગ ન્યુટ્રીશન એજ્યુકેશન પોશાક આહાર નું ઉત્પાદન અને નેશનલ ચિલ્ડ્રન ફંડ પણ ઊભું કરવામાં આવ્યો આમ આ પોલીસીમાં બાળકોને હક પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે કાર્ય કરવામાં આવે છે. Communicable disease problem
- મલેરિયા
- T b
- લેપ્રસી
- ફાઈલેરીયા
- કોલેરા
- Art એ ક્યુટ રેસ્પીરેટરી ઇન્ફેક્શન
- Std
- Aids
- પ્લેગ
- એલીમેન્ટરી ઇન્ફેક્શન
Unit 4 ઓર્ગેનાઈઝેશન ઓફ હેલ્થ સર્વિસસ એટ ડીફરન્સ લેવલ પ્રસ્તાવના :
આપણા દેશમાં ખુણે વસતા લોકોને આરોગ્યની સેવા મળી રહેતો માટે એકવાર કમિટી દ્વારા રજૂ કરેલ નિરપોટ અનુસંધાનમાં ૧૯૬૧માં પ્લાનિંગ ઓફ પબ્લિક હેલ્થ સર્વિસ ની શરૂઆત થઈ.
જેમાં લોકોની માંગી અને મરણનો ઘટાડો કરવો વસ્તી વધારો ઘટાડો ઘટાડવો પૂરકો ખોરાક આપે પોષણ ઓછું લાવવું વાતાવરણીયા સ્વચ્છતા જાળવી અને પોતાના જીવન ધોરણ વિશે વિજ્ઞાન દૂર કરી અને પોતાના આરોગ્ય માટે પોતે જાગૃત બની શકે તે માટે ટોપીક લઈ બોટલ સુધી જુદા જુદા વિભાગો તથા જન સમુદાયના આવરી લઈ એક માળખું બનાવવામાં આવ્યું છે. જેનો મુખ્ય અધ્યાય સૌને પૂરતા પ્રમાણમાં સૌને સ્વીકારવા ભાગીદારી થી સરકારને તથા લોકોને પોસાય તેવું સારવાર પૂરી પાડવા છે. તે નીચે માળખું પ્રમાણે છે.
- સબ સેન્ટર (SC)
- PHC
- CHC ( રેફુલર હોસ્પિટલ )
- દ્રીષ્ટિ હોસ્પિટલ
- વિભાગિય તાલીમ હોસ્પિટલ
- સ્ટેટ હોસ્પિટલ ( MEDICAL CILLAGE) 1977 માં ભારત દેશે ગ્રામ્ય આરોગ્ય યોજના ઘડી જેનું મુખ્ય ધ્યેય લોકોને આરોગ્ય લોકોના હાલમાં જે સિંહ કરવાનો હતો. 2000 ની સાલમાં હેલ્થ કેર હોલને પ્રાથમિક કરવાની હતો તેને પૂર્ણ કરવા માટે નીચે મુજબ વ્યવસ્થા કરવામાં આવી. 1.SUB CENTER
3000 થી 5000 વસ્તી એ આપણે આરોગ્ય સેવાનું એકમ છે. તેના કાર્ય વિસ્તાર ગ્રામ્ય વિસ્તાર ચોક્કસ મર્યાદાઓ નક્કી કરવામાં વિસ્તારમાં આરોગ્ય સવા આપવાનો હોય છે. એક ફિમેલ અને એક મેલ આરોગ્ય વર્ગ હોય છે. આ સબ સેન્ટરના કર્મચારી જોડે આંગણવાડી વર્કર, ASHA, ગ્રામ્ય આરોગ્ય મિત્ર, દાયણ. મહિલા સ્વાસ્થ્ય સંઘના સભ્ય વગેરે હોય છે. લેવલનું માળખું જીતુ PHC ના કંટ્રોલમાં હોય છે. અને તેના પર પી એચ સી ના મેડિકલ ઓફિસર તેમજ આરોગ્ય સુપરવાઇઝર ધ્યાન આપો. 30SEP, 2005 સુધીમાં કુલ 1,46,026 સબ સેન્ટર આપણા સ્થાપિત થઈ ગયેલ છે. SUB CENTER પર કરાવતી સેવાઓ :
- માતૃ બાળક કલ્યાણ યોજના સેવાઓ
- કુટુંબ નિયોજન અને કુટુંબ કલ્યાણ ની સેવાઓ
- રસીકરણ
- લેબોરેટરી સેન્ટર જેવા કે યુરિન આર્ગ્યુમેન્ટ સુગર અને બ્લડ સ્લાઇડ
- સગભાના જોખમી ચિન્હો ઓળખી રીકુર કરવું.
- ચેપી રોગોનું સર્વ અને અટકાયતી પગલા
- આરોગ્ય શિક્ષણ
- માઇનોર મેડિકલ સારવાર
- આકંડવાડીય માહિતી માટે સર્વ કરી રેકોર્ડ્સ રાખો જાળવો તથા રિપોર્ટિંગ કરવું.
- વાતાવરણીય સ્વચ્છતા માટે કાળજી લેવી.
- કિશોરી શક્તિને પૂર્તિ માહિતી પૂરી પાડવી PHC:
1946 માં પોર કમિટીના કોન્સેપ્ટ પ્રમાણે આરોગ્ય સેવા પાયાના એકમ તરીકે પ્રાસ્તિત કરવામાં આવેલ છે. તેમાં 10,000 થી 20,000 જેટલા જન સમુદાયને છ મેડિકલ છ પી એચ એન અને અન્ય મદદ કરતા સ્ટાફ ની જોગવાઈ સાથે લોકો નો રેટિવ પ્રિવેન્ટીવ પ્રોમોટીંગ સેવાઓ પૂરી પાડવાનો હતો 60 વર્ષ વિતતા છતાં પૂર્ણ થઈ શક્યો નહીં. 1983 ના રાષ્ટ્રીય આરોગ્ય યોજના માં એપ્રોઈ ફરીથી આ યોગ્ય કરી ગ્રામ્ય વિસ્તારમાં જ્યાં સમાજ પ્રદેશ હોય ત્યાં 30,000 ની એક PHC તથા પછાત જોગણીસ વીસ હજાર ની વસ્તીઓ વન પીએચસી ઊભું કરવામાં આવ્યું. હાલમાં 30 SEP 2005 ના આંકડા મુજબ 23, 236 PHC આપણા દેશમાં સ્થાપિત થઈ શક્યા છે. PHC સ્ટાફ :
- મેડિકલ ઓફિસર 1
- નર્સ 1
- ફિમેલ હેલ્થ વર્કર 1
- ફાર્મચિસ્ટ1
- હેલ્થ આસિસ્ટન્ટ ફિમેલ 1
- લોવર ડિવિઝન ક્લાર્ક 1
- અપરિવિઝન ક્લાર્ક 1
- લેબ ટેક્નિશિયન 1
- ડ્રાઇવર 1
- વર્ગ ચાર ના કર્મચારી ( સુપરવાઇઝર કામદાર )1 ડ્રાલમાં એનઆરએચએમ અંતર્ગત પછાત વિસ્તારમાં પીએચસી નો 24×7 ના કેસિસ થી સારવાર 24 HUR મળી રહે તે માટે સ્ટાફ નર્સ ની જોગવાઈ કરવામાં આવે છે. પીએચસી સીતા બ્લોક હેલ્થ ઓફિસના અંડરમાં રહી કાર્ય કરે છે. અને વહીવટી તથા ટેકનિકલ નું કાર્ય સુપરવિઝન બીઓએચ તથા બી.એચ.વી બ્લોક હેલ્થ વિઝીટ દ્વારા સુપર વિઝન કરવામાં આવે છે. PHC ના કાર્યો :
- મેડિકલ કેર
- માતૃબાલ કલ્યાણ
- રસીકરણ
- સગભા માતાનું રજીસ્ટ્રેશન
- સગુભા માતાની સારવાર
- કુટુંબ કલ્યાણ ની સેવાઓ
- વાતાવરણીય સ્વચ્છતા તથા સલામત પાણી મળી રહે તેની ધ્યાન રાખવાની જવાબદારી
- કોમ્યુનિટી કેબલ ડીસીઝ કંટ્રોલ સેવા
- મહત્વના આંકડા એકડા કરીશ રિપોર્ટ કરવાનું તથા રજીસ્ટર જાળવવા.
- આરોગ્ય શિક્ષણ
- દરેક નેશનલ હેલ્થ પ્રોગ્રામ સફળ બનાવવાની કામગીરી.
- સદગર્ભ સેવાઓ
- પાયાની લેબોરેટરી થી તપાસ જેવી કે પેશાબની તપાસ માતાનું આવ્યું મીનસુગર લોહીની તપાસ એચડી તથા મેલેરિયા ની સ્લાઈડ લેવી તથા તપાસવી
- તાલીમ આપવી જેમાં હેલ્થ વર્કર હેલ્થ ગાઈડ એ ડબલ્યુ ડબલ્યુ અને આરોગ્ય સહાય કાર્યકરોને નવા પ્રોગ્રામની તથા જુના પ્રોગ્રામ ની કેસમેંટ તાલીમ આપવી.
- ઉપર વિઝન પીએચસી નો આવતા સબ સેન્ટરમાં કર્મચારીઓની કામગીરીનું સુપરવિઝન એમઓ તથા એફ એસ દ્વારા કરવામાં આવે છે.
- જો phc આનંદ આધુનિક સગવડ ની સજ્જત હોય તો અમુક ચોક્કસ પ્રકારના સર્જિક પ્રોસેસ પણ કરવામાં આવે છે. વાઢ કરવાની સેવા દાતા ટ્યુબલાઈઝેશન.
- ટોટલ સેવાઓ પૂરી પાડે છે. CHC ( રેફરલ હોસ્પિટલ):
સીએચીએ બ્લોક લેવલ આરોગ્ય સેવા માટેનું સેન્ટર છે. જેમાં લગભગ 80,000 થી 1,20,000 ની વસ્તીને આવરી લે છે. તેમાં 30 પથારીને જોગવાઈ હોય છે. 31 માર્ચ 2003 સુધીમાં 3076 જેટલા પીએચકે અપગ્રેડ કરી અને સીએચસી બનાવવામાં આવી સચિન તેના કાર્ય વિસ્તારમાં પીએચસી તથા સબ સેન્ટર પરથી આવેલ પેશન્ટની સેવા આપવાનું કાર્ય કરે છે. આમ સ્પેશિયલ સારવાર જેમ કે જનરલ સર્જરી ગાયનેક સર્જરી બાળ રોગ નિષ્ણાંત ની સેવા એક જ છે.(X RAY) સુવિધા સદન લેબોરેટરી તપાસ વગેરે સેવાઓ ઉપલબ્ધ હોય છે. અને જરૂર પડે ત્યારે સંદર્ભ સેવાઓ ડિસટીક હોસ્પિટલ તથા રાજ્યના હોસ્પિટલમાં સીધા આપી શકીએ છીએ. Staff position :
(IPHS ના તારા પ્રમાણે)
-DOKTORS (PAIDIOTRIC GYNAECOLOGIST PHYSICIAN AND SAGEN )-4
-NARSE( MIDEWIFE CHN NARSE NURSE GADE 1AND II)-7
.DRESSOR ( ડ્રેસિંગ )1
.PHARNACIST 1 લેબ ટેકનીશીય 1
.LABORATRY ASSISTANT 1
.RADIO GAPHER 1 એક્સ રે
.WOOD DAY 1
.CLENING WORKING /SWEEPERS 4
.DHOBI 1 થોબી
. MALI 1 માળી
.CHOWKIDAR 1 ચોકીદાર
.AIA આયા 1
.4 TH CLASS 1
TOTAL=25
વધુમાં વધુ ઓપરેશન થિયેટરમાં મદદ કરનાર વધુમાં વધુ પી એચ ડબલ્યુ વન પી એચ એન ફિમેલ વેલ્ફેર પ્રોગ્રામ પ્રોગ્રામ સફળ બનાવવા આસાસ નિમણૂક કરવામાં આવી છે.
કાર્યો:
રૂટિંગ અને ઇમરજન્સી કેસની જરૂર પડે ત્યારે સર્જરી સાથેના દરબાર આપવી.
રિપોર્ટ થાય આવેલ દરેક કેસની તપાસ નિદાન અને સારવાર આ આપશો.
24 કલાક પ્રવૃત્તિ સેવાઓ જેમાં નોર્મલ અને જરૂર પડે ફ્રીજ રીયલ કરી સંપર્ક મેડિકલ સારવાર આપશે
સલામત ગર્ભ માતાની સેવાઓ આપવી
કુટુંબ નિયોજન ની સેવાઓ જેમાં ટ્યૂબલાઇકેશન લેપટોકોમી
નવજીત શિશુની સંભાળ
રૂટિંગ અને ઇમરજન્સીમાં બીમાર બાળકોની સારવાર
બીજી ઈમરજન્સી જેવી કે કોરેન બોડી કાઢવી અથવા નો પેકિંગ કરવું
દરેક રાષ્ટ્રીય આરોગ્ય પ્રોગ્રામને સફળ બનાવી કામગીરી કરે છે.
Rntco રિફાઇન નેશનલ ટ્યુબર ક્યુલોસીસ કંટ્રોલ પ્રોગ્રામ જેમાં રોગનું નિદાન અને સારવાર કરવામાં આવે છે
Hiv / aids:
વાસ્તવિક કેન્દ્ર જેમાં પેન્શન નો રેકોર્ડ બનાવવા માટે ઝાડવા પેશન્ટને પ્રસ્તુતિ માહિતી આપવી અને માનસિક સપોર્ટ આપવો આવી સહાય આપવી સેમ્પલ કનેક્શન
રાષ્ટ્રીય વ્યક્તિ માટે કામ કરે છે તેના તપાસ નિદાન સારવાર
બ્લાઈડેન્સન કંટ્રોલ પ્રોગ્રામ અંતે તો નિવારણ આયોજન આંખોની તપાસ નિદાન સારવાર અને ઓપરેશન આયોજિત સારવાર.
બ્લડ સ્ટોરેજ ફેસીલીટી
સંદર્ભ સેવાઓ (ડ્રાઇવર રેફરલ સેવાઓ પૂરી પાડે છે )
જિલ્લા હોસ્પિટલ:
લેવલ ઉપર આવેલ જનરલ અથવા સિવિલ હોસ્પિટલ કહેવામાં આવે છે આ મોટાભાગે બધી જ સ્પેશિયાલિયા સર્વિસની સગવડ હોય છે.
દા. ત ગાયનેક જનરલ સર્જરી ચામડી રોગ હાડકાના બાળકોના આંખના વગેરે નિર્ણય દ્વારા પેશન્ટ ને સારવાર અપાય છે.
આમાં આખા જિલ્લામાંથી આવે સબ સેન્ટર પીએસસી સીએચસી પરથી રિકુલ થઈ આવેલ અથવા સીતા અવાયેલ દરેક નિર્દર્દી સારવાર કરવામાં આવે છે.
આ સંસ્થાના વડા અને ડીએમઓ ચીકુ ડિસટીક મેડિકલ ઓફિસર મુખ્ય જિલ્લાના અધિકાર કહેવામાં આવે છે. જિલ્લાના સીએચસી ના વહીવટી તથા ટેકનિકલ કામનું સુપરવિઝન માર્ગદર્શન તથા સૂચનો આપી જિલ્લા વહીવટી માં સફળતા સુગમતા ભાગી યોગ્ય વહીવટી કરતા તરીકે પણ કામ કરે છે.
SUB CENTER HEALTH TEEN:
.PHW
.MPHW
.ASH
. આંગણવાડી વર્કર
- ગ્રામ આરોગ્ય મિત્રો
- મહિલા સ્વાસ્થ્ય સંઘના સભ્યો
- તાલીમ દાયણ
- ગ્રામ પંચાયતના મહિલા સભ્ય
આંતરરાષ્ટ્રીય એજન્સી તથા તેના કાર્યો Introduction આખા વિશ્વમાં આ રોગના સતર ને ઉંચુ લાવવામાં તથા રોગ એક દેશમાંથી બીજા દેશમાંથી બીજા દેશમાં ટ્રાન્સફર થતું અટકાવવા માટે કયા કયા પગલાં લેવા તેનું સંશોધન કરવું ખૂબ જ જરૂરી બને છે.કારણ કે રોગને આંતરરાષ્ટ્રીય પરમિટ છે. તેને કોઈપણ દેશના દાખલ થવા માટે કોઈક રાષ્ટ્રીય સત્તા કે કોઈપણ પર્વા કર્યા વગર તેના પર સીધો હુમલો કરી શકે છે. આ રોગની સત્તા સામે માણસ લાચાર બની ગયો ત્યારે વિશ્વ સ્તરે કોન્ફરન્સ કરી એજન્સી ની સ્થાપના કરી. 1.unfpa( યુનાઇટેડ નેશનલ ફંડ ફોર પોપ્યુલેશન એક્ટિવિટી ) આ એજન્સી આપણા દેશમાં 1974 ટુ નેશનલ હેલ્થ સ્કીમમાં મદદ કરે છે.જેના મુખ્ય હેતુ કુટુંબ નિયોજનનો વધુ વિસ્તાર થાય તે માટે શિક્ષણ પ્રોગ્રામ કરી પ્રોગ્રામ મેનેજમેન્ટનું આઉટપુટમાં વધારો ઉંચુ લાવવાનો છે.આપણા દેશમાં બિહારના જિલ્લાઓ તથા રાજસ્થાનમાં જિલ્લાઓમાં આવેલ ગ્રામ્ય વિસ્તારમાં તેમની એક્ટિવિટીનો ઘણો લાભ મળે છે. 2.undpa ( યુનાઇટેડ નેશનલ ડેવલોપમેન્ટ પ્રોગ્રામ એક્ટિવિટી ) તેની સ્થાપના ૧૯૬૬માં થઈ તેમાં ગરીબોને ઘનથ્ય બંને દેશોમાં મેમ્બર છે. એજન્સી નો ફોન ટેકનિકલ આસિસ્ટન્ટ માટે વપરાય છે. તેનો ઔદ્યોગિક શિક્ષણ વિજ્ઞાન આરોગ્ય તથા સમાજ કલ્યાણ ની દરેક પ્રવૃત્તિમાં મદદ કરી વિકાસ કરવાનો છે.
- વિશ્વ બેંક વિશ્વ બેંકો એ યુનાઇટેડ નેશનલ ની સ્પેશિયાલ એજન્સી છે.જે યુનાઇટેડ નેશનના મેમ્બર દેશોને જે ઓછા વિકસિત છે તેઓને આર્થિક મદદ કરી લોકોનું જીવન ધોરણ ઊંચું લાવવામાં મદદ કરે છે. લોડ ઓફ ગવર્નર તેના સંચાલક છે ખાસ કરીને દેશને આર્થિક રીતે સધર થવા માટે જુદા જુદા સરકારી પ્રોજેક્ટ જેવા કે ઈલેક્ટ્રીક પાવર રસ્તાઓ રેલવે કૃષિ પાણી પુરવઠા શિક્ષણ કુટુંબ નિયોજન વગેરે પ્રોજેક્ટ ચલાવવા લોન પૂરી પાડે છે સાથે સાથે who ના પ્રોગ્રામ જેવા કે આરોગ્ય લગતા વાતાવરણ સ્વચ્છતા ને લગતા વિશ્વા આહાર મદદ કરે છે. 4.fao (food and agricullure ornization)
Fao તેનું હેડ ક્વાટર રોમમાં આવેલું છે અને આની સ્થાપના 1948 માં થાઈ.
5.danida – હેડ ક્વાટર જીનીવામાં
6.internatiol red crose ( રેડ ક્રોસ ) સ્થાપના 1858 હેનરી હુન્નર.
7.v. S. A. I. D. (United state agency for intinational developments ) 1952માં
- યુનેસ્કો લોકોને અંદર મિત્રાચારીના સંબંધો વધારવા માટે આ સંસ્થા 1945 ના શરૂ કરી. આ સંસ્થાઓએ નક્કી કરીએ કે લોકોને એજ્યુકેશન વિકસાવવામાં આવે તો નીચે ના ધ્યેયો નક્કી કરવા સંબંધો સારા બને આ વિસ્તારને પૂર્ણ કરવા 1953 માં નીચેના ધ્યેયો નક્કી કર્યા. ધ્યેયો વધારે સ્કૂલ બનાવી અને તેમાં સગવડ આપીવી. સ્કૂલ માટે શિક્ષકોને તાલીમ આપવી. જુદા જુદા દેશોના લોકો સાથે મિત્રતા કેળવવી તથા જાળવવી તે વિશેનું શિક્ષણ આપવું. રીસર્ચ પ્રોગ્રામ કડવા તથા આયોજન. દરેક જગ્યાએ એક સરખા હોવા જોઈએ જેવા કે દરેક એજ્યુકેશન લેવાનો હક પ્રાથમિક શિક્ષણ મફત મળવું જોઈએ પ્રાથમિક શિક્ષણ ફરજિયાત હોવું જોઈએ હોસ્પિટલ પૂરતી હોવી જોઈએ દરેક જગ્યાએ ગટર અને રસ્તાઓની યોજનાની રચના થવી જોઈએ ઉદ્યોગ સ્થાપવો જોઈએ અને જેથી દરેકને રોજગારી મળી રહે. માનવીનું જીવન ધોરણ ન્યાય વાળું હોવું જોઈએ. દરેક વ્યક્તિને પોતાના દેશમાં મોત આપવાનો અધિકાર હોવો જોઈએ. 9.colombo જાન્યુઆરી 1950 કુલ 26 મેમ્બર હતા ઓસ્ટ્રેલિયા જાપાન ન્યૂઝીલેન્ડ યુએસ (યુનાઇટેડ કિંગડમ) ચાર દેશના હતા મુખ્ય હેતુ કૃષિ અને ઔદ્યોગિક ક્ષેત્રે દેશનો વિકાસ થાય.
- ilo ( ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશન ) હેડકવાટર જીનીવામાં આવેલું છે. ઈસવીસન 1929 માં સ્થાપના થઈ.
- Care ( ઓપરેટીવ આસિસ્ટન્ટ એન્ડ રીલીફ ઓવરીવેર ) સ્થાપના 1945 માં થઈ ૧૯૬૧માં મધ્યાન ભોજન ની શરૂઆત થઈ. Who (world health ઓર્ગેનાઇઝેશન ) 7 એપ્રિલ 1948ના રોજ who ની સ્થાપના થઈ. તેનું મુખ્ય મસ્તક સ્વીઝરલેન્ડમાં આવેલું જેની પાસે અત્યારથી 7 મી એપ્રિલ વિશ્વઆરોગ્ય દિન તરીકે ઉજવવામાં આવે છે. આ માટે સમગ્ર વિશ્વમાં પડતી કોઈપણ એક આરોગ્ય સમસ્યા પસંદ કરવામાં આવે છે અને દર વર્ષ નવું તેમ સૂત્ર બહાર પાડવામાં આવે છે. હેતુઓ બધા જ લોકોનો આરોગ્ય ધોરણ ઉંચામાં ઉંચુ હોવું જોઈએ. હેલ્થ ફોર ફોર બાય 2000 ad માણસને તંદુરસ્તી ચારી હોવી જોઈએ મૂળભૂત હક છે. તેમાં રીત રિવાજ ધર્મ રાજકીય અવરોધો આર્થિક પરિસ્થિતિ તેમજ સામાજિક પરિસ્થિતિ નફરત રૂપ ન હોવી જોઈએ. અને તેની આરોગ્ય ની વ્યાખ્યા who એ આપેલી છે. કાર્યો આ સસ્તા નું કાર્યક્ષેત્ર ઘણું વ્યાપક છે.વિશ્વના પાંચ ખડ શારીરિક અને માનસિક યાતના ભોગવતા લોકોને તેમની મુશ્કેલીમાંથી કાયમી માટે બચવા જુદી-જુદી પ્રવૃત્તિ કરે છે. સંશોધન તાલીમ અને આરોગ્યના વિવિધ શાસ્ત્રોમાંથી રોગોનું વચ કરવું એક ભાગીરથી કાર્ય આ સંસ્થાએ 1946થી શરૂ કર્યું છે.
- રોગના અટકાવવાના નિયંત્રણ નું કાર્ય :- રોગના કાબુમાં લાવવા અને અટકાવવા પ્રયત્ન કરે છે જેના ખાસ કરીને કેન્સર ડાયાબિટીસ હૃદય રોગ દાંત રોગ વગેરે
2.આરોગ્ય સેવાઓ મજબૂત કરવી:- દરેક રાષ્ટ્રમાં પોતાની વ્યક્તિઓ અને આધુનિક સાધનો પૂરી પાડી તેમજ તેની સેવાઓ માટે કાર્યકર્તને તાલીમ આપીશ આરંભ સેવાઓ મજબૂત કરે છે.
- કૌટુંબિક આરોગ્ય જાળવવું :- ઈસ 1970 પછી who પોતાના કાર્યક્રમમાં કૌટુંબી આરોગ્ય અને મહત્વ આપ્યું છે.જેમાં mch સેવાઓ ક્લિનિક સેવાઓ પોષણ આહાર કેન્દ્રો અને આરોગ્ય શિક્ષણ દ્વારા કુટુંબનું આરોગ્ય જળવાઈ રહે તે માટેના પ્રયત્નો શરૂ કરીએ.
- વાતાવરણીય સ્વચ્છતા :- અતિવિક્ષિત દેશોમાં વાતાવરણની સ્વચ્છતા જળવાઈ રહે તેના ધોરણ ઊંચું માટે પ્રયત્નો શરૂ કર્યા.
- કેન્દ્ર સરકારે પોતાની સલાહ શોષણ દ્વારા લોકોનું આરોગ્ય જળવાઈ રહે તે માટે સ્વચ્છ હવા પાણી અને ખોરાક મળી રહે.
- નોકરી કરવાના સ્થળોએ મિલોએ ફેક્ટરીઓએ ફેક્ટરીઓમાં સંરક્ષણ મળી રહે તે માટે પ્રયત્ન કરીએ.
- આંકડાકીય માહિતી :-
જુદા જુદા દેશોમાંથી વિવિધ આંકડાકીય માહિતી મેળવવી તેને તારવી તેનો અભ્યાસ કરી મરણ પ્રમાણમાં માનવીનું પ્રમાણ વગેરેમાં ઘટાડો કરવા પ્રયત્ન કરે છે અને માનસિક મેગઝીન બહાર પાડે છે.
- સંશોધન :-
Who સંસ્થા સંશોધન કાર્ય કરતી નથી પણ બીજા દેશોની સંસ્થાને સંશોધન કાર્ય માટે પ્રોત્સાહિત કરે છે અને સરકાર આપે છે જેથી લોકોને થતી પદ્ધતિથી કાબુમાં લાવી શકાય.
- આરોગ્યનો સાહિત્ય તેમજ માહિતી પૂરી પાડવી
Who ની લાઇબ્રેરી તેના ઉપગ્રહ સમાન ગણાય છે જેના દ્વારા માહિતી દરેક દેશો સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે.
- અન્ય સસ્તા માટે સહકાર :-
who યુનિસે તથા બીજા યુનાઇટેડ નેશન એજન્સી સાથે સહકારથી કાર્ય કરે છે જેમાં હેલ્થ ફોર ઓલ બાય 2000ad ધ્યેયને પહોંચી વળવાનો ગોલ નક્કી કર્યા છે. Who નું સ્ટ્રક્ચર 1.world health usenbaly
Who હું આ કાર્ય કરતું અંગ છે આની રચના સભ્ય દેશોના પ્રતિનિધિત્વઓ દ્વારા કરવામાં આવે છે એસેમ્બલીના વર્ષમાં એક વખત મીટીંગ ભરાય છે જેના આર્થિક અને આરોગ્ય ને લગતી નીતિઓ નક્કી કરવામાં આવે છે તેમાં અગાઉની કામગીરી રીવ્યુ આવે છે.
- એક્ઝિક્યુટિવ બોર્ડ એક્ઝિક્યુટિવ બોર્ડમાં 30 સભ્યો હોય છે જેમાં જેવો બધા તેમના વિષયમાં નિષ્ણાત હોય છે દરેક મેમ્બર દરેક રીજીયન્સ ઈલેકટેડ થયેલ હોય છે એક્ઝિટિવ બોર્ડની મીટીંગ વર્ષમાં બે વખત મળે છે દર વર્ષ 10 સભ્યો રિન્યુ કરવામાં આવે છે આ બોર્ડનું મુખ્ય કાર્ય વર્ડ હેલ્થ અને એસેમ્બલી એ મંજૂર કરેલ ના નિર્ણયો અને નીતિઓને અસરકારક રીતે અમલમાં મૂકવાનું છે આ બોર્ડને કટોકટીના સમયમાં યોગ્ય પગલાં લેવાની સત્તા હોય છે દાંત હેપી ડેમિક પુર અર્થવેક વગેરે. 3.Who સેક્રેટરી એટ આ સંસ્થાનું મુખ્ય કાર્યાલય જીનીવામાં આવેલું છે આ મુખ્ય વહીવટ કરતા જનરલ who તરીકે ઓળખાય છે જે વિશ્વના જુદા જુદા ભાગોમાં શાખાઓ છે who ની શાખાને છ વિભાગમાં વહેંચાયેલી છે ભારત દેશની એશિયામાં આવેલ છે તેની સાઉથ ઇસ્ટ રિજીયન કહેવાય. 13.unisafe ( યુનાઇટેડ નેશન ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન ઇમરજન્સી ફંડ ) હાલમાં સંસ્થા યુનાઇટેડનેસનલ ચિલ્ડ્રન તરીકે ઓળખાય છે. આ એપ ઇન્ટરનેશનલ હેલ્થ એજન્સી છે તે બાળકો ને લગતી આરોગ્ય સેવાઓ પૂરી પાડે છે આ સંસ્થાની સ્થાપના ૧૯૪૬માં થઈ 1953માં બાળકોની તાત્કાલિક સેવા આપ્યા બાદ તેનું નામ યુનિસેફ રાખવામાં આવ્યો તેનું હેડ ઉપાડતા મુખ્ય મથક અમેરિકામાં છે. ભારતમાં તેની શાખાઓને ઓફિસનીઓ દિલ્હીમાં આવેલી છે યુનિસેફ who અને fao સાથે મળીને કાર્ય કરે છે શરૂઆતમાં એ મેલેરિયા ટીબી વિનેરિયલ ડીસીઝ જેવી સંસ્થાઓએ હલ કરવામાં મદદ કરી ત્યારબાદ દરેક સભ્યો દેશમાં એનવાયરમેન્ટ સેની.ટેશન જેવી સમસ્યાઓ હોલ કરવા આરોગ્ય કેન્દ્ર ઊભા કર્યા અને આરોગ્ય શિક્ષણ માટે વ્યવસ્થા કરી. આ સંસ્થા માતા તેમજ બાળકના આરોગ્યનો વધારે મહત્વ આપે છે ફક્ત આરોગ્યને પોષણને લગતુ જ નહીં પરંતુ બાળક એક વ્યક્તિ તરીકે દેશને મદદરૂપ થાય તે માટેના કાર્ય કરે છે. બીજા વિશ્વયુદ્ધ પછી નિસહાય થયેલા બાળકોના ઉત્કર્ષ અને સારવાર માટે આ સંસ્થા અસ્તિત્વમાં આવી આ સંસ્થાઓમાં સંચાલન માટે 1950 સુધી ભંડોળ ભેગો કરવામાં આવ્યો કોઈ પણ ભેદ રાખ્યા સિવાય અવિકસિત દેશના બાળકો માટે ફનડ નો ઉપયોગ કરવામાં આવ્યો આ સંસ્થા સ્વતંત્ર નથી યુનાઇટેડ નેશન દ્વારા તેનું સંચાલન થાય છે 90 દેશો તેના રાજ્યો છે વર્ષમાં એક વખત તેની કમિટી મીટીંગ ભરાય છે સંસ્થાને ખર્ચ સ્વેસિક રીતે મળેલ ખાડામાંથી કરવામાં આવે છે. *યુનિસેફ ના હેતુઓ માતા અને બાળકની તંદુરસ્તી જાળવવી માતાને બાળકને થતા રોગો અટકાવવા મલેરિયા તથા sit અટકાવવા ખોરાકને અસર અને શિક્ષણને લગતા પ્રશ્નો ઉકેલવા. યુનિસેફ ના કાર્યો યુનિસેફ ઇન ઇન્ડિયા *1.educatin ભારતમાં સાયન્સના ટીચિંગને ઇમ્પ્રૂ કરવા સાયન્સ લેબોરેટરી એન્વીમેન્ટ સાધનો લાઇબ્રેરી બુક્સ એવી aids વગેરે સંસ્થાઓને પ્રોવાઇડ કરે છે. 2.health રૂરલ હેલ્થ સર્વિસ ડેવલોપ કરવા માટે મદદ કરે છે જેમાં phc કોમ્યુનિકેબલને ડિસીઝ કંટ્રોલ કરવા જેવા કે ટીબી મલેરિયા વિનેરિયલ ડિસીઝ લેપ્રસી વધારવામાં મદદ કરે છે. આ ઉપરાંત મેડિકલ એજ્યુકેશન એન્ડ ટ્રેડિંગમાં મદદ કરે છે.યુની સેફ ઇન્ડિયામાં beg વેક્સિન પ્રોગ્રામ શરૂઆત થી સપોર્ટ કર્યા છે તથા ડીડીટી પ્લાન્ટ નાખવા ડોનેશન આપ્યું ઓમ્બે જાડેરી પ્લાન્ટમાં તથા મદ્રાસમાં પીડિયાટ્રીક સેન્ટર ખોલવા મદદ કરેલી છે ઘણી મદદ કરેલી છે તેનું લીસ્ટ થઈ શકે તેમ નથી. 3.ન્યુટ્રીશન બાળકના આરોગ્યને પોષણ સ્તર સુધારવા unisift મીલી પાવડર ડોનેટ કરે છે મુંબઈ ગુજરાત મૈસુર યુપી બેસ્ટ બંગાળ આંધ્રપ્રદેશ અને સાધનો પણ સપ્લાય કર્યા છે. 4.water supplay તાજેતરમાં ગ્રાઉન્ડ વોટર એક્સ્ટલોરેશન માટે યુનિસેફ સાધન અને સહાય પૂરી પાડે છે.
- સોશિયલ વેલ્ફેર ફેમિલી પ્લાનિંગ પ્રોગ્રામ અને Anm નો ટ્રેનિંગમાં યુનિટ મદદ કરે છે. હાલમાં વર્ષમાં યુનિસેફની નીચેના ડેમટસ પૂરી પાડે છે.
1.primony health care
2.health for all by 2000ad
3 યુનિવર્સલ સાઇડ ઇમ્યુનાઈઝેશન
- પ્રમોશન ઓફ ગ્રોથ ચાર્ટ
- બ્રેસ્ટ ફીટીંગ
- ઓરલ હાઇડ્રેશન થેરાપી
- સાઈડ એમ ડેવલપમેન્ટ બાળકોની તંદુરસ્તી સારી મળે તે માટે કાર્ય કરે છે તેના માટે યુનિસેફ ફોર સ્ટેજ નક્કી કરાય. 1.grawth મોનેટરીનગ :- બાળકનો સારી રીતે વિકાસ થયો છે કે નહીં તે માપવા માટે ગ્રોથ ચાટ ભરવો 2.ઓરલ( રીહાઇડ્રેશન થેરાપી ):
જેમાં સાઇડ અને મોડરેટર ડી હાઈડ્રેશન માટે રીહાઇડ્રેશન ort આપવી. 3.immunazatition :-
પ્રભુ સામે રક્ષણ Note
G-growth monitaring
O- ઓરલ રીહાઇડ્રેશન થેરાપી
B-breast feeding
I- એમ્યુ નાંઇસન્સ 14.unesco ( યુનાઇટેડ નેશન એજ્યુકેશન સાયન્ટિફિક કલ્ચર ઓર્ગેનાઈઝેશન ) બીજા વિશ્વયુદ્ધ પછી દુનિયામાં વ્યાપેલી અવ્યવસ્થા દૂર કરવા 1946 માં ફ્રાન્સમાં આવેલ પેરિસના સંસ્થાની સ્થાપના થઈ જેમાં શિક્ષણ દ્વારા એક બીજા દેશોની સંપર્ક સાચુ અને આંતરરાષ્ટ્રીય શાંતિ સ્થાપિત ઈસવીસન 1953 પછી ભારત સાથે આ સંસ્થાના સંબંધો વિકાસ પામ્યા છે 44 દેશો સંસ્થાના સભ્ય છે. હેતુઓ આ સસ્તાનો મુખ્ય હેતુ દરેક દેશનું શિક્ષણ સંસ્કૃતિ અને વૈજ્ઞાનિક વિકાસ થાય તેવી યોજના ઘટાડવાનો છે. આ સંસ્થા પછાત દેશોમાં ફરજિયાત શિક્ષણ માટે મદદ કરે છે ઇસવીસન 1952માં અરબસ્તાનમાં અરબો ના બાળકો માટે સ્કૂલો ખોલવામાં આવવી. આંતરરાષ્ટ્રીય લેવલે અભ્યાસનું સ્તર સરખું કરવા પ્રયત્ન કર્યા સહસ્થાને સ્થાપના કરતા પહેલા માનવીને ક્યાં ક્યાં હકો છે તે બહાર પાડ્યો અને દરેકને મેળવી જોઈએ. Human right દરેકને શિક્ષણ મેળવવાનો હક છે. પાયાનું શિક્ષણ મફત હોવું જોઈએ પાયાનું શિક્ષણ ફરી જાત હોવું જોઈએ. હોસ્પિટલ બંધ થવી જોઈએ. માર્ગ અને સિંચાઇ યોજના હોવી જોઈએ. ઔદ્યોગિક સંસ્થાઓ સ્થાયી ઉદ્યોગ વિકસાવવા જોઈએ. યોગ્ય જીવન ધોરણથી જીવનનો દરેક માનવ જાતને હક છે. દરેક સાંસ્કૃતિક કાર્યક્રમ નો હક છે. પોતાના દિવસ અને રાજ્ય માટે મત આપવાનો અને તેમના ભાગીદારી થવાનો છે. આર્ટ અને સાયન્સના લાભ દરેકને મળવા જોઈએ જેમાં માતૃભર આ રીતે સેવાઓનું લેવલ દુનિયામાં દરેક દેશો લાવવો ઉંચુ લાવવું. 1959માં આ સંસ્થાને યુનાઇટેડ નેશન એડ ની સ્થાપના કરી તેમાં ફંડ ભેગું કરીને વિકસિત દેશોને જ્ઞાન પોટલીયા અને સૂચનો આપવા માટે મદદ કરશે જેનાથી માનવ જાતના વિકાસ થશે.
Red cross socilaly (rcs)
ઈસવીસન 1963 માં યુરોપના આંતરરાષ્ટ્રીય રેડ કોર સોસાયટીની સ્થાપના થઈ અને તેની મુખ્ય ઓફિસ જીનીવાજી રાખવામાં આવી. આ સંસ્થાનો મુખ્ય હેતુ લડાઈમાં ગવાયેલા સૈનિકોની સારવાર કરવી તેવો હતો ત્યારબાદ દરેક દેશ સ્વચ્છતા એ તેને સભ્ય બન્યા અને લોકોને માંદગી સારવાર આપી સાથે લોકોને સંતોષ માટે પણ આ સંસ્થા બીજી પણ મદદ કરવામાં લાગે જેમ કે.
-narsing school
-post basec nursing school er college
-nursing na spesial caurces
- આગળ સ્ટડી કરવા માટે school arship ત્યારબાદ દરેક દેશોમાં નાના પાયા ઉપર સોસાયટીની સ્થાપના કરાય ભારતમાં રેકોર્ડ સોસાયટી સ્થાપના ઇસવીસન 1920માં થઈ તેનું મુખ્ય મથક દિલ્હી રાખવામાં આવ્યો અને તેનું નાજ ઇન્ડિયા રાખવામાં આવ્યું આ સંસ્થાની શાખાઓ ભારતમાં દરેક રાજ્યમાં અને દરેક જિલ્લાના પર ચાલી રહે છે. કાર્યો:
માંદા અને ધોવાયેલા સૈનિકોની સારવાર કરવી. સ્વૈચ્છિક રક્તદાન કરવા માટે લોકોને તૈયાર કરવા. ભારતના કેદી જવાનોની સંખ્યા રાખવી. દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં અને ખોરાકના પૂરા પાડવા. બંધી જગ્યાએ સર્વિસ કરતા લોકોને મેડિકલ સારવાર આપે અને પ્રાથમિક સારવાર પણ આપતી. મેળવવો ધાર્મિક ઉત્સવ અને તહેવારો લોકોના સમૂહ સાવર આપવી. એકેડેમી દરમિયાન પ્રોગ્રામમાં મદદ કરવી તથા ઇન્સ્યુલાઈઝેશન પ્રોગ્રામ ગોઠવો. હેલ્થ એજ્યુકેશનના પ્રોગ્રામ ગોઠવવા. ફેમિલી પ્લાનિંગ નું કાર્ય કરવું. કુદરતી આકૃતિમાં સબડાયેલા દુષ્કાળ વિસ્તારમાં મદદ કરવી. લોકોના સ્વાસ્થ્ય માટે કાર્ય કરતી સંસ્થાઓને મદદ કરવી.
દા ત ટ્રસ્ટની હોસ્પિટલ નર્મદા હોસ્પિટલ અને પ્રથમ.
માતૃભા કલ્યાણ કેન્દ્રમાં કામ કરવા માટે અને દૈન ટ્રેનિંગ માટે મદદ કરવી.
સ્કૂલમાં બાળકોને સારા નાગરિક બનાવવા માટે મદદ કરે છે.
રોકેલર ફાઉન્ડેશન :
કોલકાતામાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટયૂટ ઓફ આઈજે એન્ડ પબ્લિક હેલ્થ ની સ્થાપના કરેલ છે.
યુરોપિયન કમિશન
ફોડે ફાઉન્ડેશન
-ઓરિએન્ટસ ટ્રેનિંગ કોર્સ( નિરીક્ષણ દ્વારા તાલીમ આપી )
- રિસર્ચ કર્મ એક્શન પ્રોજેક્ટ ( સંશોધનનું પ્રમાણ ઓછું હોય )કાર્ય વધુ.
- પાયલોટ પ્રોજેક્ટ ઇન રોલર હેલ્થ સર્વિસ ( ગાંધીધામ તમિલનાડુ )
- એસ્ટેબ્લીસમેન્ટ ઓફ nihae
- વોટર સપ્લાય એન્ડ ડ્રે નેજ સ્કીમ (રૂરલ વિસ્તારમાં પાણી પહોંડવું.
- family planning (કુટુંબ નિયોજન ) નેશનલ હેલ્થ એજન્સી ( ભારતીય આરોગ્ય સંસ્થાઓ ) ભારતીય રેડ ક્રોસ સોસાયટી : રીતે રેડ ક્રોસ સંસ્થાની સ્થાપના 1920માં થઈ આખા ભારત દેશમાં હાલમાં તેની ૪૦૦ જેટલી શાખાઓ આવેલી આ સંસ્થા…..
- રોગોના અટકાવ
- હેલ્થ પ્રમોશન
- ખાસ કરીને કુદરતી આકૃતિમાં લોકોને રાહત મળે તે માટેનું કાર્ય કરે છે. લોકોને દુઃખ ઓછું કરવું આરોગ્ય સુધારવું અને રોગ અટકાવે તે છે.
- રિલીઝ વર્ક ( રાહત નું કાર્ય )
- મિલ્ક એન્ડ મેડિકલ સપ્લાય ( દવા અને દૂધની સપ્લાય )
- અંડ ફોર્સ ( સ્ટાફનો પ્રોવાઇડ )
- મેટર્નલ એન્ડ કેલ્ડ વેલકેર સવિસસ (માતા અને બધા કલ્યાણ )
- ફેમિલી પ્લાનિંગ (કુટુંબ નિયોજન માટેની સેવાઓ )
- બ્લડ વેન્ક એન્ડ ફસ્ટ
- એઈડ (બ્લડ બેકની સ્થાપના કરે છે.)
.ભારત સેવક સમાજ
. કસ્તુરબા મેમોરિયલ ફૂડ ( કસ્તુરબા ની યાદ માં )
.લાયસન્સ કલ્બ
.રામકૃષ્ણ મિશન
.હિન્દુ પુષ્ઠ નિવારણ સંઘ ( રક્તપિતના લોકોને સેવા આપો )
. ટ્યુબર ક્લોસીસ એસોસિએશન ઓફ ઇન્ડિયા (tb ને સાવર કરવામાં આવે છે.)
. ઇન્ડિયન કાઉન્સિલ ફોર ચાઈલ્ડ વેર ફેર ( બાળકના કલ્યાણ માટે કામ કરે છે )
. ફેમેલી પ્લાનિંગ ઓસેસીએશન ઓફ ઇન્ડિયા
. ઓલ ઇન્ડિયા વુમન્સ કોન્ફરન્સ ( પછાત મહિલાનું કાર્ય )
. ઓલ ઇન્ડિયા બ્લાઇન્ડ રીલીફ સોસાયટી ( અંધાપામાં રાહત )
. પ્રોફેશનલ બોડીસ
. ધ સેન્ટ્રલ સોશિયલ બોર્ડ( સામાજિક સેવાઓ પૂરી પાડે ) Referral services: Introduction :
દર્દીને રિફર કરવાની સારી પ્રથાને પાયાની આરોગ્ય સંભાળ માટેનો અગત્યનો ભાગ કારણ કે કે ગ્રામીણ માટેનો વિસ્તાર સુધી આરોગ્ય સેવાઓને વિસ્તારમાં આવેલ છે. ગ્રામ્ય વિસ્તારની પ્રથમ સંસ્થા યુનિટી પેન્શન લઈ જતા ભાગ્યે સત્ય બરડી શકે છે. ગ્રામ્ય વિસ્તારમાં ઝડપથી ચાલી શકે તેવા વાહનો ઓછા હોય છે. તે વિસ્તારમાં રસ્તા કાચા તથા ખાડા ટેકડા વાળા હોય છે. સંદર્ભ સેવાઓનું માળખું આપણા દેશમાં પૂર્ણપણે બન્યા કે પરિસ્થિતિને સમજીને તરત જ રિફર કરવાની સૂઝ પડે છે. સંદર્ભ સેવાઓ :
સંદર્ભ સેવાઓ એટલે એવા પ્રકારની કે જે જેમાં પાયાના આરોગ્ય કર્મચારી દ્વારા ગ્રામ્ય કક્ષાના દર્દી પ્રથમ સ્તરના યુનિટ સુધી જેમ બને તેમ ઝડપી પહોંચાડી શકે અને તેને તરત સેવા મળી રહે તેને પ્રાઇમરિ હેલ્થ કેરમાં મુખ્ય કરોડરજ્જુ ગણાવેલ છે. સંદર્ભ સેવાઓનું મહત્વ :
ગ્રામ્ય કક્ષા સુધી આરોગ્ય ની ઝડપથી સેવાઓ મળી રહે. દર્દીને તાત્કાલિક સેવાઓ તરત જ મળી શકે તે તેમજ જીવનદાન મળી શકે. નદીને મળતી પાયાની આરોગ્યની સેવાઓની ગુણવત્તા નક્કી કરવા માટેનું અગત્યનું સાધન છે. જેથી જે તે કુદરતને સેવાઓની જરૂરિયાતવાળાને પૂરી સત્સંગ અને ગુણવત્તા ખબર સેવામાં જરૂર વખતે સારવારની મળી રહે જોઈએ. આવી સેવાની બીમારી વધતી અટકાવી શકાય તથા બીમારીને ખર્ચ વધારવો અટકાવી શકાય તે માટે દર્દીનો કૂકડો વધુ ન્યાય મળી રહે તે માટે જરૂરિયાત ઊભી થાય તેવી નિષ્ણાંતની સેવાઓ માટે જિલ્લાની લેવલની હોસ્પિટલ વહેલી તકે મોકલી આપો. સુલોભનો તથા સાધન ના પ્રકાર :
સંદર્ભ સેવાઓના સર્વ કરી શકાય તે માટે સેવાનો મોકલનાર સેવાથી દર્દીને સેવારો વચ્ચે એકાગ્રતા જળવાય તે માટે નીચેના સાધનો પણ કામે લગાવવામાં પડે છે. રેફરન્સ સ્લીપ:
સંદર્ભસેવા માટેની સાકળ ગણાય છે. મોકલનાર તથા સ્વીકારનાર માટે મહત્વનો સંદેશ હોય છે. દર્દીને રીફર કરતી વખતે દર્દી આપણા આવેલ સારવારની જાણકારી માટે લખી આપનારી પહોંચી હોય છે. જેમાં નીચે મુજબ માહિતી ભરવામાં આવે છે જેથી ત્રણ નકલ બનાવવામાં આવે છે જેથી ફોલો ઓફ થઈ શકે છે.
1 દર્દીનું પૂરું નામ તથા સરનામું
2 દર્દીનું પરિસ્થિતિનું વર્ણન
3 કોઈપણ જે તે સારવાર આપવામાં આવી હોય તેવી સંપૂર્ણ માહિતી જે તે સ્થળે આવ્યો સમય તથા રિપોર્ટ સમય અને પરિસ્થિતિ માથે ફેરફાર.
- સાધનિક પૂછવાનું વાળંદ વોમેડી સેમ્પલ પેડ ઇંચ
- રીફર કરનાર નું નામ તથા હોદો અને તેની ટૂંક સહી.
- પેપર ક્યાં કરવાનું છે તેના વડાને સંબોધન કરવું
- તારીખ વાર સમય નાખવા વાહન :
દર્દીને મોકલવા માટે વાહનની સગવડ જરૂરી છે તે માટે ગામમાં કોઈ વાહન હોય તેની માહિતી પણ નંબર વગેરેની જાણકારી હોતી આવશ્યક છે. સાથો સાથ માલિકને મળીને આવી સેવાઓ માટે જવાબદારી અર્ચા કરવાની અને તેને તૈયાર કર્યો. મની મેટર :
સંદર્ભ સેવા માટે દર્દીને લઈ જવાનું થાય તો સામાન્ય ખર્ચ થઈ શકે છે તેનામાં સગા સાથે ચર્ચા કરતી અને નાણાની જોગવાઈ રાખવા સમજાવું. ફોલો અપ :
શક્ય હોય તો દર્દી સાથે જવું અથવા જાણકાર વ્યક્તિને કાર્યકર્તા સાથે મોકલવો જેથી રસ્તામાં દર્દીને સંભાળ લઈ શકે અને પાછળની પણ સંભાળ લઈ શકે. નિષ્ણાંત હાજરી :
દર્દીને રિપોર્ટ કરતી વખતે મોકલનારે એ ધ્યાનમાં રાખો કે જે કારણથી મોકલવામાં આવ્યું હોત રહ્યો છે. તેને લગતા દાતા ટ્રાન્સફર લઈ ઓલ્સત્રેથી સીયન. દવા સામગ્રી :
કે તેને લગતી દવાઓ મળી શકે છે કે? દા ત એ પી એચ ના કેસના લોહીની સગવડ મળી રહે છે. કે કેમ? એ પી એચ એન ટી પાર્ટ એમરેજ. સંદર્ભ સેવાના સ્ટાફ :
1 ગ્રામ્ય સ્તરે દાયણ બેન સીએનજી સમાજસેવક
2 સબ સેન્ટર લેવલ પીએચડબલ્યુ એ એન એમ પુરુષ આરોગ્ય કાર્યક્રમ
3 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એમ ઓ એચ વી એ એન એમ એફ એસ ડબલ્યુ પુરુષ સુપરવાઇઝર
4 સામૂહિક આરોગ્ય કેન્દ્ર એમ ઓ ફિઝિશિયન નો ઓડો સંસ્થાનો વડો કોઈ પણ નિષ્ણાંત.
5 તાલુકા લેવલ મેડિકલ ઓફિસર સંસ્થાના વડા આર.એમ.ઓ
6 જિલ્લા લેવલ નિષ્ણાત આર એમ ઓ રેસીડેન્સ મેડિકલ ઓફિસર
7 સંદર્ભ સેવાઓનું માળખું સંદર્ભ સેવા આપવા માટે ગ્રામ્ય સ્થળેથી અગન હોસ્પિટલ સુધી નીચે કેન્દ્ર અથવા સંસ્થાઓનું કામ કરતી હોવી જોઈએ.
- સબ સેન્ટર
- પી એચ સી
- એફ આર યુ સામૂહિક આરોગ્ય કેન્દ્ર
- તાલુકાની લેવલની સિવિલ હોસ્પિટલ
- અડદન હોસ્પિટલ
- સ્પેશિયલાઈઝ હોસ્પિટલ
- જરૂરિયાત મુજબ દર્દીને ઉપરોક્ત સેવા કેન્દ્ર ખાતે કરી શકાય છે.
First referal unit (fru):
સામાન્ય રીતે સંદર્ભ સેવા માટે સેન્ટર નક્કી કરેલ હોય છે જ્યાં જરૂરિયાત સેવાઓ મળી શકે છે તેવી સગવડ કરવામાં આવે છે.
1 રીપ્લોર કરવાની પદ્ધતિ સમજાવી રેખાચિત્રો
2 પ્રાદેશિક હોસ્પિટલ
3 મેડિકલ કોલેજ હોસ્પિટલ
4 સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ
સમજણ:
રેખાચિત્રમાં દર્દીને રિફર કરવાની સરળ પદ્ધતિ બનાવવામાં આવે છે. દર્દી પ્રથમ પેટા કેન્દ્રમાં આવે છે. ક્યા પૂરતી ન હોય તો તેને યોગ્ય સાર્વત કથા મળી રહે હોય ત્યાં રિફર કરવામાં આવે છે.
Syllabas :
Organization of se phc. Cho. And district hospital
Organization of health care delivery systin at defferant level
Referal system
Health ogenaies
. introductional :
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન યુનાઇટેડ નેશનલ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન
Who યુનાઇટેડ નેશનલ એજન્સી
Unepa પોપ્યુલેશન એક્ટિવિટી
Unicee ઇમરજન્સી યુનાઈટેડ નેશનલ ડેવલોપમેન્ટ
Undpa પ્રોગ્રામ એક્ટિવિટી એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન
World bank
Fao
Danida દેશી ઇન્ટરનેશનલ ડેવલોપમેન્ટ એજન્સી
European cimmisin યુનાઇટેડ સ્ટેટ એજન્સી ઇન્ટરનેશનલ ડેવલોપમેન્ટ
Red cross ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી
Usaid
Unesco યુનાઇટેડ નેશનલ એજન્સીસ ઓર્ગેનાઇઝેશન
Colnbo plan કો-ઓપરેટીવ સિસ્ટમ રીલોપ એન્ડ એવરી
Ilo ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશન
Care
National :
India red cross
India cunsil for child wottore
Family planing crsociation of India
NGOs
Unit 5 roll of health team:
Defination :
ટીમ એટલે જુદું જુદું જ્ઞાન ધરાવતા સભ્યોને સમૂહ કે તે પોતાની આવડત જ્ઞાન સુંદર અને વ્યક્તિનો યુઝ કરી સર્વ સામાન્ય હેતુને પૂર્ણ કરવા માટે કાર્ય કરે છે.
Team ની લાક્ષણિકતા :
. ધ્યેય હોય છે.
. તે નિયમોને અનુસાર હોય છે.
. હેતુને પૂર્ણ કરવા માટે આયોજન કરે છે.
. દરેક સભ્ય એકબીજાને સંકલ્પથી કાર્ય કરે છે. સહકાર થી ભાવના હોય છે.
Health team ના સભ્યો:
1.medical officer
- બ્લોક એક્સ ટેન્શન એજ્યુકેટર (bee)
- Health worker (male. Female)
- Female helath super wison
- Asha 1000 ની વસ્તીએ એક
- Health assistant
- (Bhv) community base health volentiear અર્બન
- ગ્રામ્ય આરોગ્ય મિત્ર 100 થી વસ્તી એ
- દાયણ
કાર્યો : Medical officer (mo):
. phc ના mo તે leader તરીકે કાર્ય કરે છે.
. એવો હેડ ક્વાર્ટર પર રહે છે અને સવારના સમયે પીએસી પર દર્દીઓની તપાસ કરી સારવાર આપે છે.
. બપોરના સમયે ફિલ્ડ વિઝીટ કરી હેલ્થ વર્કરને સર્વિસ સુપર વિઝન કરે છે. અને જ્યાં જરૂર પડે ત્યાં આરોગ્ય શિક્ષણ આપે છે.
. મમતા દિવસે ચંદુભા માતાની અને બાળકોની તપાસ કરી સારવાર આપે છે.
. દરેક સબ સેન્ટર વિઝીટ માટે એક ચોક્કસ ડેટ નક્કી કરેલ હોય છે તે દિવસે તે વિસ્તારના તપાસ કરી સારવાર આપે છે.
.તેમના કાર્ય વિસ્તારમાં કામ કરતા દરેક કર્મચારીનું સુપર વિઝન કરી question નું નિરાકરણ કરવામાં પૂરતું માર્ગદર્શન આપે છે.
. દર મંથના ચોક્કસ દિવસે સ્ટેટ મિટિંગનું આયોજન માસિક કાર્યને ભૂગર્હિત રિપોર્ટ રિસીવ કરે છે તથા લક્ષણા પૂર્ણ કરવામાં આવે છે.
. રિપોર્ટમાં રહેલી ક્ષત્રીઓને સુધારવા માટે માર્ગદર્શન પૂરું પાડે છે.
. સરકારના દરેક કાર્યક્રમનું પોતાનું એરિયામાં સારી રીતે આરોગ્ય જેથી કરીને પૂરતું અલ્લીકરણ થાય તે માટે કાળજી લે છે.
. સરકારના દરેક કાર્યક્રમને પોતાના એરિયામાં સારી રીતે આપે કરી પૂરતું અમલીકરણ થાય તે માટે કાળજી લે છે.
. સરકાર તરફથી આવતા થતા નવા પ્રોગ્રામની ફેલ ટીમના મેમ્બર એ તાલીમ આપવાનું આયોજન તથા તાલીમ આપે છે.
. તેમના દરેક સભ્ય સાથે એક કોટક તરીકે હોવાની દરેક કાર્ય બરાબર થાય છે. કેમ તેની પણ પૂરેપૂરી કાળજી લઈ આ દરેક કર્મચારી પણ કાળજી લે છે.
. તીન લેડર જો સારો આયોજન માર્ગદર્શન ઉપર વાઈઝર હોય તો હેલ્થને દરેક સેવાઓ સફળતાથી જન સમુદાય ને પ્રાપ્ત બની શકે છે.
Bee (blok એક્સ ટેન્સન education ):
ના નિરીક્ષણ અને સલાહ પ્રમાણે કામ કરે છે. સતા છતા પણ તે મેડિકલ ઓફિસરના સીધા વહીવટી નિયંત્રણ હેઠળ કામ કરે છે.
આરોગ્ય કાર્યક્રમોનું આયોજન અને અમલીકરણ વિશેની તમામ માહિતી ને ભેગી કરે છે અર્થઘટન કરશે અને ઘટકમાં આરોગ્ય શિક્ષણ કાર્યમાં ઉપયોગ કરે છે.
આરોગ્ય કેન્દ્ર પર રાખવાની થતી માહિતી રજીસ્ટર વગેરે સંભાળ તથા મેન્ટેન કરશે.
કોઈપણ પ્રકારની તાલીમ હોય તો તેને આયોજનમાં હેલ્પ કરવી.
તાલુકા વિકાસ અધિકારી તેના કર્મચારી સાથે સુમેલ રાખે છે સ્થાનિક સંસ્થાઓને સ્થાનિક આરોગ્ય સમિતિના મેમ્બર તરીકે તમામ માહિતી આપે છે.
આરોગ્ય દિવસ અખવાડિયાની ઉજવણી અને પ્રચાર કાર્યક્રમનો મેળ અને બજારમાં મોટાપાયે પિક્ચર દ્વારા કરશે.
આરોગ્ય કર્મચારીનું મોટીવેશન અને આરોગ્ય શિક્ષણ વિશે નિરીક્ષણ કરે છે અને તેમને આરોગ્ય શિક્ષણને લગતી સાધન સામગ્રી આપે છે.
લાયક દંપતિનું રજીસ્ટ્રેશન ચકાવવા ગર્ભ નિરોધ સાધનોના શ્રદ્ધાની ચકાસણી કરશે શિક્ષણ પ્રચાર માટેની કીટ પોતાની પાસે રાખશે.
લોકો પોતાનું લિસ્ટ બનાવશે અને તમામ રિપોર્ટ ઉપર કચેરી મોકલશે
Female health સુપરવાઇઝર ની કામગીરી :
આરોગ્ય કર્મચારીને ફાળવેલ કામગીરી નું નિરીક્ષણ કરે છે અને માર્ગદર્શન આપે છે
આરોગ્ય કર્મચારીના રિપોર્ટ લેવા કરી હેલ્થ સેન્ટરમાં મોકલશે.
ટીમલી તરીકે કર્મચારીને જ્ઞાન અને કૌશલ્યમાં વધારો થાય તે માટેનું તાલીમનું આયોજન કરશે.
મેડિકલ ઓફિસર તરફથી મળેલી સૂચનાઓની જાણ કરશે.
શૈક્ષણિક સંસ્થાઓ મનડો અને સાળે મળી વિવિધ કાર્યક્રમ દ્વારા લોકોને સમુદાય આરોગ્ય શિક્ષણ આપશે.
બ્લોગ એક્સ એન એજ્યુકેશન સાથે મળી આરોગ્ય કાર્યક્રમમાં મદદ થાય તેવા કાર્યક્રમોના આયોજનમાં વિવિધ પ્રકારના પોસ્ટ ઓફિસ નો ઉપયોગ થાય છે.
દરેક સબ સેન્ટરની સક્રિય ટીમના સભ્યો :
1 સ્ત્રી આરોગ્ય કાર્યકર ( તેમના આગેવાન તરીકે )
જરૂર પડે તો આ જવાબદારી પુરુષ આરોગ્ય કાર્યકરોને વેચે છે.
2 aww
3 દાયણ તાલીમ પામેલ
4 asha
5 ગ્રામ્ય આરોગ્ય મિશ્રા
6 મહિલા સ્વાસ્થ્ય સંઘના સભ્યો
7 ગ્રામ પંચાયતની સ્ત્રી સભ્ય વગેરે સભ્યોને ટીમમાં રહીને હેલ્થ સેવાઓ લોકોને પૂરી પાડવામાં હેલ્પ કરશે.
Team ના member ને સોંપવાની કામગીરી :
. હરજીત નોંધણી કરવામાં મદદ કરવી
. immurization માટેના બાળકોની ખાતરી કરવી.
. immunization canp સ્ટેશનના સંચાલનમાં હેલ્પ કરવી.
. સભા માતાને ઓળખીને પેરા કેન્ટ હા તે નોંધણી માટે લાવવી.
. જોખમી સરગભા માતા ઓળખાવામાં સ્ત્રી આરોગ્ય કાર્યકરને હેલ્પ કરવી.
. વિસ્તારમાં થયેલા કોઈપણ જન્મ કે મૃત્યુની જાણ કરવી.
. જાડા કે સ્વતંત્રને ચેક કે અન્ય રોગોનો કેસ જાણ.
. લાયક દંપતિઓને યોગ્ય કુટુંબ નિયોજન પદ્ધતિ આપવા માટે પ્રોત્સાહિત કરવા.
. મહિલા જુથ બેઠકો યોજનામાં મદદ કરવી.
. હોલ્ડર તરીકે કામગીરી કરીને નિરોધ અને ગર્ભ નિરોધ ગોળીઓનું વિતરણ કરવું.
. વાતાવરણીય સ્વચ્છતા માટેની કામગીરીમાં મદદ કરવી.
. પાણીને સુધરીકરણ જેમકે ક્લોરીનેશન કરવું ટાંકીનું પાણી કુવામાં પાણી વગેરે.
. પુરુષ તથા સ્ત્રીઓને નસબંધીને ઓપરેશન તૈયાર કરવા માટે તથા તેમજ ઓપરેશન લઇ આવવાની કામગીરી કરવી.
. સગભા માતા લોહત્વની મહત્વની ગોળીઓનું નિમિતરણ બાદ બરાબર છે. કે કેમ તેની fello up visit કરવી.
. પ્રસ્તુતિ બાદની ત્રણ વિઝીટ માં હેલ્પ કરવી.
. સંદર્ભ સેવાઓ માટેની વ્યવસ્થા કરવી.
ટીમની અસરકારકતા ને માટે અમારા આગેવાન તરીકે નીચે મુજબ કાર્યવાહીત કરવી :
Fhw તરીકે શું ધ્યાન રાખશો:
કૌટુંબિક નોંધણી અને ગુરુ મુલાકાત દ્વારા એકત્રિત કરેલ માહિતી ટીમના બીજા સભ્ય સાથે પહોંચે.
અમારા કાર્યનું આયોજન ટીમના અન્ય સભ્યોના સંપર્કમાં રહેલ કરો જેથી ગૃહ મુલાકાત કરતી વખતે તેઓને હેલ્પ મળી જ રહે.
તેમજ ખાસ કરીને સ્ત્રી કરણ સેશન એન્ટિનેટર ક્લિનિક ફેમિલી પ્લાનિંગ પ્લાનિંગ અને સ્કૂલની વિશિષ્ટ દરમિયાન તેઓની હેલ્પ કરવી.
દાયણ અને એ ડબલ્યુ ડબલ્યુ કુપોષણ વાળા બાળકોને ઓળખવામાં અને માતાઓને પોષણ વિશે આપાત આંતરિક મદદ પૂરી પાડવી.
દાયણની કાર્યપદ્ધતિ માન આપો તેઓને ઉત્પાદક કાર્ય પદ્ધતિ ચાલુ રાખવા માટે પંચાયત કરો અને નુકસાનકારક કાર્ય પદ્ધતિ ચોકમાં વિશે શિક્ષણ આપી દેવું કામ કે છોડી દેવાય જણાવો.
સમુદાયની જરૂરિયાત શોધવા માટેની માહિતી લખતું શિક્ષણ દરેક સભ્યોને આપો જેથી તેઓ તમામ માટે માહિતી એકત્રિત કરી શકે.
તેમના તમામ સભ્યોને રાષ્ટ્રીય કાર્યકમ હેઠળ અપાવી સેવાઓ વિશેનું જ્ઞાન આપો દા ત immunization કુટુંબ કલ્યાણ કુટુંબ નિયોજન.
તેમના સભ્યોને સ્વર્ગમાં હતા સંભાળ સુરક્ષિત પ્રસ્તુતિ માટે સાવ સેતીઓ અને પ્રસુતિ પછીની સંભાળ વિશે શિક્ષણ આપો.
તેમના સભ્યોના રેકોર્ડને ધ્યાનમાં લ્યો વિશેષ કરીને એ એચ ડબલ્યુ અને તેમને યોગ્ય પ્રતિભાવ આપો.
તમારી ગેરહાજરીમાં ડાપણ દ્વારા કરેલ પ્રસ્તુતિને નોંધણી કરવા માટે ધ્યાન પ્રોત્સાહિત આપવો હાલમાં સંસ્થાકીય પ્રવૃત્તિ માટે લઈ જાય તેવી વધુ યોગ્ય છે તેથી સંસ્થામાં પ્રસ્તુતિ કરવાના પ્રોત્સાહન આપવું.
જેગરોમાં પ્રસ્તુરી થઈ હોય તેવા ઘરોમાં માતા અને બાળકોની તપાસ માટે તરત જ મુલાકાત લો અને બાળકોનું વજન તપાસવું.
ટીમના સભ્યોને સાથે માહિતીની આપ-લેર કરવા માટે રેગ્યુલર મીટીંગ આયોજન કરો.
એ.એસ.એ ગ્રામ આયોગ મિત્ર એ ડબલ્યુ ડબલ્યુ તથા દાયણ માટે વન મેલ ટ્રેનિંગ ગોઠવો.
દાયણ એ એસ એચ એ આરોગ્ય મિત્ર એ ડબલ્યુ ડબલ્યુ સર્વને ચોકની માતાને સોલર પ્રસ્તુતિ પછીની સંભાળ ધર્મ નવનીત શિશુની સંખ્યા વગેરે વિશે તાંત્રિક મદદ પૂરી પાડે છે.
સામુદાયિક મીટીંગો અને આઇસીઇ પ્રવૃત્તિઓના આરોગ્ય અને સંચાલનમાં ટીમમાં સભ્યો સામેલ કરો.
દરેક સભ્યોમાં ટીમ કિરીટ ઉદ્ભવે જળવાઈ અને વૃદ્ધિ પામેલ જોવાની પ્રાથમિ જવાબદારી આપણી છે. એકબીજા સાથે સંકલ્પ કરે અને પરસ્પરના કાર્યને સહકાર આપે છે એક અને અન્ય વ્યક્તિગત તેમજ જૂથની સમસ્યાઓને કોલ કરો.
સ્ત્રી આરોગ્ય કર્મચારીઓની ફરજ અને જવાબદારીઓ :
માતૃ અને બાળ આરોગ્ય:
સગર્ભ સ્ત્રીઓ રજીસ્ટ્રેશન કરશે અને સગર્ભા વસતા દરમિયાન સંપૂર્ણ કાળજી લેશે.
ચોકની સગર્ભાનું ઓળખી phc ના mo અથવા સ્ત્રી રોગના નિષ્ણાંત નો રીફર કરશે.
ઘરની મુલાકાત દરમિયાન અને સગર્ભા માતાનું પેશાબમાં આલ્યુંમીન સુગર કેટલું છે તેની તપાસ કરશે.
તેના વિસ્તારની પ્રવૃત્તિ સબ સેન્ટર પર કરાવશે અને દાયણ પ્રસ્તુતિ કરાવતી વખતે સુચર વિઝન કરશે.
મુશ્કેલી વાળા પ્રસ્તુતિને રિફરલ કરવું તથા કોઈપણ સતીવાળા આ સામાન્ય નવજાત બાળકોને હોસ્પિટલમાં સારવાર માટે મોકલજે.
મોકલાવેલ કેશોની સંભાળ રાખે અને હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ ત્રણ વખત મુલાકાત લેશે માતા ની પોતાની કાળજી અને બાળકોને ધાવણ આપવા વિશે સલાહ અને માર્ગદર્શન આપશે.
બાળકના વૃદ્ધિ અને વિકાસ બરાબર થાય છે કે કેમ કે જતા રહેવું. અને તેની યોગ્ય કાળજી લેવી જોઈએ કોઈપણ પ્રકારની એક નોમોલિટી ન રહે તેવી કાળજી લેવી.
Mo નો mch તથા કુટુંબના નિયોજન ના ક્લિનિકમાં મદદ કરશે.
માતાની વ્યક્તિગત તંદુરસ્તી તથા તેના પરિવારની તંદુરસ્તી જળવાય તે માટે કુટુંબ નિયોજન પોષણ આહાર સ્વીકારણ ચેપી રોગ નિયંત્રણ અને વાતાવરણીય સ્વચ્છતા વગેરે વિશે કુટુંબના સારા આરોગ્ય માટે માતાને વ્યક્તિગત અને જૂથના આરોગ્ય શિક્ષણ આપશે.
કુટુંબ નિયોજન :
લાયક દંપતીમાં કુટુંબ નિયોજન સેવાઓ સંદેશો ફેલાવશે.
કુટુંબ નિયોજનમાં કાર્યક્રમમાં સફળ બનાવવાની ઉપયોગી માહિતી એકત્રિત કરવી.
કુટુંબ નિયોજન માટે વ્યક્તિગત તથા ગ્રુપમાં માહિતી આપે અને કાર્યક્રમો અપનાવવા મોટી વેટ કરે છે.
સ્ત્રી ડેપો હોલ્ડરની નિમણૂક કરે છે.
લાયક દંપતિઓને ગર્ભ નિરોધ સાધનો અને ગર્ભ નિરોધ મોઢે લેવાની ગોળીઓનું નિમિતરણ કરે છે.
મુખ્ય નેતાઓ દાયણો અને બીની સાથે સારા સંબંધ કેળો છે અને કુટુંબ કલ્યાણ કાર્યક્રમમાં વિકાસ ઉપયોગ કરશે.
સ્ત્રી તેના ઓ ની યાદી બનાવશે અને તેને તાલીમ આપવા માટે સ્ત્રીઓ યોગ્ય નિરીક્ષણ મદદ કરશે.
મહિલા મંડળની સભાઓમાં ભાગ લેશે અને આવી સભાઓમાં સ્ત્રીઓને કુટુંબ કલ્યાણ કાર્યક્રમનું નિરીક્ષણ આપવામાં ઉપયોગ કરશે.
Medical ternination of pregnen ગર્ભપાત
માતા તથા બાળક સગર્ભા વસ્થા દરમિયાન વિવિધ સંજોગો ઊભા થાય ત્યારે ગર્ભો યાદ કરવામાં મદદ કરે છે. અને ઇચ્છતી સ્ત્રીઓને નજીક સંસ્થામાં મોકલશ.
ગર્ભપાત વિશે લોકોને પણ શિક્ષણ આપવી જાગૃત કરશે.
પોષક આહાર :
માતાઓ અને બાળકોને પોષણયુક્ત આહાર લેવા માટે લોકોને શિક્ષણ આપશે.
નાના બાળકોના ગ્રોથ ચાટ બરાબર જાળવશે અને તેમને કુપોષણ પીડાતા બાળકોને ઓળખથી વધુ કાળજી તથા યોગ્ય સારવાર માટે પગલાં લેશે.
લો હતો ની ગોળી વિતરણ જેમાં બાળકોને કિશોરીએ ગાયત્રી માતા વગેરે વિતરણિત સાથે હોમ વિજય અથવા ક્લિનિકમાં લે છે કે કેમ તેનું પણ ધ્યાન રાખશે.
1 to 5 વર્ષના બેબી ને રેગ્યુલર પણ vit a પીવડાવવું જ જોડાવો અને તેની અગત્ય શું છે તે વિશે સમાજને ગાઢ સભા યોજી અને શિક્ષણ આપે છે.
વિસ્તારીત રોગ પ્રતિકાર રસીકરણ :
સગર્ભા બહેનોને ધનુર વિરોધ રસી આપશે.
ત્રિગુણી રસી પોલિયો ઓરી ની રસી Bcg
Vit a તથા ત્રિગુણી રસીયો નો આપશે.
14 to 18 વર્ષની કિશોરીઓને ટીટી ની રસી આપશે તથા તેની માહિતી આપશે.
જેપી રોગો માટેના પગલા :
જ્યારે ચેપી રોગ ફાટી નીકળ્યો હોય ત્યારે ઘરની મુલાકાત લેશે મુલાકાત વખતે જાડા મરડો ટાઢીયા તાવ આવે ઘણા સાથે તાવ કમળા સાથે તાવ અથવા તાવ સાથે સુધી વાળા અસાધારણ પ્રમાણમાં જોવામાં આવશે તો તેવી જાણકારી તબીબી અધિકારી પીએચસી ને કરશે.
અને તેને ફેલાવો અટકાવવા જરૂરી પગલાં લેશે.
પુરુષ આરોગ્ય કર્મચારીને જરૂર આગળની કામગીરી માટે જાણ કરશે જય અને રક્તપિતના દર્દીઓને તેમના વિસ્તારમાં સારવાર લેશે તેનું રેકોર્ડ રાખવામાં પુરુષ આરોગ્ય કર્મચારીને મદદ કરશે અને તેઓ નિયમિત સારવાર લેવા તે માટે પ્રોત્સાહિત કરશે અને અનિયમિત સારવાર લેતા કેસોની પુરુષ આરોગ્ય કર્મચારી અને પુરુષ આરોગ્ય નિરીક્ષણ ને જાણ કરશે
દાયણોની તાલીમ :
તેના વિસ્તારની દયાણુઓને યાદી બનાવશે અને કુટુંબ કલ્યાણ કાર્યક્રમમાં તથા પ્રસ્તુતિ કાર્ય સફળ બનાવવા નો ઉપયોગી કરશે.
Visit events :
જન્મ અને મરણની નોંધણી કરવાની જન્મ બાદ ૧૪ દિવસમાં અને મૃત્યુ બાદ સાત દિવસમાં જે તે ઓફિસમાં નોંધણી થઈ જતી જોઈએ જન્મ મરણની કાયદો 1969 માં આવ્યો.
Record રાખવું:
સગર્ભા માતા તથા 0 to 1 વર્ષના શિશુઓની અપાસી સેવાઓનું રજીસ્ટર કરું જેમાં રજીસ્ટર નંબર ચાર થી પાંચ
15 to 44 વર્ષની સ્ત્રીઓના નામની યાદી તૈયાર કરશે.
ગર્ભ નિરોધક સાધનોની વહેંચણી કોપસ્તી નસબંધીના ઓપરેશન નિરોધની વહેંચણી કરશે જેમાં રજીસ્ટર નંબર 3
Ahw એ રાખવાના થતા રજીસ્ટર :
રજીસ્ટર નંબર 1
ગૃહ મુલાકાત દૈનિક ડાયરી
રજીસ્ટર નંબર 2
લાયક દંપતી સર્વ રજીસ્ટર
રજીસ્ટર નંબર 3
કુટુંબ કલ્યાણ સેવાઓનું રજીસ્ટર
રજીસ્ટર નંબર 4 થી 5
માતૃ બળ સેવાઓનું રજીસ્ટર
રજીસ્ટર નંબર 6
મલેરિયા રજીસ્ટર
રજીસ્ટર નંબર 7
સ્ટોર રજીસ્ટર
રજીસ્ટર નંબર 8
જન્મ મરણની નોંધણી રજીસ્ટર તથા રજીસ્ટરમાં બરાબર નોંધણી કરવી સમય રાત્રે અપડેટ કરવા અને સાચવી કરવી. દરેક માહિતી સાથે અને સારી રીતે લખવી. જેથી પોતાની હાજરીમાં અન્ય સ્ટાફ પણ રિપોર્ટ બનાવી જરૂર માહિતી મેળવી જરૂર પડે અને રિપોર્ટ મોકલી સાચવી કરવી.
Primary medical care :
સામાન્ય બીમારીઓની સારવાર આપવી
અકસ્માત સમયે પ્રાથમિક અને imeditiy treatments આપી અને તેની સમજણ પહોંચી બહાર palient phc હોસ્પિટલમાં મોકલશે.
ટીમ પ્રવૃત્તિઓ :
બેચે તથા બ્લોક કક્ષાએ યોજાતી સ્ટાફ મિટિંગમાં હાજરી આપશે અને ભાગીદારી કરશે પુરુષ આરોગ્ય કર્મચારીઓ જેમકે હેલ્થ માર્ગદર્શન અને દાયણો વગેરે સાથે પોતાની એક્ટિવિટી નું સંકલન કરશે.
Phw ની પોતાની લાક્ષણિકતા :
Care of etrics for phw:
પીએસડબલ્યુ જે જન્મ શુદ્ધ થયો રહ્યો છે વર્ક કરનાર પેશન્ટ છે. તે લોકોને જરૂરી યાદ પ્રમાણે આરોગ્ય સેવાઓ પૂરી પાડનાર પાયાની પેશન્ટ છે. તે લોકો સાથે સીધો સંપર્ક ધરાવે. તેથી પોતે પણ આગળ વ્યક્તિગત ધરાવનાર અસરો સ્વીકારી બની શકે છે તે માટે નીચેની બાબતો ધ્યાનમાં રાખી ખૂબ જ જરૂરી છે.
1 નીટ deam ટાઈડી રહેવું
2 તારા પોસ્ટર સાથે બેસવું જેથી પોતાની પણ સારું લાગે અને કોમ્યુનિટીમાં પોતાની ઇમ્પ્રેશન સારી પડે છે.
3 તમે તમારા આરોગ્ય ની સ્પેશિયલ સાંભળ લાખો શારીરિક માનસિક અને સામાજિક વગેરે બાબતોમાં કાળજી રાખવી સારી તેઓ કેળવો કારણ કે આપણે કોમ્યુનિટીના એક આદર્શ વ્યક્તિ છે
4 નિયમિત porefully કામગીરી કરી અને લોકો સાથે માન બતાવી લાગણી પૂર્વક રહેવું વર્તવું.
5 તમે તમારી જાતને માન આપી જરૂરિયાત મન લોકોને જાતિ ધર્મ કલર એ જ કે પોલીસ અને સામાજિક સ્ટેટ વગેરે સેવા આપવી.
6 સાદા લોકોને જરૂર જવા માટે મદદરૂપ થવા તૈયાર કરો
7 તમારે સામાજિક રીત રિવાજો તથા ધાર્મિક રિવાજોને માન આપી કામ કરવું.
8 પેશન્ટની કોઈપણ અંગત બાબત ચોક્કસ વ્યક્તિ સિવાય કોઈને કરવી નહીં.
9 કર્મચારીઓ અને કોમ્યુનિટી સાથે સારા ઇન્ટરેસ્ટ પર્સનલ ઇલેક્શન રાખવા તથા મેળવવા.
10 લોકોનો ટ્રસ્ટ જીતો તથા વિશ્વાસુ બની કાર્યકરો કાયર લોકોને વિશ્વાસ હાની થાય તેવું કાર્ય ન કરવું.
11 દરેકની વાતને માન આપો તથા સાચી સલાહ આપો.
12 પોતે દરેક વખતે પાયો રંગ બનો અને સપોર્ટ માર્ગદર્શન આપશો ક્યારે ખોટી સલાહ ન આપો
13 કેમ સમુદાયની હેલ્પ ની જવાબદારી મારે છે તે સમજી આયોજન બંધ કાર્ય કરો.
14 આરોગ્ય કાર્યકર કોઈપણ ટેન્શન વગર કામ કરવાનું હોય છે કારણ કે કોમ્યુનિટીના લોકો તમે શું કરો છો તે જુએ છે અને તે લોકોની સાથે સારી રીતે વર્તન કરશે. કેમકે વાર્તા છો દરેક તમે બાબતની નોંધ લેશે તેથી તેને લોકોની સાથે સાથે સારી રીતે વર્તન કરશો તો લોકોને પોતાની દરેક મુશ્કેલી કહી શકશે નહીં અને તેઓની આરોગ્ય વિશાળ બાદ હું કોને જણાવે નહીં અને સારવાર મેળવી શકશે નહીં.
15 તમે લોકો સાથે એકજેસ્ટ થાય તેવું વર્તન કરો અભિમાની કે ગુસ્સાવાળું વર્તન કરશો તો લોકો તમને સ્વીકારશે નહીં અને તને અસરકારક રીતે કામ કરી શકશો નહીં.
16 જીવનમાં always positive ધોરણ આપનારને પોઝિટિવ પોઝિટિવ થીંકીંગ બોલો પોઝિટિવ કામ કરો તો પોઝિટિવ રીઝલ્ટ મેળવી શકશો.
17 કામ કરવામાં આનંદ અનુભવો કામ ક્યારેક કંટાળા લાગે નહીં.
18 આખા સબ સેન્ટર નો મિસ્ટર તમારો છે એ વિસ્તાર તે કુટુંબ સંજીવ માનવજાત કરજો જેથી તારો આનંદી રહી શકે અને રોગની દૂર રહી શકે.
19 બોડની બેક રાખી કામ કરજો જેથી સુપર વિઝન ની જરૂર પડે.
20 આત્મા સંતોષ એ જીવનની મહામુશી મૂડી છે તે પામવા પ્રયત્ન કરજો.
*Unit :6
Structure of community
Introduction
એ સામાજિક વ્યવસ્થાતંત્ર છે. જેમાં રીત રિવાજ સામાજિક બંધ નો પરસ્પર એકબીજાને મદદ કરવા ઘણા ગ્રુપમાં અને વિભાગો હોય છે. તેમ જ માનવીના વર્તન એન્ડ સ્વતંત્રતાને કાબુમાં રાખે છે તેને સોસાયટી કહે છે.
સોસાયટી તે લાંબા ગાળાનું સ્થાયી ગ્રુપ છે.જેમાં લોકો એક સરખી જમીન પર રહે છે. એક સરખો રસ ધરાવે છે. અને એક સરખું જીવન જીવે છે.
સોસાયટી તે સોશિયલ રિલેશનશિપ નું નેટવર્ક છે જેમાં Always ફેરફાર થયા કરે છે સમાજ દ્વારા persobni વર્તુણુક ને સ્વતંત્રતા અપાય છે.લોકોએ કેવું વર્તન કરવું તેનું ધોરણ નક્કી કરાય છે અને આ વર્તનને સામાજિક બંધન દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે. ભારતીય સમાજમાં લગ્નમાં બાપની પસંદગીથી થાય છે જેમાં કેટલાક રીતરિવાજો ધાર્મિક વિધિઓનું અને રૂઢીઓનું પાલન કરવામાં આવતું હતું પરંતુ આધુનિકરણ થતા તેમાં પણ ફેરફારો આવી ગયા છે.હાલ લગ્નની વિધિ લાંબી કરવાની હોતી નથી.જમવાના પણ તેઓ પોતાની ગામ પ્રમાણે ખર્ચ કરે છે છતાં પણ ગામડામાં આજે પણ અમુક પ્રક્રિયા ત્યાં ચાલુ છે.
Group :
ગ્રુપ એટલે ઘણા બધા માણસોની સમૂહ સેના દ્વારા એકબીજા સાથે સામાજિક સંબંધો કેળવાય છે. ગ્રુપ એ સામાજિક બંધારણનો એક part છે.
ગ્રુપ અલગ અલગ સાઈઝના હોય છે. તેમના અલગ અલગ કાર્ય હોય છે તેમની અલગ લાગણીઓ હોય છે.
સામાજિક જૂથ એટલે કે જેમાં લોકો કોઈ એક કારણ માટે અથવા પોતાની એક સરખી નીડસંતોષવા માટે ભેગા થાય છે.
જૂથમાં વધારે લોકો પણ હોય છે. અથવા બે કે ત્રણ લોકો પણ હોઈ શકે.
જૂથ ટેમ્પરરી અને પરમીનેટ પણ હોઈ શકે.
નાનુ ગ્રુપ એટલે ટોળું અને સૌથી મોટું ગ્રુપ એટલે રાષ્ટ્ર.
માનવી એ સામાજિક પ્રાણી છે તે જૂથમાં રહે છે અને ઘણા જૂથોના સંપર્કમાં આવે છે.
Group ના બે પ્રકાર પડે છે.
*1. પ્રાઇમરી ગ્રુપ
- સેકન્ડરી ગ્રુપ*
- પ્રાઇમરી ગ્રુપ : પ્રાઇમરિ ગ્રુપ નાનું હોય છે અને તે લાંબા ગાળા સુધી ચાલે છે. ગ્રુપ ને પોતાની નક્કી કરેલી મર્યાદા હોય છે. એકબીજા સાથે નજીકમાં સંબંધો હોય છે. એકબીજાને અંગત રીતે ઓળખે છે. દરેક સભ્યો વચ્ચે ઘનિષ્ઠ સંબંધ હોય છે. દાં.ત.કુટુંબ કે ખાસ મિત્રનું નાનું ગ્રુપ અથવા ગ્રુપ b પ્રાઇમરી ગ્રુપમાં સભ્ય વચ્ચે પાત્ર પાણીની ભાવના હોય છે. સામાન્ય જીવન Jile and gak ( આપેલ) પણ આધારિત હોય છે પ્રાઇમરિ ગ્રુપ મજબૂત બંધનથી એકબીજા પ્રત્યે લાગણીથી પ્રેમ ભર્યા સંબંધોથી બંધાઈ છે.પણ ક્યારેક તેના સભ્ય અંદર અંદર લડે છે અને એકબીજાને નફરત પણ કરે છે. પ્રાઇમરી ગ્રુપમાં ગ્રુપમાંથી ધ્યેય એક સરખો હોય છે ગ્રુપ ધાર્યું લક્ષ્ય એક બીજાના સહકારથી પ્રાપ્ત કરે છે. ગ્રુપની વર્તન રૂપ સંસ્થાની આચાર સહિતા દ્વારા નક્કી થાય છે. અને તે આશા સરિતા દ્વારા રાજ્યની વર્તન ઉપર નિયંત્રિત કરાય છે. સંસ્થાની આસાર સહિતા મુજબ ગ્રુપની કે ગ્રુપના સભ્યોની નૈતિક જવાબદારી હોય છે.
- સેકન્ડરી ગ્રુપ : સેકન્ડરી ગ્રુપમાં લોકોનું મોટું વળતર હોય છે. અને તેમના કાયમી પણ ઓછું હોય છે. સભ્ય પર સ્પિક અને સંબંધો ઓપચારિક હોય છે. ગ્રુપ જો નાનું હોય અને લોકો એક સાથે કાર્યકર્તા હોય તો એકબીજાને ઓળખતા હોય છે પણ જો ગ્રુપ મોટું હોય હોય તો પણ જો ગ્રુપ મોટું હોય તો તેના સભ્ય વચ્ચે સીધો સંપર્ક હોતો નથી. સેકન્ડરી ગ્રુપના દાં.ત. બાલવાડી સ્કૂલ સરસ વગેરે સેકન્ડરી ગ્રુપનો સંબંધ દૂરથી જરૂરિયાતો જ પૂરતા જ મર્યાદિત હોય છે. ટાંચગો વિલેશ ની સીલ હોય છે. આ ગ્રુપ છે ગ્રુપમાં આંતરિક લાગણીઓનો અભાવ હોય છે.લાગણીઓનો અભાવવાથી ધ્યેય પ્રાપ્ત કરવા. હરીફાઈ કરે છે.જેમાં ક્યારેક સંઘર્ષ પેદા થાય છે. સંસ્થા ની આચાર સહિતા મુજબ વ્યક્તિની વર્તન રૂપને નિયંત્રિત કરવામાં આવે છે. ગ્રુપની નૈતિકતા અલગ અલગ હોય છે. જર્મન સોશિયોલોજીસ્ટ સીમેલીએ ગ્રુપને નીચે મુજબ કરાયા છે.
- મુનાઇડ -1
- ડ્રાઇડ -2
- ટ્રાઈડ -3 સમનેલ અને કેલર નામના સોશિયોલોજિસ્ટ એ ગ્રુપના બે પ્રકાર પાડ્યા છે. 1.in group : આંતરિક ગ્રૂપ ઇન ગ્રુપમાં વ્યક્તિ પોતાની ગ્રુપના નામે ઓળખાવે છે.અને તેને પોતાની પોતાના ગ્રુપની જાણકારી હોય છે.પ્રત્યેક વ્યક્તિ સભાનતા અને સમાનતા વ્યક્તિ કરે છે. પોતાને અને તરીકે ઓળખાવે છે એટલે કે ગ્રુપમાં સભ્ય વચ્ચે અમીની ભાવના હોય છે. 2.output: બાહ્ય ગ્રુપ આમાં ગ્રુપમાં સભ્યો એકબીજાને તેઓ તરીકે ઓળખવામાં આવે છે.આથી ઘરની બહાર આવા ગ્રુપના સંઘર્ષ જોવા મળે છે.આધુનિક સામાજિક જીવનમાં વધુ મિક્સ હોય છે જાતિ અને સામાજિક સ્થળો વચ્ચેની વિવિધતા પ્રત્યે ઓછા સમાન હોય છે. સામાજિક જૂથ ની આ રીતે તેમના વચ્ચેની વિવિધતા પર આધારિત વર્ગીકરણ કરી શકાય છે જેમ કે કુટુંબ જાતિ અથવા સંસ્કૃતિ ભારતીય પ્રજાસત્તાકનું એક મુખ્ય ધ્યેય કાસ્ટલેશ અને કાસ્ટ લેશ સમાજ બનાવવાનો છે. ગ્રુપ એ અલગ અલગ વ્યક્તિઓનું બનેલું હોય છે.જેમાં દરેક વ્યક્તિનું એક અલગ સ્થાન હોય છે અને તે મુજબ તેને ભૂમિકા ભજવવાની હોય છે. વ્યક્તિ પોતાની કુટુંબની સભ્ય પોઇચા અને રાજ્યને એક નાગરિક હોય છે અને અમુક વ્યક્તિ અમુક નાત કે ધાર્મિક સભ્ય હોય છે અને અમુક વ્યક્તિ અમુક નાત કે ધાર્મિક જૂથની સભ્ય હોય છે અને દરેક જૂથમાં જેમાં તે સભ્ય છે તે મુજબ તેને અલગ અલગ ભૂમિકા ભજવાની હોય છે. ક્રાઉડ ( ટોળું ): વ્યાખ્યા લોકો અસ્તવ્યસ્ત રીતે ભેગા થાય તેને ટોળું કહે છે.જ્યારે જાહેર માર્ગ પર બનાવ બન્યો હોય ત્યારે શું બન્યું છે તે જોવા માટે લોકોને રસ હોય છે. તેની શરૂઆતથી ગ્રુપની શરૂઆત થાય છે વિસ્તાર મુજબ ટોળાના ગુણધર્મ અને તેનું બંધારણ જોવા મળે છે દાંત બે વ્યક્તિ વચ્ચે સામાજિક કરે રાષ્ટ્રીય બાબતો પર ઉમ્ર ચર્ચા કે ઝઘડો થાય છે.ભારે ટોળામાં એકત્રિત થયેલ વ્યક્તિઓ બે પક્ષમાં વહેંચાઈ જાય છે. તેમના વિચારો મુજબ ગ્રુપ કે ટોળાની નૈતિક જવાબદારી હોય છે. પરિસ્થિતિ સામાન્ય હશે તો ટોળું કોઈ પણ જાતની હલચલ કર્યા વગર વીખરાઈ જશે અને બંને બાજુચર્ચા ઉગ્ર સ્વરૂપ ધારવા કરે તો ટોળું અસ્તવ્યસ્ત સ્થિતિ બની લડાઈ નો સ્વરૂપ ધારણ કરે છે. ટોળું એક નાનું સમૂહ છે જેમાં એકત્રિત થયેલ જનસમુદાય ને ટોળું કહે છે. અથવા આના માટે ભીડ શબ્દ પણ યુઝ થાય છે. ટોળાને આપણે ભેદ રૂપે જોઈ શકીએ છીએ. જેમકે બસ સ્ટેન્ડ સિનેમા ઘર કોલેજ બજાર મીલ કે ફેક્ટરીમાંથી કામદાર છૂટે તેને ભીડ કહે છે. આમ મેળે ભેગુ થાય છે. અને વિખરાઈ જાય છે. સમાજશાસ્ત્રી આર.એસ પાઉલેસના મત સ્થિર અસંગઠિત અને અમર્યાદિત સમૂહ છે. જે કોઈપણ કાર્યમાં મૂળ સ્વરૂપ આપમેળે ભેગું થાય છે. ટોળાના પ્રકાર : 1.mob – અવ્યવસ્થિત ટોળું 2.audiance – પ્રેક્ષક ગણ વ્યવસ્થિત થોડું 1.mob ના પ્રકારો :
1.agrassive – ઉસકે રાઈ જાય તેવું
- Agrigative- સામાન્ય
- Expressive- પોતાની માંગણી સુસવ તું 1.Agrassive : આ પ્રકારનું ક્રાઉડ ભાંગફોડ મારામારી કરતું એટલે કે અન્ય લોકોને નુકસાન પહોંચાડે તેવું છે. 2.agrigative :
આ પ્રકારનું ક્રાઉડ કોઈ હેતુસર ભેગું થાય છે.અને પછી વીખેરાઈ જાય છે કોઈ વ્યક્તિ કે કોઈ બનાવને જોવા માટે પડા પડી કરે છે.દાંત કોઈ એક્ટર આવે તો લોકો જોવા માટે પડા પડી કરે છે.
3.expressive :
આ પ્રકારનું કોઈ ચોક્કસ માગણી કરવા માટે ભેગું થાય છે.જેમાં જુદા જુદા પોસ્ટરો ભાષાઓ સૂત્રો દ્વારા માગણી વ્યક્ત કરે છે.
2.audiance ના પ્રકારો :
- મનોરંજન મેળવવા માટે ઔપચારિક સંગઠન કે ભીડ બને છે.જે ભીડ વિશેષ કાર્ય માટે પૂર્વ આયોજિત સ્થળ પર અને નિશ્ચિત સમયે ભેગા થાય છે.દાંત ભજન માટે લોકો ભેગા થાય સાંસ્કૃતિક પ્રોગ્રામ કે ફિલ્મ સો હોય.
2.લોકો કુતુહલવરા ક્યારેક જ ભેગા થાય છે કોઈ એવો પ્રસંગ કે બનાવ હોય તો ભેગા થાય છે. દાંત શહેરમાં સર્કસ નો ખેલ મદારીનો ખેલ કે ક્રિકેટ મેચ.
3.ઓડિયન્સ ઓલવેસ વ્યક્તિ સ્થિત હોય છે. પરંતુ તેમાં જ્યારે કઈ અસાધારણ બાબત બને ત્યારે ઓડિયન્સ ટોળાના સ્વરૂપમાં ફેલાય છે પરંતુ ટોળું ઓડિયન્સ ના સ્વરૂપમાં ફેલાતું નથી.
જનતા :
સામાન્ય અર્થમાં મનુષ્યના સમૂહને પબ્લિક કહે છે. જનતાના સામાન્ય અર્થ અને મનોવૈજ્ઞાનિક અર્થ વચ્ચે બહુ જ તફાવત છે. ઘણા લોકો જનતા અને ટોળાનો ઉપયોગ એક જ સંઘર્ષમાં અર્થ વચ્ચે કરે છે સમાજશાસ્ત્રી કિન બાલી ટોગો મત પ્રમાણે
વ્યાખ્યા : ”સામાજિક જનહિત વાળા વ્યક્તિઓના સંગઠિત અને સંયુક્ત સંગ્રહ અને જનતા કહે છે.”
ગ્રીન બર્ડ નામના સમાજશાસ્ત્રી જણાવે છે કે જનતાએ અસંગઠિત અને અસ્થિર માનવ સમૂહ છે જેના સભ્ય સામાન્ય ભાષાઓ અને મોટે આધારિત હોય છે પરંતુ સમૂહ ની સંખ્યા એટલી બધી હોય છે કે સભ્યો એકબીજા સાથે વ્યક્તિગત સંબંધો રાખતા નથી.
જનતા ના લક્ષણો :
જનતાએ અસંગઠિત સમૂહ છે
પ્રત્યક્ષ અથવા વ્યક્તિગત સંબંધોનો અભાવ હોય છે.
જનતા ના સભ્ય ને કોઈ સ્થાન પર એકઠા થવું જરૂરી નથી.
સામાન્ય મનોવૈજ્ઞાનિક સંબંધોના આધારે જનતાનું નિર્માણ થાય છે તેથી તેનો કોઈ આભાર નથી.
પરસ્પર ઉત્તેજનાનો અભાવ હોય છે.
જનતા ના સભ્યો પેટની માફક ભેગા થાય છે આ રીતે ભેગા થાઈ વિચારોની આપ-લે થાય છે અને વિખોઇ જાય છે.
શ્રોતાગણની ખાસિયતો અથવા લક્ષણો
નિશ્ચિત લક્ષણ અને ધ્યેય :
ઓડિયન્સ ને ચોક્કસ ધ્યેય હોય છે અને ધ્યેય પ્રાપ્તિ માટે તે ભેગા થાય છે. અને એ ધ્યેય અગાઉથી નક્કી કરેલ હોય છે દાંત સિનેમા જોવા જવું ભાષણ સાંભળવા જવું કે સત્સંગમાં જવું તે અગાઉથી નક્કી કરેલું હોય છે અને અગાઉથી નક્કી કરેલ સમય પર અને સ્થળ પર એકત્રિત થઈ જાય છે.
મર્યાદી તને શારીરિક સંપર્ક હોય છે બેસવા કે ઊભા રહેવા માટે પૂરતી જગ્યા આપે છે જેથી ભીડપાટ થવાનો પ્રશ્ન રહેતો નથી.
- નિશ્ચિત વ્યવહાર : શ્રોતાઓના વ્યવહાર ચોક્કસ નિયમોથી નિયંત્રિત હોય છે. શ્રોતાઓનું ધ્યાન કેન્દ્રિત કરવા માટે જરૂરી વાતાવરણ ઊભૂ કરવામાં આવે છે.દાંત બેસવાની વ્યવસ્થા લાઈટ પંખા કે અન્ય સમસ્યા etc. સમુદાય: સમુદાયના બે પ્રકાર હોય છે.
- ગ્રામ્ય સમુદાય
- શહેરી સમુદાય
- શહેરી સમુદાય : આપણા દેશમાં નગરો અને શહેરો મળીને શહેરી સમુદાય બને છે. શાયરી સમુદાય વસ્તીમાં ૨૦ ટકા જેટલો છે બીજા દેશોની સરખામણીમાં આપણો દેશ ગ્રામ્ય સમુદાય વધારે ધરાવે છે. પરંતુ શાયરી સમુદાય પણ ખૂબ ઝડપથી વિકાસ રહ્યો છે. શહેરમાં ભીડ વધારે જોવા મળે છે અને ઓલવેઝ વધતી જાય છે. વિકાસનું કારણ છે અને ઔદ્યોગિક ક્રાંતિ લાવે છે. મોટાભાગના શહેરી સમુદાયના લોકો ઔદ્યોગિક એકમો સાથે જોડાયેલા હોય છે. ઉત્પાદન વ્યાપાર અને વાહન વ્યવહાર નામોથી જોડાય છે. તેના કારણે વધુને વધુ લોકો ગામડાથી શહેર તરફ વધે છે તેમની પાસે પૂરતું કામ ન હોવાથી શહેરમાં સ્થાયી થતા જાય છે. ક્યા નાની સરખી જગ્યામાં રહે છે અને આના લીધે ઝુપડ પટ્ટી નો ઉદ્ભવ થાય છે. શહેરો નું સામાજિક લાઈટ ટૂંકા ગાળાનું અને વ્યક્તિત્વ હોતું નથી. પોતાપાણાની ભાવના હોતી નથી. દરેક વખતે પોતાની સપલાઇનનું વિચારે છે શાયરી સમુદાયના ક્લાસ સિસ્ટમ જોવા મળે છે. સામાજિક શરતે આર્થિક સ્ટાર પર નિર્મલ છે. ઘણા લોકો સખત પરિશ્રમ કરતા જોવા મળે છે. જેથી જલ્દીથી પેસા દર બને છે પરિણામે તેઓ નિષ્લા શેર માટે ઉપલા સામાજિક સ્થળમાં પ્રયાણ કરે છે અથવા મિડલ ક્લાસ કે ઉપર ક્લાસમાં રહેશે. શહેરી સમુદાયની લાક્ષણિકતા :
શહેરી સમુદાયની લાક્ષણિકતા નીચે મુજબ છે.
- સામાજિક: ગામડા કરતા શહેરમાં જન સમુદાયનું પ્રમાણ વધારે હોવાથી આ સમાજમાં અનેક રીતે વિવિધતા જોવા મળે છે. લોકો શહેરમાં ઉદ્યોગ અને કારખાના આજે વિકાસ સલાવે છે. તથા કારખાના નો માલ બાજુના પ્રદેશોમાં વહેંચવા જતા હોય છે. તેના કારણે જુદા જુદા લોકો સાથે કોન્ટેક્ટમાં આવે છે. તેના લીધે જુદા જુદા પ્રદેશોમાં ધર્મ સંસ્કૃતિ વગેરેનો ખ્યાલ આવે છે.
- દૂરવર્તી : શહેર સમુદાયમાં ગ્રામ્ય સમુદાય કરતા પરોક્ષ અને સ્વાર્થી સંબંધો હોય છે ઉપર સલ્લે નમ્રતા અને વિનમ્રતા જોવા મળે છે ઓલવેઝ અજાણ્યા સાથે સંપર્ક રાખતા હોય.
- સ્વસ્તિક શહેરમાં વસ્તી વધારાના લીધે વિવિધ પ્રકારના લોકો જોવા મળે છે તે જુદા જુદા હોય age કાસ્ટ ધર્મ અથવા વ્યવસાય વાળા લોકો અને પ્રકારના મંડળોનો સભ્ય બનતો હોય છે વ્યક્તિ પોતાના હેતુ સિદ્ધ કરવા માટે સભ્ય બને છે અને કેતુ સિદ્ધ થયા પછી મંડળને છોડી દેશે કોઈના હિત ખાતર મંડળ ચાલતા નથી.
- ગતિશીલતા : ગામડા કરતા શહેરમાં વધુ સામાજિક ગતિશીલતા જોવા મળે છે.જે જેમ ઉદ્યોગ કારખાના વધતા જાય છે. તેમ તેમ લોકોને વ્યવસાય ની નવી તક મળે છે પરિણામે એક જગ્યાએથી બીજી જગ્યાએ લોકોની અવર-જવર સહેલાઈથી જોવા મળે છે.
- સ્થાનિય અલગતા : શહેરમાં ગતિશીલતાને કારણે સ્થાનિક અલગતા જોવા મળે છે.જેમ જેમ ઉદ્યોગ કારખાના વધતા જાય છે તેમ તેમ કારખાનામાં માલિક પોતાના જ વિસ્તારના મજૂરોને રહેવા માટેની સગવડ કરી આપતા હોય છે.પરિણામે મજૂર વર્ગનો જુદો સમુદાય સર્જાય છે. 6.સામાજિક રીત રિવાજો: શહેરનીzindge માં ઘણો તફાવત જણાય છે.ગ્રામ્ય જીવન કરતા રીત રિવાજો પરંપરાઓ સમુદાય પર ખાસ અસર કરતી નથી. જીવનમાં શિસ્તનો અભાવ હોવાથી તેનો ફાયદો સમાજને મળતો નથી જુદી જુદી મતના લોકો ભેગા થાય છે. તેથી માનવ વર્તન અને તેની ટેવોમાં પરિવર્તન આવે છે. ફેમેલીમાં ઘર્ષણ સામાન્ય બને છે શહેરી વિસ્તારમાં રહેતા લોકો સારી મિત્રતા બાંધે અને તેનાથી નુકસાન ન થાય તે રીતે રહેતા હોય છે. સામાજિક ગ્રુપ ને જુદી જુદી પ્રવૃત્તિ માટે મળવાની તકો ઉપલબ્ધ થાય છે. શહેરી સમુદાયની સમસ્યા : ઝુપડપટ્ટી વધે છે. બેરોજગારી અને ગરીબાઈ વધે છે. સમાજ વિરોધી પ્રવૃત્તિઓ વધે છે. કુપોષણ ની સમસ્યાને ઉદ્ભવે છે. લોકો શહેરી સમુદાયના Adjust માનસિક રોગો અને બાળ અપરાધ વધે છે. ગુના અને ભિક્ષાવૃત્તિ વધે છે બાળ ગુના વધે છે. વેશ્યાવૃત્તિની સમસ્યાઓ ઉદભવે ગીસ વસ્તી થાય છે. વહીવટ નિષ્ફળ બને છે ગટર અને ગંદા પાણીની સમસ્યા રોડ એકસીડન્ટ વધે છે. ગીસ વસ્તીના કારણે આરોગ્યની સમસ્યા ઉદભવે છે. રાષ્ટ્રીય અને ઔદ્યોગિક ક્રાંતિના લીધે દોડધામ મારી જિંદગી રહે છે વ્યક્તિને આરામ મળતો નથી તેથી સંઘર્ષ જોવા મળે છે.
- ગ્રામ્ય સમુદાય : સમુદાય છે ફેમિલી કુદરતી વાતાવરણમાં વસવાટ કરે છે. અને જેમનું ગ્રામ્ય જીવન કુદરત સાથે જોડાયેલ છે ગ્રામ્ય સમુદાયનું મુખ્ય ધંધો ખેતી છે. આ સમુદાયમાં લોકો એકબીજાને ઓળખે છે સંસ્કૃતિ એક સરખી હોય છે ચોક્કસ ટેવો હોય છે. પરંપરાગત માન્યતાઓ પ્રમાણે ટેવો વર્તે છે તથા એકબીજા સાથે જોડાઈને રહે છે. ગ્રામ્ય સમુદાયના લોકો એકબીજા પર આધારિત રહે છે.
દાંત.ખેડૂત કુંભાર સુથાર લુહાર કરિયાણા નો વેપારી etc. ગ્રામ્ય સમુદાયની લાક્ષણિકતાઓ :
- સામાજિક સંબંધો : ગ્રામ્ય સમુદાયમાં સ્તર રસના તેમજ જાતિ પ્રમાણને સમાજ રચના જોવા મળે છે. લોકોના સંબંધો એકબીજા સાથે લાગણી ભર્યા અને સહકારભર્યા હોય છે. એકબીજાને મદદ કરવાની ભાવના હોય છે ગ્રામ્ય સમુદાયના આરોગ્યની સેવાઓ નો વિકાસ કરવો હોય તો તેના માટે લોકોના પ્રમાણે આરોગ્યના પ્રોગ્રામનો અમલ તેમના જીવનમાં અમલ માં મુકવા જોઈએ.
- સરકારી યોજનાઓ : રાષ્ટ્રીય પંચ વર્ષ યોજનાઓ ખાસ કરીને ગ્રામ્ય સમુદાયના વિકાસ માટે પગલા ભરે છે જેથી કરીને ગ્રામ્ય જીવનનો વિકાસ કરી સફળતા મેળવી શકાય. 3 સામાજિક ગતિશીલતા : શહેર કરતાં ગામડાઓમાં સામાજિક ગતિશીલતા ઓછી જોવા મળે છે ગામડામાં વાહન વ્યવહાર નો ઓછો વિકાસ થયો હોવાથી લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં તકલીફ પડે છે
- સામાજિક અલગતા : ગ્રામ્ય સમુદાયના વિવિધતા ઓછી જોવા મળે છે લોકો પેઢી દર પેઢી ચાલતા વ્યવસાયમાં જોડાય છે અને પોતાનું ગુજરાત ચલાવે છે હાલના સમાજમાં શિક્ષણ વધતા વ્યવસાયમાં વિવિધતા જોઈ શકાય છે.
- સામાજિક રીત રિવાજ : ગામડામાં લોકો સામાન્ય રીતે પરંપરાગત રીત રિવાજ પ્રમાણે પોતાનું જીવન જીવે છે અને તેમની સરણી પણે તે મુજબ હોય છે. પોતાનું સ્વૈચ્છિક મંતવ્ય તેમનું હોતું નથી સમાજના નિયમોના પ્રમાણ વર્તે છે નાતના મુખી કે પંચના નિર્ણય ઉપર તેમની વિચારસરણી નો આધાર હોય છે.
- વસ્તી ગીચતા : ગામડામાં લોકો એક સાથે રહેતા હોય પણ તેમના મકાનો અલગ અલગ હોય છે ગામની શેરીઓ કે બધા વિસ્તાર વર્ગ રસના મુજબ હોય છે. વર્ણન રચના મુજબ ગામમાં તે લોકોના રહેઠાણ જોવા મળે છે આધુનિક યુગમાં શિક્ષણ વધવાના લીધે વર્ણ વ્યવસ્થા મુજબ રહેઠાણમાં અને વ્યવસ્થામાં ફેરફારો નોંધાયા છે ગ્રામ્ય વિસ્તારમાં વસ્તીની ગીસ્તા અને ઓછી જોવા મળે છે.
- ખેતીવાડી: ગામડાનો મુખ્ય વ્યવસાય ખેતી છે ખેતી તેના પ્રાણજીવન ગણવામાં આવે છે. દરેક ફેસ્ટિવલ ખેતી પર આધારિત હોય છે ખેતીના કાર્ય માટે દરેક વ્યક્તિ મદદ કરતી હોય છે.
- કુદરતી સંપતિ : ગ્રામ્ય સમુદાયમાં વધારે ઈશ્વરમાં આસ્થા રાખનાર હોય છે. અજ્ઞાનતા હોવાના લીધે ખેતીનો આધાર ઈશ્વર પર રાખે છે વરસાદ સાથે કુદરતનું સાનિધ્ય જોવા મળે છે. અને ગામડામાં કુદરતી સંપતિ પણ વધુ જોવા મળે છે. લોકો કુદરતી સંપત્તિનો યુઝ વધુ કરે છે. અને સહેલાઈથી ફરી શકે છે. તેમને ઈશ્વરમાં શ્રદ્ધા હોવાને કારણે નસીબ માને છે. અને જીવન ટકાવી રાખવા માટે સંઘર્ષ કરે છે.
- કુટુંબ વ્યવસ્થા : વર્ષોથી ચાલતા આવતા ફેમિલી ની વ્યવસ્થા વાળા સમાજમાં ફેમિલીને વધારે મહત્વ આપવામાં આવે છે. વ્યક્તિનું ભરણ પોષણ કુટુંબ કરે છે. અને સામાજિક તથા આર્થિક સહાય પૂરી પાડે છે. તેથી ફેમેલીના મેમ્બર્સને ફેમેલીના વડાને આજ્ઞા પ્રમાણે ચાલવાનું હોય છે. ગ્રામ્ય સમુદાયમાં કેળવણીનું પ્રમાણ ઓછું હોવાથી સંકોચિત માણસ અને કુરિવાજો જોવા મળે છે.
- આંતરિક સંબંધો : સારા કરતા ગામડામાં એકરૂપતા જોવા મળે છે. આવા સંબંધો એકતાને બાળ આપે છે અને તેથી પરસ્પરના સંબંધો વધુ ગાંઠ બને છે. ગ્રામ્ય સમુદાયની સમસ્યાઓ : ગ્રામ્ય સમુદાયમાં નીચે મુજબ સમસ્યાઓ જોવા મળે છે.
- આરોગ્યની સમસ્યાઓ : કુપોષણ ખાસ કરીને પાંચ વર્ષ સુધીના બાળકોમાં. સગર્ભા માતાનું કુપોષણ (એનિમિયા ) સંક્રાત્મક રોગો બાળ મૃત્યુ માતાનું મૃત્યુ અને હોમ એક્સિડન્ટ 2.એજ્યુકેશન: ઓછું નોલેજ
નિરક્ષક
ભણવાનું પડતૂ મૂકવો
ઓછા ટીચર્સ
કોશિશ શૈક્ષણિક વસ્તુઓ બેસવાનું સ્થળ પણ નાનું હોય કાંઈ ભાંગતું હોય તો રીપેરીંગ કરેલું હોતું નથી.
- વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહાર : ખાસ કરીને ચોમાસાની ઋતુમાં વાહન અને સંદેશા વ્યવહાર ખોવાઈ જાય છે. ઘણીવાર માંદા માણસોને હોસ્પિટલે લઈ જવાની પણ તકલીફ પડે છે. માર્કેટિંગમાં વસ્તુની અવર-જવરમાં તકલીફ પડે.
ગામડાની સમસ્યાઓના લીધે બીજા સમુદાય સાથે સંબંધો કર્યા જાય છે. અને અર્બન માં મળતી સગવડ વાર્તા નો લાભ મળતો નથી જેના કારણે વિકાસ ધીમો અને પરિણામે નબળો આવે છે.
- ખેતીવાડી: ખેડૂતોને પણ પૂછતા પાણીના અભાવ ની સમસ્યા હોય છે ખાસ કરીને ચોમાસું નિષ્ફળ જાય ત્યારે બીજ કાપ ટ્રેક્ટરનો અભાવ ખેતી પર અસર કરે છે. તથા બિયારણ ન મળે ત્યારે તકલીફ થાય છે.અનામત જથ્થો ન હોય ત્યારે મજૂરોનો પ્રોબ્લેમ સરકાર તરફથી ઠેકેદારોના ભાવ ઓછા મળે અથવા ઓછું ઉત્પાદન થાય પશુ પક્ષીઓમાં માંદગી ના લીધે મૃત્યુ જોવા મળે છે.
- ઉદ્યોગ ની અસર : ગ્રામ્ય વિસ્તારની વસ્તીના પ્રમાણમાં ખેતીવાડી પૂરતા પ્રમાણમાં નથી ઘણા ગામડામાં હાથ છાલ અને વધુ ઉદ્યોગ ચાલે છે તેમાં ઘણા ઘણા પ્રોબ્લેમ જોવા મળે છે. યુવાન વ્યક્તિને ધંધાની શોધ માટે શહેર જવું પડે છે. ઘણા લોકો કુટુંબ લઈને દૂર જતા રહે છે. તેમને માલિકો રહેવાની ખાવા પીવાની સગવડતા આપે છે અને એડવાન્સ પૈસા આપે બાંહેધરી લખાવી નિયમોમાં બાંધી લેશે. જેથી તેવા કુટુંબો ક્યારેક પણ પાછા ફરતા નથી. ગ્રામ્ય સમુદાયનો વિકાસ : ગ્રામ્ય સમુદાયના વિકાસ માટે પંચવર્ષીય યોજનાઓમાં આયોજન કરવામાં આવે છે ગ્રામ્ય જીવનમાં વિકાસ માટે નીચે મુજબની જરૂરીયાતો હોય છે. આરોગ્યના કાર્યક્રમ ગ્રામ્ય સમુદાયની સમાજ રચના અને તેમના રીત રિવાજો સામાજિક નિયંત્રણના નિયમો સમજીને મુજબ આરોગ્યના પ્રોગ્રામ અમલમાં મૂકવા માટે આયોજન કરવું જોઈએ. ગ્રામ્ય સમુદાયના વિકાસ માટે bdo c બ્લોક ડેવલપમેન્ટ ઓફિસર હેલ્થ સમિતિમાં સભ્ય તેમજ કોમ્યુનિટી ના લીડર અને લોકો વચ્ચે સહકાર હોવા જરૂરી છે. જો શક્ય હોય તો કોમ્યુનિટીના સભ્યો અને Dtu collection સર્વે કરવામાં હેલ્પ કરવી. કોઈપણ કાર્યક્રમનું આયોજન સમુદાયના લોકો અને તેના લીડરો સાથે મળીને કરવું તેમાં જે પ્રોગ્રામ ની કિંમત ઓછી હોય લોકોને સસ્તું પડતો હોય તેવા પ્રોગ્રામો ને પ્રાથમિકતા આપવી. જેથી કરીને તેનું પરિણામ તરત જ આવે દા. ત. Kichen gaarden જે સારા પોષણ માટે જરૂરી છે. Community leaders: કોઈપણ પ્રોગ્રામના આયોજન અને અમલીકરણ માટે કમ્યુનિટીના લીડરને ઓલવેઝ સાથે રાખવા મિટિંગ કરતી વખતે આગળના આયોજન માટે અને મૂલ્યાંકન માટે પ્રોગ્રામ કેટલો સફળ થયો તે માટે સમુદાયના લીડરે મીટીંગ કરવાથી આપણે માહિતી મેળવી શકીએ છીએ. આરોગ્ય કાર્યકર તરીકે કમ્યુનિટી નો લીડર ને આરોગ્ય કાર્યક્રમમાં ઇન્વોલ્વ કરવા તેમજ ટેકનીકલ માહિતી આપવી તેમજ કાર્ય કરવા પ્રોત્સાહન કરવા આ માહિતી ખૂબ જ અગત્યની જવાબદારી છે. લીડર નો પ્રકાર નેતૃત્વ : Lazy fair : આ પ્રકારના નેતા સ્વભાવે આળસુ હોય છે તેમજ પોતે કામ કરવામાં તેમજ બીજા પાસે કરવા માં કોઈ પણ પ્રકારનો રસ હોતો નથી. કામ થાય છે અને થયા કરશે વહીવટ ચાલે છે અને ચાલ્યા કરશે તેઓ એવું માને છે આવા નેતાઓ બીજા ઉપર વધારે નિર્ભર હોય છે.
1.auto cretic
2.demo cretic Leaders કોમ્યુનિટી ના નેતાઓની સત્તાનો આરોગ્ય કાર્યક્રમની સફળતા માટે કેવી રીતે કરવો તેની સમજ આરોગ્ય કાર્યકરને હોવી જરૂરી છે. ખરેખર સારા નેતાઓ સારા જૂથને ઓળખી કાઢે છે. અને તેને સારા કાર્ય કરવા માટે કહે છે. નેતાઓ પોતાના અનુયાયી ઓ પણ બનાવે છે સમુદાયમાં આપણે નીચે મુજબના નેતાઓ જોઈ શકીએ.
Fornul leaders : Official leadrs.: આવા નેતાઓ સરકારે શ્રી મુલાકાત હોય જેમકે ગામના સરપંચ સ્કૂલ ટીચર પોસ્ટ માસ્ટર ટ્રેક્ટર કલેક્ટર વગેરે જેમની નેતાગીરી તેમના બદલી થઈ શકે છે તેમજ હંગામી હોય તેમની બદલી થઈ શકે છે અને ઘણા નેતાઓ મેળવી શકતા નથી. Functinal leaders:
આ પ્રકારના નેતા બીજ જરૂરી સંસ્થા દ્વારા મૂકવામાં આવે છે અથવા ચૂંટાયેલા આવે છે જેમકે જ સહકારી મંડળી હોય જૂથ ક્લબ મહિલા મંડળ. In fornul leadrs: નેચરલ લીડર્સ :
આવા નેતાઓ ગામની લીંક ના લીધે તેવો બની જતા એ જ કે લોકોના મેળવેલ માન અને લોકોની લાગણી દ્વારા તેઓ કુદરતી રીતે જ સમજવા આગેવાન બની જાય છે જેમ કે મહિલા સંજય દાપણ દુકાનદાર સ્ટેટસ લીડર :
આવા પ્રકારના નેતાઓ માન્ય હોય છે અને લોકોને તેમના વિશ્વાસ હોય છે આવા નેતાઓ ઉમર જાતિ ધર્મ ધન અથવા શિક્ષણ દૃષ્ટિએ ઉંચા હોય છે. ઓપનીયર લીડર્સ :
આવા નેતાઓ સમુદાયના આરોગ્ય અને વિકાસના કાર્યક્રમ આગળ વધવા તેમજ સાથ આપવા માટે મદદ કરવા માટે લાયક હોય છે સમુદાયને એવા નેતાઓ જરૂર હોય છે જે લોકોની નીડ અને કાર્યક્રમને અગત્ય સમજી શકે સારા નેતૃત્વ લાક્ષણિકતાઓ જ પણ વિશ્વાસ રહેશે સમુદાય નેતાઓ આરોગ્ય અને પરિવાર કલ્યાણ કાર્યોમાં આયોજન અમલીકરણ અને પરિવાર કાર્યક્રમના આયોજન અમલીકરણ અને મૂલ્યાંકન સામે કરવા મુજબ જરૂરી છે તેઓ કાર્યક્રમને જીવતન બનાવે છે જેથી કાર્યક્રમ લોકોનું લોકો દ્વારા લોકો માટે અસરકારક બને છે. લેડર શીપ :
Defination :
નેતૃત્વ તે લોકો ઉપર પ્રભાવ પાડવી એવી પ્રક્રિયા કે કલાકે છે. જેના દ્વારા કાર્ય કરો સંસ્થા તરીકે સિદ્ધ કરવા માટે સ્વચ્છતા અને ઉત્સાહપૂર્વક પ્રયાસ કરવા થાય છે. નેતૃત્વના આવશ્યક પરિબળો :
ની દરેક હેતુને સિદ્ધ કરવા માટે જે કોઈ સૂચના કાર્યકરો હોય છે તે એક વ્યક્તિ એવી હોય છે કે જે નેતૃત્વ જવાબદારી સંભાળે છે આ વ્યક્તિ નીચે કૌશલ્ય શક્તિઓ જોવામાં આવે જુદા જુદા સમયે જુદી જુદી પરિસ્થિતિમાં વ્યક્તિઓ કામ કરવા માટે પ્રોત્સાહન પણ જુદા જુદા હોય છે તે સબ જવાની શક્તિ. વ્યક્તિઓ ઉત્સવ પહેરવાની શક્તિ
વ્યક્તિને કામ કરવાની પ્રેરણા મળી રહે તેવી વાતાવરણ સર્જાવે અને પૂરું પાડવાની શક્તિ.
આમ પી એચ સી ના કેયો સિદ્ધ કરવા માટે તેઓ નેતાઓ વિવિધ કાર્યક્રમો માટે કાર્ય પ્રણામત પરિબળો અસરકારક ભાગ ભજવી શકે છે. તે નક્કી કરું આવશ્યક છે જેથી કરીને સંસ્થાકીય નેતાગીરી કુળદેવી રીતે પૂરી પાડી શકાય આ નેતાગીરીનું પાયાનો સિદ્ધાંત છે. નેતૃત્વના આવશ્યક ઘટકો:
. નેતા
. અનુયાતીઓ
. હેતુઓ
. આંતર ક્રિયા નેતૃત્વના માટે આવશ્યક બાબતો :
. માનવ વર્તન માટેની આંતરશુજ.
. વ્યવહાર નિર્ણય લેવાની શક્તિ.
. આયોજન અમલીકરણ આપતા માટેની શક્તિ.
. પારસ પારેખ સંબંધો મળવાની શક્તિ. નેતાગીરી ના લક્ષણો અને ગુણો :
- વૃદ્ધિ માતા ભાવનાશીલ પૂર્વ ગ્રહ રહે
- આત્મવિશ્વાસ સર્જનાત્મક પહેલવૃત્તિ.
- શિક્ષણ શીખવાડી ધ્યેય નિત્ય સામાજિક સુઝ ધરાવે છે.
- લોકો મોટાભાગે પૈસા માટે કામ કરે છે.
- નોકરી જનત રહે તે માટે જે તેના ભાઈની અને તેઓને કામ કરે છે.
- કેટલાક બાળકોમાં પિતા પર આધાર રાખવાની બાળકોની તેમની તેમ તેઓ પોતાને સુપરવાઇઝર પર આધાર રાખે છે.
- ના પ્રમાણે કામ કરવા માટે છે તે હેતુસિદ્ધમાં તેઓને રહો.
- સતત સુપરવાઇઝરના નિર્ણયની લોકોની જરૂર હોય છે જેથી કરીને સારી કામગીરી પ્રસ્થાન થઈ શકે અને પૂર પરી કામગીરી માટે શિક્ષા આપી શકાય.
- લોકો મોટાભાગે સ્વાર્થી છે.
- કામગીરીની બાબતમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર સ્વીકારનાર નથી તેઓને કેકની એક જ પદ્ધતિ કામ કરવું ગમે છે.
- લોકોને કામ કરવા માટે ફરજ પાડવી પડે છે. ડેમો કેટરીક લીડરના વલણો:
તો તે એવું માને છે કે લોકો સક્રિય હોય છે અને તેઓ અને કામ અગત્ય લાગે છે તેને કામ કરવું ગમે છે. પૈસા ઉપરાંત અન્ય ઘણી બાબતો માટે લોકોને કામ કરે છે જેમાં શીખવાની તક વ્યક્તિગત હેતુ સિદ્ધિ માટે તેમજ બીજાને મદદ કરવામાં વૃતિઓ સમાવેશ થાય છે. લોકોને પોતાને કાર્યક્રમમાંથી આત્મવિશ્વાસ મળી રહે તે માટે કામ કરે છે. ભૂખ્યાવના લોકોને જવાબદારીની ભાવના હોવી જોઈએ તેવી ભાવના હોવી જોઈએ પોતાનું કાર્ય અગત્યનું છે. અને તે કાર્ય પોતે જ પૂરું કરવું જોઈએ તેવું માને છે. કામ કરવાની બાબતમાં સ્વાસ્થ્ય કરી શકે છે પરંતુ માર્ગદર્શનની પરિણામી જરૂર હોય છે પોતાની કામગીરી સમુદાય પર વહેલી સાસર અને પ્રગતિ જાણવા માટે ઉત્સવ હોય છે. આપવાની લેવાની શક્તિ નબળાઈ સમજી શકે. આવક સ્પીડતા ઝડપી નિર્ણય શક્તિ. ઓછા વ્યાકરણ પ્રોત્સાહિત કરે તેવા દ્રષ્ટિ બિંદુને સમજવાની શક્તિ. માનવ સંબંધ માટેની આવડત નેતૃત્વની કાર્યપદ્ધતિ : સુચના પદ્ધતિ :
મે તો પોતે સંસ્થાની કામગીરી માટેનું આયોજન કરી પોતાની નિર્ણય જાહેર કરે છે જેમાં પ્રમાણે અહીંયા સભ્યો લોકોએ કાર્ય કરવાનું રહેશે. વિતરણ પદ્ધતિ : વિતરણ પદ્ધતિ તેના પોતે આયોજન કરે છે પરંતુ તે અમલીકરણ માટે અન્ય સભ્યો તેના સમજ આપી સાથે રહીને પોતે મદદરૂપ થાય છે સમજ આપી સાથે રહીને પોતે મદદરૂપ થાય છે. પરામર્થ પદ્ધતિ :
નેતા આયોજન માટે જૂથ સભ્ય સાથે પરત કરે છે અને આયોજનના કેટલાક સમૂહ બાબતે અંગે તેઓનો મહત્વ લે છે. સહયોગ:
મેતા કાર્યકરો અને આયોજન કરવા માટે પ્રચાર કરે છે અને ત્યારબાદ પોતે સહયોગ બને છે. નેતૃત્વ ના પ્રકાર : નેતૃત્વ મુખ્ય બે પ્રકાર છે
1 ઓટો ક્રેટિક
2 ડેમો ક્રેટિક
હરીફાઈ આ બંને નેતાઓના વર્તન અને વલણમાં ફેરફાર હોય છે.
ઓટો ક્રેડિક નેતાના વલોણું :
- તેવું માને છે કે લોકોને કામ કરવું ગમતું નથી
- મોટાભાગે કાર્યકરો એ જવાબદારી નિભાવવાની હોય છે અને તેઓ તેથી તેઓને સતત દેખરેખ ની જરૂર હોય છે નથી પરંતુ સુપર વાઈઝર તેમનું માન મોભો જળવાય તે જરૂરી છે.
- કાર્યકરો પોતાના જન સમુદાય તેમ રાષ્ટ્રીય હિતને ધ્યાનમાં રાખે છે તેમજ પોતાના હિતને પણ ધ્યાનમાં રાખે છે
- ચિરાગ ચાલુ પદ્ધતિ તેઓ કંટાળે છે અને તેવી ગમતો અને અનુભવો દ્વારા વધુ કૌશલ્ય પ્રાપ્ત કરવા ગમે છે.
- આ લોકોનું એ પ્રોત્સાહિત કરવામાં આવે છે તો વધુ સારી કામ ગીરી કરે છે તેઓને કોઈ ફરજ પાડવાની જરૂર નથી. સમુદાયના વિકાસ અને આરોગ્ય પર પરિવર્તનના ઘણા કેવી રીતે અસર કરે છે? સમુદાયના વિકાસ અને આરોગ્ય પર પરિવર્તનના ઘણા પરિબળો અસર કરે છે. રાજકીય બળ:
સમુદાયના વિકાસ માટે રાજકીય બળ ઘણીવાર ઉપયોગી બને છે. જે પરિસ્થિતિ હોય તેમાં રાજકીય બળની વાપરવી રસતો કાઢી શકાય છે. દા ત કોઈ સોસાયટી કે રોડનું કામ થતું ન હોય તો તે વિસ્તારની કોઈ વ્યક્તિ સભ્ય તરીકે આવે તો રાજકીય દબાણ લાવી કામ કરી શકાય છે પણ ક્યારે આ બાબત નીચે બને છે. જે વિકાસ અવરોધ ઊભો કરે છે. અને સંપત્તિને નુકસાન કરે છે. શારીરિક ઈજા પણ થાય છે. અને ક્યારે જિંદગી પણ ગુમાવી પડે છે તેઓ કડવો અનુભવ થાય છે. આવા જો લોંગ ટાઈમ સુધી ચાલે તો વિકાસને તથા આરોગ્ય અસર કરે છે. પરિવર્તનને સમુદાય વીદ છે પણ એવું પરિવર્તન લાવવું જે હિસાબ નો હોય. સામાજિક બળ :
આધુનિક યુગમાં ઘણી એવી બાબતો છે જે લોકો પર કુંડી અસર કરે છે. અને જેના લીધે સંસ્કૃતિમાં પરિવર્તન લાવી શકાય છે. આવું પરિવર્તન જીવનમાં ઉપયોગી બને છે પણ ઘણીવાર કૌટુંબિક જીવનને ડી સ્ટોર કરે છે. પરંપરાગત મૂલ્યોને હસતા કરે છે. આને સારી રીતે તો માનસિક આરોગ્ય પર અસર કરે છે.
આવીકે બળ :
દરેક વ્યક્તિને ખરીદી કરવા માટે લલચાવા મા આવે છે. Radio, tv, ખરીદવા બાળકોના ખાવા માટે મોંઘા baby food ખરીદવા માટે એડવાઈઝર મેન્ટેન ખરીદી કરવા માટે પૈસા ઉધાર લે છે અને પછી સુધારી વધવા પૈસા પરત ન કરી શકે તો તે ઉધાર ચૂકવવા માટે ઘણીવાર પોતાનું ઘર કે જમીન વેચવાનો વારો આવે છે. અને તે પણ તેની પાસે જ હોય તો આત્મા હત્યા કરવાનો વાળો આવે છે. કારણ કે ગરીબી પ્રજાને લાભ મળવા જોઈએ તે મળતા નથી. ગરીબોના રોજગાર માટે કારખાના ચાલુ કરવા મિલો ખોલી અને મફત દવા અને આરોગ્યની સેવા આપી ભૂખ્યાને અનાજ આપવું. વગેરે જેવા લાભ મળતા નથી. આરોગ્ય કાર્યકરે આયા કાર્ય માટે એક સેતુ સમાન છે. દરેક પ્રજાને મદદ કરી કે જે આરોગ્ય અને ફેમિલી કલ્યાણમાં સ્ત્રોત છે. તેની પાયાની જરૂરી થાય છે. અને તેને મળવા જોઈએ. શિક્ષણ સમતોલ આહાર માંદગીની સારવાર વગેરે માટે ઓછા પૈસા વાપરી દેવું શુક્રવાર માટે પ્રયત્ન કરે છે. કારણ કે ફેમિલીને કામ માટે તથા તહેવારોમાં પૈસા ખર્ચાય છે. ગામડા અને શહેરમાં નવા પ્રમાણે જીવનમાં અનુકૂળ સાધવા માટે લોકોને મદદ જરૂર પડે છે. આરોગ્ય કાર્યકર પોતાની ભૂમિકા નિષ્ઠાપૂર્વક બજાવે તો સમુદાય સારું પરિવર્તન લાવી શકે છે. ટ્રાયબલ કોમ્યુનિટી :
આદિવાસી લોકો થોડા પછાત હોય છે. અંધશ્રદ્ધા અને જાદુ ટોનામાં બધું માનતા હોય છે. ઓર્ગેનાઈઝેશન ઓફ હેલ્થ સિસ્ટમ : Distric level health organization : જિલ્લા પ્રમુખ લોકો સારા ચૂંટાયેલા હોય છે. અને તેમના દ્વારા તેમજ હાથ નીચે ઉપપ્રમુખ હોય છે. અને ઉપપ્રમુખ હાથ નીચે જુદા જુદા ખાતા ના ચેરમેન હોય છે. દા ત ખેતીવાડી. Pwd પબ્લિક વર્ક ડેવલપમેન્ટ પબ્લિક હેલ્થ ફાઇનાન્સ, etc જિલ્લા પ્રમુખ :
ભારતના જિલ્લાઓએ વહીવટી રચનાઓ અગત્યનો મુદ્દો છે. જિલ્લા લેવલ જિલ્લા પરિષદ હોય છે.અથવા જિલ્લા પંચાયત અથવા જિલ્લા કાઉન્સિલ હોય છે. DDO ( ડિસ્ટ્રીક ડેવલપમેન્ટ ઓફિસર ):
DDO જે જિલ્લાના વિકાસ માટેની તપાસ જવાબદારી સંભાળે છે. તેઓના હાથ નીચે અધિકારી હોય છે. કલેકટર :
કલેક્ટર તે સીફ્ટ એક્ઝિક્યુટિવ ઓફિસર છે. જિલ્લા કક્ષાનું વહીવટી માળખું કલેકટરના અંદરમાં હોય છે. ડિસ્ટ્રિક્ટ નો વહીવટ સફળતાથી થઈ શકે તે માટે હિસ્ટ્રીક નો પરિચિત તાલુકામાં ડિવાઇડ કરવામાં આવે છે. જિલ્લા પંચાયતની રચના :
પંચાયતની રાજમાં લોકોને પોતાની સમાજ અને પોતાની રહેણી કહેણી સુધારવા માટે વહીવટી ભાગ લઇ શકે છે. લોકોના જ પ્રતિ નિધિ લોકો દ્વારા ચૂંટાઈને કાર્ય કરે છે. જિલ્લા કક્ષાએ HEALTH SIDE એ 2 અધિકારી હોય છે. 1 CDHO ( ચીફ ડિસ્ટ્રિક હેલ્પ ઓફિસર ): 2 CDMO ( ચીફ ડીસ્ટ્રીક મેડિકલ ઓફિસર ) અથવા સિવિલ સર્જન પણ હોય છે. જિલ્લા કક્ષાનું વહીવટી માળખું કલેકટરના અંડરમાં હોય છે. ભારતના દરેક જિલ્લાઓનું એડમીન સ્ટેટ કલેક્ટરના અંડરમાં હોય છે. જિલ્લાનો વહીવટી સરળતાથી થઈ શકે તે માટે જુદા જુદા વહીવટી AREA હોય છે. હેલ્થ SIDE :
હેલ્થ સાઈડ એ આરોગ્યના વહીવટી માટે CDHO એ મુખ્ય હોય છે. તેમના અંડરમાં જાહેર આરોગ્યના કાર્ય કરવા માટે ADHO, DPHN, IMMUNITION ઓફિસર તથા જિલ્લા કક્ષાએ લેપ્રીસી, TB, મેલેરિયા ના અધિકારીઓ તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો તમામ STAFF હોય છે. દા. ત MO,. MPHS, EHS, MPTW અને FHW, લેબોરેટરી, ટેકનિસન, ફાર્માસિસ્ટ, ડ્રાઇવર તથા વર્ગ 4 અને ડેઇલી વેજીસ ના કર્મચારીઓ હોય છે. MEDICAL SIDE :
મેડિકલ સાઈડ CDMO ROOM સિવિલ સર્જન મુખ્ય જિલ્લાની સિવિલ હોસ્પિટલમાં હોય છે. જિલ્લાની હોસ્પિટલમાં ઇમરજન્સી તબીબી સેવાઓ માટે તેઓ જવાબદાર ગણાય છે. મુખ્ય જિલ્લા તબીબી અધિકારી સહ હોય છે. અધિકારી દરેક જિલ્લાની સિવિલ હોસ્પિટલ હોય છે. તેમના હાથ માટે નીચે મુજબ જુદા જુદા સ્પેશિયાલિટી નિષ્ણાંત ડોક્ટરો હોય છે. દા ત બાળકો નિષ્ણાંત, માનસિક રોગના નિષ્ણાંત, ચામડીના રોગના નિષ્ણાંત વગેરે તથા કાર્યાલયનો STAFF, NURSING STAFF, મેટ્રન, હેડનર્સ અને સ્ટાફ નર્સ તથા નર્સિંગ સ્કૂલના તમામ સ્ટાફ તેઓના હાથ નીચે કામ કરે છે. જિલ્લાની અંદર આવેલા CHC નું પણ તેઓ સુપરવિઝન સાથે માર્ગદર્શન કરે છે. DISTRIC LEVELS : સબ ડિવિઝન:
જેમાં જિલ્લાને 2 અથવા, વધુ વિભાગમાં વહેંચવામાં આવે છે.તેના વડા આસિસ્ટન્ટ કલેકટર અથવા સમ કલેકટર કહેવામાં આવે છે. તાલુકો:
વિભાગને ફરીથી તાલુકામાં વહેંચવામાં આવે છે. તેના વડા મામલતદાર તથા TDO તાલુકા વિકાસ અધિકારી હોય છે.
( TALUKA DEVLOPMEN OFFICER) વિલેજ :
ગ્રામ્ય લેવલે પંચાયત હોય છે.અને તેના વડા સરપંચ હોય છે.
Distric – કલેકટર
સબ ડિવિઝન –
આસિસ્ટન્ટ કલેકટર
તાલુકા – મામલતદાર TDO
ગામડા – સરપંચ
ગ્રામ્ય અને શહેરી સ્તરે વહીવટી તંત્ર :
સરકારી તંત્ર એટલે તેના દ્વારા સરકાર દેશ અને રાજ્ય માટે કાયદા કાનુન ચલાવે છે. સમાજના કલ્યાણ માટે આ કામગીરી જરૂરી છે.
- કાયદા કાનુન વ્યવસ્થા
- વ્યક્તિ અને જૂથના હકો ની રક્ષા કરે છે.
- સમાજના સભ્યોને રક્ષણ પૂરું પાડે છે.
- લોકોના આરોગ્યનું રક્ષણ કરે છે. જેમાં વાતાવરણીય સ્વચ્છતા અને આરોગ્ય સેવાઓનું સમાવેશ થાય છે.
- ઉંમરલાયક અપંગ અને તરછોડેલા વ્યક્તિનું રક્ષણ કરે છે.
- બાળક વ્યવહાર સંદેશ વ્યવહાર વીજળી વગેરેની વ્યવસ્થા પૂરી પાડે છે.
- રોજગાર અને ઉદ્યોગોની વિકાસ કરે છે.
- લોકોને આર્થિક સ્થિતિ વધારે છે જેમાં ઘર માટે સ્કીમ નોકરી માટેની સ્કીમ પૂરી પાડે છે .
- રમત ગમત અને મનોરંજન માટે સગવડ પૂરી પાડે છે.
- આ ઉપરની જોઈ શકાય છે. કે આધુનિક યુગમાં બધું જ વહીવટી સરકાર હાથમાં હોય છે. સરકારની જવાબદારી ખૂબ જ ભારે હોય છે. રાજકીય નેતાઓની સરકાર ચલાવવાની સત્તા હોય છે. રાજ્યની નેતાઓ જુદા જુદા ખાતાઓના મિનિસ્ટર હોય છે. મિનિસ્ટર નો IAS ઓફિસર ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ સલાહ આપે છે. અને તેઓ પોલીસની સેવાઓની પણ મદદ કરે છે.
- વહીવટી કાર્ય ચૂકવેલા મશીન જેવું છે. સરકારની ઓફિસોમાં વહીવટી સેવાઓનું શહેરી અને ગ્રામ્ય વિસ્તાર માટે અલગ માળખું હોય છે જે તેમને રાજ્ય અને કેન્દ્રના વહીવટી વધે છે. વિલેજ લેવલે વહીવટી તંત્ર :
- વિલેજ લેવલે પંચાયતી રાજ્યનું બંધારણ હોય છે.
1 ગ્રામ સભા
2 ગ્રામ પંચાયત
3 ન્યાય પંચાયત
4 ઓપરેટિવ ગ્રામ સભા :
ગ્રામ સભા પંચાયતી રાજ્યનું પાયાનું એકમ છે. ગ્રામ સભામાં ગામના પ્રખ્ત લોકો હોય છે. ગ્રામસભા ની મીટીંગ વર્ષમાં બે વાર થાય છે. અને આ મીટીંગમાં વાર્ષિક પ્રોગ્રામની ચર્ચા થાય છે. ગ્રામ પંચાયત:
આ ગ્રામ પંચાયતની વહીવટી સંસ્થા છે. તે વિલેજના ડેવલોપમેન્ટ માટેનું આયોજન કરે છે. તે 5 થી 15 હજારની વસ્તીને કવર કરે છે. ગ્રામ પંચાયતની વડાને સરપંચ કહે છે. અથવા સભા હતી અથવા મુખી કહે છે. તેમાં બીજા છુટા થયેલા સભ્યો હોય છે. ગ્રામ પંચાયત મુદ્દત 3 થી 5 વર્ષની હોય છે. તેમાં 15 થી 30 સભ્યો હોય છે. સરપંચના હાથ નીચે ઉપ સરપંચ હોય છે. ગ્રામ પંચાયતના કાર્યો :
- સેનિટેશન
- લાઈટ ની વ્યવસ્થા
- ડીસીઝ કંટ્રોલ
- વોટર સપ્લાય
- ગામનું સામાજિક અને આર્થિક વિકાસ
- જાહેર આરોગ્ય અને સુખાકારી ન્યાય પંચાયત :
આ ગ્રામ પંચાયતનું ન્યાય અંગ છે ન્યાય પંચાયતમાં તે સામાન્ય ગુના ની શનિ કરી શકે છે. તથા સામા સમાજ વિરોધ પ્રવૃતિ માટે ₹100 સુધીનો દંડ કરવાની સત્તા ન્યાય પંચાયતને હોય છે. કો ઓપરેટિવ :
સરકારી મંડળીઓ ગ્રામના લોકો મળીને જૂથ બનાવે છે. અને તે જૂથ મળીને
1 સમુદાય દ્વારા ઉત્પન્ન કરાતી વસ્તુઓની વેચાણ કરે છે.
2 એકબીજાને સરકારી મંડળી દ્વારા વધારે ઉત્પન્ન માટે નાણાકીય help હોય છે. શહેરી લેવલે વહીવટી તંત્ર :
શહેરી વિસ્તારમાં મોટાભાગે વહીવટી મ્યુનિસિપાલટી અને કો-ઓપરેટીવ, community development block દ્વારા કરવામાં આવે છે. મ્યુનિસિપાલટી અને કો-ઓપરેટીવ :
આ સંસ્થાનો ખાસ કરીને શહેરી વિસ્તારમાં જોવા મળે છે. Town area commite :
Town area commite 5 થી 10 હજારની વસ્તીને cover કરે છે. આ કમિટી પંચાયતની જેવી જ હોય છે. Community ને સર્વિસ પુરી પાડે છે.
B. મ્યુનિસિપલ બોર્ડ: 10,000 થી ₹2,00,000 ની વસ્તીને આવરી લેશે મ્યુનિસિપલ બોર્ડમાં ચેરમેન અથવા પ્રેસિડેન્ટ હોય છે તે ચૂંટાયેલા હોય છે બીજા પણ બોર્ડ પ્રમાણે ચૂંટાયેલા હોય છે અને તેમની ટર્મ ત્રણથી પાંચ વર્ષની હોય છે. મ્યુનિસિપલ બોર્ડ ના કાર્ય : સેનિટેશન જાળવવી અને બાંધકામ સેનિટેશન એન્ડ ડ્રેનેજ સ્ટાટ લાઇટિંગ એન્ડ રોડ મેન્ટેનન્સ વોટર સપ્લાય મેન્ટેનન્સ ઓફ હોસ્પિટલ એન્ડ ડિસ્પેન્ચરી શિક્ષણ સુવેઝ એન્ડ રિફ્યુઝ ડિસ્પોઝલ જાહેર શૌચાલય બનાવવા શેરી મા રખડતા કુતરા નો નાશ કરવો. ખોરાકને સ્વચ્છતા અને ખોરાકની ભેળ સેલ રજીસ્ટ્રેશન ઓફ બર્થ એન્ડ ડેથ Ç. કો-ઓપરેટીવ : કોપરેટીવ વસ્તી 2,00,000 થી વધુ હોય છે. મ્યુનિસિપલ કોર્પોરેશન ના વડા મેયર હોય છે સિટીના જુદા જુદા વિસ્તારમાંથી કાઉન્સેલર ચૂંટાય છે. આ કાઉન્સેલર મેયરની છૂટે છે. મ્યુનિસિપલ કોર્પોરેશન એજ્યુકેટીવ એજન્સીમાં કમિશનર સેક્રેટરી એન્જિનિયર હેલ્થ ઓફિસર વગેરે હોય છે. આ ઉપરાંત સેનેટરી ઇન્સ્પેક્ટર અને આરોગ્યના તમામ સ્ટાફ હોય છે તેઓ તબીબી અને જાહેર આરોગ્ય સેવાઓ પૂરી પાડે છે. Community development block આ શબ્દ આધુનિક છે. જેમાં ગામડાઓનો વિકાસ કરી ગામડાઓનું લેવલ ઉંચુ લાવવામાં આવે છે. જેથી સર્વાંગી વિકાસ થાય છે. Community development block આ practice માં મુકવાની રીત નવી શોધાઈ છે. એટલે તેની વ્યાખ્યા આ રીતે થઇ શકે. વ્યાખ્યા : સમાજના લોકો પોતે જ છે આગળ પડતો ભાગ લઈ બીજા લોકોને બને તેટલો વધુ આધાર આપે સમાજને સામાજિક અને આર્થિક પ્રગતિ કરવા માટે આ તેમને સુધારવા માટે તૈયાર કરવામાં આવેલ કમિટીને cdb કહે છે. ભારતનો CDB બહુલક્ષી કાર્યક્રમ સેવા અને તે પંચવર્ષીય યોજનાનો ભાગ છે. CDB ના કર્યો : પશુધનને ખેતીવાડીમાં સુધારો કરવો. કમ્યુનિકેશનમાં સુધારો કરવો (સંદેશ વ્યવહાર નો ) એજ્યુકેશન માં સુધારો કરવો. પ્રાઇમરિ હેલ્થ સેન્ટરની સ્થાપના કરી લોકોનું આરોગ્ય અને વાતાવરણ સુધારવું. લોકોને તેમની મતે જ મદદ કરતા ફરી તેમના ઘરોને સુધારવા લોકોને સામાજિક સેવાઓ આપવી. કોમ્યુનિટીમાં સામાજિક અને આર્થિક પરિવર્તન : સમુદાયમાં થતા સામાજિક અને આર્થિક પરિવર્તન નીચેની બાબત પર આધાર રાખે છે.
- ઇન્ડસ્ટ્રીઝ અને ટેકનોલોજી : નવી ટેકનોલોજી ની આધુનિક યુગમાં ખૂબ જ અગત્યના છે. નવી નવી મશીનરીને પદ્ધતિ ઉમેરાતી જાય છે દાં.ત.કપડા ઉત્પાદનમાંથી કાપડ ઉત્પાદન માટે હોય એ શાળામાંથી નવી સવ પ્રમાણે હેન્ડલુમ પાવરફુલ જોવા મળે છે.
- જુદી જુદી સંસ્કૃતિ : આધુનિક યુગમાં ગ્રામીણ અને શહેરી સમુદાય બન્ને ભેગા થવાથી ઘણા ફેરફારો જોવા મળે છે. અલગ અલગ સંસ્કૃતિ અને માનવ વર્તન પણ અલગ જોવા મળે છે.
- વસ્તી વધારો : વધારાની વધુ ખોરાકની જરૂરિયાત ઊભી થાય છે સ્કૂલ બસ હોમ જોબ રોજગાર etc ની સમસ્યા વધતી જાય છે.
- આંતર ગ્રુપ ઘર્ષણ : જૂથોમાં અંદર ઘર્ષણ જોવા મળે છે.જેમકે મિલન ના માલિક અને મજૂરો આદિવાસી અને બીજા આદિવાસી વસ્તીમાં ઉપરી વર્ગ અને નીચલા વર્ગ etc ઘર્ષણ જોવા મળે છે આ પરિવર્તન લાંબા ગાળે જોવા મળે છે.
- સ્ત્રી સળવળ : સ્ત્રી સ્વતંત્રતા સ્ત્રી પુરુષ સમાનતા લીધે કૌટુંબ જીવન તેમજ સમાજના નિયમોના ઘણા ફેરફારો આવી જાય છે.
- રાજકીય દબાણ : લોકોને અપેક્ષા હોય છે કે વિકાસના કાર્યમાં નિર્ણય લેવા માટે તેમનો અભિપ્રાય લેવામાં આવે પણ રાજકીય દબાણ છે.કાયદામાં ફેરફાર લાવી શકાય છે.
- સરકારી આયોજન અને કાર્યક્રમો : આરોગ્યાના વિકાસ માટે સરકારી કાર્યક્રમો ઘડિયા તથા આયોજન થાય છે.જેનાથી સમાજના સીધી રીતે પરિવર્તન આવી શકે છે. Human resoyrces : માનવી આજે એક સંસાધન ગણાય છે અને તે પણ વિશિષ્ટ પ્રકારનું સંસાધન ગણાય છે. અન્ય સંસાધનો જેવા કે ધન જમીન મશીન વગેરેનો યુઝ ફિટાયતી રીતે કરકસર થી કરવામાં આવે છે. પણ આ મહત્તમની પણ એક મર્યાદા છે. આ મર્યાદા બહુ ઓછી પાતળી છે કરકસ ની તથા યોગ્ય મોકા નો લાભ લેવાથી આવા સંચાલિતનો ન વધુ ઉપયોગ શક્ય બને છે. પરંતુ મર્યાદિત પ્રમાણમાં જ્યારે માનવ સંસાધન એક એવું સન્માન સંસાધન છે જેનો યુઝ કરવામાં કોઈ મર્યાદા નથી તેથી માનવ સંસાધનનો મહત્તમ યુસ કરી આપણી આરોગ્ય સેવાઓનું વધુ અસરકારક બનાવી શકાય છે. 1.villeage headers : ગામના આગેવાનોને ગામના લોકો પણ ઘણો પ્રભાવ હોય છે.તેમના સાથ સહકારથી આપણા આરોગ્ય ના કાર્યક્રમ વધુ સરળ બનાવી શકાય છે.
- વિલેજ હેલ્થ ગાઈડ : વિલેજ હેલ્થ ગાઈડ કમ્યુનિટીમાં લોકોને આરોગ્ય સંબંધિત આદતો સુધારવા માટે ખૂબ જ મહત્વની વ્યક્તિ છે. આવી વ્યક્તિઓ ઘણી જગ્યાએ સારું કાર્યકારી લોકોમાં આરોગ્ય સંબંધી અને લોકોના સુખાકારી માટે બદલાવ લાવવા માટે કાર્ય કરે છે તેઓ શિક્ષિત અથવા અશિક્ષિત પણ હોઈ શકે છે દાંત શિક્ષિત અને પોસ્ટ માસ્ટર વિલેજ હેલ્થ ગાઈડ એવી વ્યક્તિ હોવી જોઈએ છે. જેના જીવનનો અનુભવ છે દાંત ગામની વડીલ સ્ત્રી જેના બાળકો છે. એવી વ્યક્તિ જેને ગામના લોકો સાંભળે છે અને તેના પર ટ્રસ્ટ કરે છે. જે જલ્દી શીખી શકે છે અને પરિવર્તનને જલ્દીથી સ્વીકાર રહેશે. જ્યારે લોકોને તકલીફ હોય ત્યારે તેની પાસે જાય તેવી વ્યક્તિ
ધરાવતા હોય.
- ટ્રેડીશનલ નેડ ( પરંપરાગત સારવાર કરનાર): મોટાભાગે ગામના લોકોને માંદગી વખતે આવા લોકો પાસે જાય છે તેથી આપણે સમુદાયના આરોગ્યના પ્રોગ્રામમાં આવા લોકોના સહકારની જરૂર પડે છે. અને તે નીડ ને આપણે મહેસૂસ કરવી જોઈએ.
- દાયી : દાયી આરોગ્ય સેવા માટે મદદરૂપ થઈ શકે છે. દાયણો ને તાલીમ લેવા માટે પ્રોત્સાહિત કરી તાલીમ અપાવવી જોઈએ દાયણ આરોગ્ય સેવાઓ અસરકારક રીતે આપવી શકે.
- સ્કૂલ ટીચર: બાળકો અને તેના માતા પિતાને આરોગ્ય શિક્ષણ આપવા માટે સારામાં સારી તક સ્કૂલના ટીચર પાસે હોય છે.તેથી તેઓને આરોગ્ય નો પ્રોગ્રામમાં સામેલ કરવા જરૂરી છે.
- ચિલ્ડ્રન : બાળકો કુદરતી રીતે જ ખૂબ સારી રીતે વાત કરી શકે છે કોઈપણ માહિતીના પ્રસારણ માટે બાળકો તે સારું માધ્યમ છે.અને તેઓ આવા કાર્યક્રમમાં પ્રેમપૂર્વક ભાગ લેશે. MPHW ના કાર્ય : Responsibility of health worker : 1.vital event : તેને જે એરિયા આપવામાં આવેલ હોય તે એરિયામાં જન્મના અને મૃત્યુના આંકડા વિશેની માહિતી એકત્રિત કરવી અને આનું રજીસ્ટરમાં નોંધ કરવી તથા તેનો રિપોર્ટ હેલ્થ આસિસ્ટન્ટ (MHS)ને આપવો. કોમ્યુનિટીમાં જન્મદિનની નોંધ કરવાનું શું મહત્વ છે તે સમજવું અને તેની રીતે પણ સમજાવવી.
- રેકોર્ડ કીપીંગ : જે એરીયા સોપાયેલા હોય તે ગામ કે લોકલ એરિયામાં સર્વ કરવું અને ફેમિલીની જનરલ ઇન્ફોર્મેશન કલેક્ટ કરવી. ગામડાના સમગ્ર ફેમિલીને એન્ડ વિલેજ નો રેકોર્ડ રજીસ્ટર તૈયાર કરવો. પિરિયોડીકલી રિપોર્ટ તૈયાર કરી સેલ્ફ આસિસ્ટન્ટ ને સમયસર મોકલાવો. શેરીયાનો પ્લાનિંગ કર્યું છે તે સમગ્ર એરિયામાં માપ અને ચાર્ટ બનાવી તૈયાર રાખો. તેના ફેમિલીમાં એલર્જીબલ કપલ અને સાઈલ્ડ નું રજીસ્ટર અપડેટ રાખે છે. અને એ એલર્જીબલ કપલની PHW ને જાણ કરે છે.
- પ્રાઇમરી હેલ્થ કેર : માઇનો તકલીફ હોય એક્સિડન્ટ થયો હોય ત્યારે ઈમરજન્સીમાં ફર્સ્ટ એડ સારવાર આપે અને PHC રિપોર્ટ કરે છે.
- ટર્મ એક્ટિવિટી :
PHC પણ જ્યારે સ્ટાફ મીટીંગ હોય ત્યારે તેમાં સહભાગી બનવું અને હાજરી આપે જે કોમ્યુનિટી ડેવલપમેન્ટ બ્લોક હોય તો પણ ભાગીદારી કરવી.
કોમ્યુનિટીમાં કોઈપણ એક્ટિવિટી કરવાની હોય તો પોતાને એરિયાના દરેક FHW અને બીજા હેલ્પ વર્કર તથા હાઈનું કો ઓપરેશન ઓરડી નેશન લેશે.
દરેક week એ હેલ્થ આસિસ્ટન્ટ ને ગળવું માંદા વિશેની advise લેવી અને જરૂરી હોય તો ગાઈડસ સેલ્ફ આસિસ્ટન્ટ પાસે મેળવવું.
5.health education :
કોમ્યુનિટી ને જરૂરી એવી MCH સર્વિસીસ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે અને જરૂરી ફેસિલિટી આપવામાં આવે છે.
6.FB પ્રોગ્રામ :
FB પ્રોગ્રામ માટે એલીજીએબલ ડોક્ટર રજીસ્ટર કપલ ની માહિતી ને યુઝ કરવા.
વ્યક્તિગત અને ગ્રુપમાં FB માટેના msg spread કરવા અને તેઓને મોટીવેટ કરવા કપલને નીડ મુજબ કોન્ટ્રા સેપ્ટીવ ડીસ્ટ્રીબ્યુટ કરવા વાજેકટોમીના શિકાર માટે મદદ કરવી અને ફેસીલીટી પૂરી પાડવી.
ઘણીષ્ઠ એરિયામાં FB સ્વીકારવા બનાવવાને આવે છે. આવરીક્ષિત એરીયા FB વિશેની સાઈડ ઈફેક્ટ અને માઇનર કપલને માહિતીગાર કરવા.
ટ્રીટમેન્ટની નીડ વાળાને પીએસસી અથવા હોસ્પિટલમાં refer કરવા.
Follow up મુલાકાત પૂરી પાડવી.
ઘણીષ્ઠ એરિયામાં mail ડેમો ફોલ્ડર પ્રસ્થાપિત કરવા અને અવિક્ષિત એરિયામાં mail&femail ડેપો ફોલ્ડર પ્રસ્થાપિત કરવા.
એરિયામાં દરેક વિલેજમાં મેલ લીડર અવિકસિત એરિયામાં મેલ ફીમેલ લીડર નિમવા.
કોમ્યુનિટીના લિટરની ટ્રેનિંગમાં મેલ હેલ્થ આસિસ્ટન્ટને મદદ કરવી અને લીડરને ફેમિલી વેલ્ફેર પ્રોગ્રામમાં Imele કરવા (mch)
7.MCH clinic :
FHW મદદથી એબનોર્મલ પ્રેગ્નન્સી એલોન મધર ને ઓળખે અને રીફર કરવી.
પ્રેગનેન્ટ સ્ત્રીને TTના ઇંગ. થી protict કરવા.
FHW દ્વારા ડિફિકલ લેબર ને abnormality વાળા ન્યુબોર્ન બેબી ને રિફર કરવા.
કોમ્યુનિટી ને MCH સેલ્ફી સર્વ નોલેજ આપવું અને તેઓની ફેસીલીટી નો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવા.
- ન્યુટ્રીશન : ઘનીઢય એરિયામાં ફ્રી રુલર બાળકોમાંથી માલન્યુટ્રીશન ના કેસને ઓળખવા અને તેઓને ન્યુટ્રીશન સપ્લીમેન્ટ માટે બાલવાડી કે PHC માં રિફર કરવા.
ઘનીઢય એરીયા એક થી પાંચ વર્ષના બાળકોને iron અને folic acid need મુજબ ડિસ્ટ્રીબ્યુટ કરતી વખતે
હવે ક્ષિત એરીયા 0 થી 5 વર્ષના બાળકોને અને ઘનીઢય એરિયાના એક થી પાંચ solution નીવ્યવસ્થા કરવી.
કોમ્યુનિટીમાં માતા અને બાળકના ન્યુટ્રી ટીવ diet વિશે નોલેજ આપવું.
9.immuninization :
ઘનીઢય એરિયામાં એક થી પાંચ વર્ષના બધા જ બાળકો માટે DPT, BCG અને OPV વેક્સિનેશન કરવું
મેલ સુપરવાઇઝરને સ્કૂલ Immunizalion પ્રોગ્રામના આસિસ્ટ કરવુ.
કોમ્યુનિટી ને વિવિધ કોમીયોની કેબલ ડીસીઝ સામેની રચવો માટે માહિતગાર કરવો.
- એન્વાયરમેન્ટલ સેનિટેશન લોકો જેથી પાણી મેળવે છે જેમ કે કુવાનું પાણી મોટા ટાંકા ETC પાણીનું કોલોરિનેશન કરે છે. કોમ્યુનિટીમાં લોકોને લિક્વિડ waste યોગ્ય નિકાલ કરવાની મેથડ વિશે નોલેજ આપે છે.
Boil waste ને કેવી રીતે ડિશપો જલ કરવું તે વિશેનું નોલેજ તથા ઘરની સ્વચ્છતા તથા ધુમાડા વગરના ચૂલા વિશે નું નોલેજ આપે.
કમ્યુનિટીમાં લોકોને સોસ કુવા કિશન ગાર્ડન ખાતર માટેના ખાડા કોહવાણ કરવા માટેના ખાડા તથા સેનેટરી લેટ્રીન બનાવવા માટે હેલ્પ કરે છે.
MPHW તેમના હેલ્પ વર્કર મેઇલ 5000 મીટર વસ્તી કવર કરે છે.જે નીચે મુજબ જવાબદારી સંભાળે છે.
- મલેરિયા : શરમાઈને ફેમિલી ની વિઝીટ આવે તે રીતે પ્લાનિંગ કરવું એ નીચે પ્રમાણે છે. મલેરિયાનો કેસ શોધવા. દરેક સાઈડમાં જાડા અને પાતળા બ્લડ સ્મિયર લેવા. દરેક સાઈડને લેબોરેટરી exam માટે મોકલવી.
Fever દરેક કેસને પ્રિઝમટીવ ટ્રીટમેન્ટ આપવી.
બધા posilive કેસને રેડીકલ ટ્રીટમેન્ટ આપવી.
બ્લડ રિપોર્ટ ની જાણ કરવી અને તેનું મહત્વ સમજાવવું.
ઘરમાં દવાનો છટકાવ કરવો.
એન્ટિબાયોટિક માટે કંટ્રોલ ના પગલા લેવા.
2.હેલ્થ આસિસ્ટન્ટ:
Job માટે સ્પ્રિંગ ઓપરેશનમાં સુપર વિઝન અને ફિલ્ડના સ્ટાફને ટ્રેનીંગ આપવી.
*3.T. B. માં :
જેને fever આવતો હોય તેમજ cougn માં બ્લડ આવતું હોય તેવા કેસો શોધવા. Sputamon સ્મિયાર બનાવવી. PHC ના મોની પાસે ઇન્વેસ્ટિગેશન માટે રિફર કરવા TB ની ટ્રીટમેન્ટ લેવા યસ ને ચેક કરવા અને રેગ્યુલર ટ્રીટમેન્ટ આપવી .
રેગ્યુલર ટ્રીટમેન્ટ લેવા માટે મોટીવેશન આપવુ.
*4. લેપ્રસી :
સ્કિન પેસેસ લોસ ઓફ સેન્સેસન્ના ના કેસ શોધવા.
ઇન્વેટેશન માટે PHC માં mo ને રિફર કરવા.
લેપ્રસીની ટ્રીટમેન્ટ લેતા હોય તેમને એક કરવા અને રેગ્યુલર ટ્રીટમેન્ટ આપવી.
હેલ્થ એજ્યુકેશન આપવુ.
ક્રમ શહેરી સમુદાય
- શહેરી સમુદાયના લોકો ધોગીક એકમો સાથે જોડાયેલા હોય છે.
- શહેરોનું સામાજિક જીવન ટૂંકાગાળાનું અને પર્સનલ હોતું નથી ફોટા પણાની ભાવના હોતી નથી.
- સામાજિક સ્થળ રસના આર્થિક સ્તર પર નિર્ભય હોય છે.
- ગ્રામ્ય સમુદાય કરતા પરોક્ષ અને સ્વાર્થી સમાજમાં હોય છે. ઓલવેઝ અજાણ્યા સાથે સંબંધ રાખતો હોય છે.
- લોકો શહેરોમાં કારખાના ઉદ્યોગ દ્વારા આજીવિકા ચલાવે છે જુદા જુદા પ્રદેશોમાં માલ વેચવા થતા હોય છે જુદા જુદા લોકોના સંપર્કમાં આવે છે.
- ગતિશીલતા વધુ હોય છે શહેરો જેમ જેમ વિકસતા જાય તેમ તેમ લોકોને વ્યવસાય ની નવી તક મળે છે.
- શહેરો માં વસ્તી વધારાના લીધે વિવિધતા જોવા મળે છે. લોકોને પ્રકારના મંડળો જેવા કે Age ધર્મ, sex etc ના સભ્યો બને છે અને હેતુ સિદ્ધ થયા પછી મડલ ને છોડી દેશે.
- વસ્તી ગીચતા વધુ હોય છે.
- શહેરી સમુદાયની સમસ્યાઓ ઝુપડપટ્ટી વધે છે. બેરોજગારી ગરીબાઈ વધે છે. સમાજ વિરોધી પ્રવૃત્તિ વધે છે. કુપોષણની સમસ્યા ઉદ્ભવે છે. રોડ એકસીડન્ટ વધે છે આરોગ્યની સમસ્યા વધે છે. વેશ્યાવૃત્તિ વધે છે. ગુનાખોરી ભિક્ષાવૃત્તિ વધે છે. ગ્રામ્ય સમુદાય :
- ગ્રામ્ય સમુદાયના મુખ્ય હેતુ ખેતી છે.
- લોકો એકબીજાને ઓળખે છે એકબીજા સાથે જોડાઈને રહે છે.
- સામાજિક સ્તર રસના જાતિ પ્રમાણે સમાજ રચના જોવા મળે છે.
- લોકોના સંબંધો લાગણી ભરી અને સહકાર કર્યા છે એકબીજાને મદદ કરવાની ભાવના હોય છે.
- ઓછી વિવિધતા જોવા મળે છે લોકો પેઢી દર પેઢીથી ચાલતો વ્યવસાયમાં જોડાય છે .
- પ્રતિશિલતા ઓછી હોય છે ગામડામાં વાહન વ્યવહાર નો ઓછો વિકાસ થવાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં તકલીફ પડે છે.
- પરંપરાગત રીતરિવાસ પ્રમાણે જીવન જીવે છે તેમની વિચારસરણી પર તે મુજબની હોય છે એ પ્રમાણમાં નિયમોની પ્રમાણે વર્તે છે.
- વસ્તીની ગીસ્તા ઓછી હોય છે.
ગ્રામ્ય સમુદાયની સમસ્યા આરોગ્યની સમસ્યાઓ ઓછું શિક્ષણ મળે છે. વ્યવહાર અને સંદેશા વ્યવહાર ની તકલીફને કારણે સગવડતાનો લાભ મળતો નથી. વસ્તી વધારાના પ્રમાણમાં ખેતીવાડી પૂરતા પ્રમાણમાં હોતી નથી જેથી બે રોજગારી વધે છે. ક્રમ primary group
- પ્રાઇમરી ગ્રુપ નાનું હોય છે લાંબા ગાળા સુધી રહે છે
- એકબીજા સાથે નજીકના સંબંધો તો હોય છે.
- સામાન્ય જીવનgive and takeup આધારિત હોય છે.
- પ્રાઇમરી ગ્રુપમાં ગ્રુપ નો ઇન્ટરેસ્ટ એક સરખો હોય છે એકબીજાના સહકારથી પ્રાપ્ત થાય છે.
- ગ્રુપને વર્તણૂક સંસ્થાની આશા સહિતા દ્વારા નક્કી થાય છે.
- રસ્તાની આશા સંહિતા મુજબ ગ્રુપની કે ગ્રુપના સભ્યોની નૈતિક જવાબદારી હોય છે.
- દરેક સભ્ય વચ્ચે ઘનીઢય સંબંધ હોય છે દાંત કુટુંબ કે ખાસ મિત્રનું નાનું ગ્રુપ કે પ્લે ગ્રુપ.
- પ્રાઇમરી ગ્રુપમાં એકબીજા સાથે નમકના સંબંધો હોય છે એકબીજાને અંગત રીતે ઓળખે છે. Secondary group :
- લોકોનું વર્તુળ મોટું હોય છે.કાયમી પણ ઓછો હોય છે.
- સભ્યપદ સ્વૈચ્છિક અને સંબંધો ઓપચારિક હોય છે.
- Touch go rdationship હોય છે.
- ઔદ્યોગ લાગણીનો અભાવ હોય છે. તેથી ધ્યેય પ્રાપ્ત કરવા હરીફાઈ કરે છે તેમાં ક્યારેક સંઘર્ષ પેદા થાય છે.
- રસ્તાની આશા સહિતા મુજબ જ વ્યક્તિ વર્તણૂક નો નિયંત્રિત કરવામાં આવે છે.
- ગ્રુપને નૈતિકતા અલગ અલગ હોય છે.
- જો મોઢું ગ્રુપ હોય તો તેના સભ્યો વચ્ચે સીધો સંપર્ક હોતો નથી બાલગાડે સ્કૂલ ટીચર્સ વગેરે.
- સેકન્ડરી ગ્રુપના સંબંધો જરૂરિયાત પૂરતા મર્યાદિત હોય છે. ઓટોકેટરીક લીડર :
- લોકોને કામ કરવું ગમતું નથી.
- લોકો મોટા પાયા પૈસા માટે કામ કરે છે.
- નોકરી જતી ન કરે તેના ભય તે તેઓ કાર્ય કરે છે.
- કેટલાક બાબતોનની પિતા પર આધાર રાખવાની તેમની જેમ પોતાના સુપરવાઇઝર પર આધાર રાખે છે.
- સૂચના પ્રમાણે કામ કરવાના માટે છે કે તું સિદ્ધિમાં તેઓને રસ હોતો નથી.
- સતત સુપરવાઇઝર ના નિયંત્રણની લોકોને જરૂર હોય છે.
- લોકો મોટેભાગે સ્વાર્થી હોય છે.
- કામગીરીની બાબતમાં કોઈપણ પ્રકારનો ફેરફાર સ્વીકાર્યા રહેતા નથી તેઓને એકની એક જ પદ્ધતિ કામ કરવું પડે છે.
- લોકોને કામ કરવા માટે ફરજ પાડવી પડે છે. ડેમો કેટલીક લીડર :
- લોકો સંક્રિય હોય છે અને જો તેઓને કામ અગત્યનું લાગે તો કામ કરવું ગમે છે.
- પૈસા ઉપરાંત અન્ય ઘણી બાબતમાં માટે લોકો કામ કરે છે.
- લોકો પોતાના કાર્યમાંથી આત્મસંતોષ મળી રહે છે માટે કાર્ય કરે છે.
- પુખ્ત વયના લોકોમાં જવાબદારીની ભાવના હોય છે. તે ભાવના જોવા મળે છે. પોતાનું કાર્ય અગત્યનું છે. અને કાર્ય પોતે જ પૂરું કરવું જોઈએ તેમ તેઓ માને છે.
- કામ કરવાની બાબતમાં સ્વ નિર્ણય કરી શકશે.
- મોટાભાગે કાર્યકરોએ જવાબદારી નિભાવવાની હોય છે અને તેની તેઓને સતત દેખરેખ ની જરૂર હોતી નથી.
- કાર્યકરો એ પોતાની સમુદાય તેમજ રાષ્ટ્રીય હિત ને ધ્યાનમાં રાખે છે.
- શીલા સાલુ પદ્ધતિ તેઓ કંટાળો છે અને તેથી નવા ઓફ ગમો અને અનુભવે દ્વારા થવું કૌશલ્ય પ્રાપ્ત કરવા ગમે છે.
- આ લોકોને મેં પ્રોત્સાહિત કરવામાં આવે તો વધુ સારી રીતે કામગીરી કરે છે અને તેઓએ કંઈ ફરજ પાડવાની જરૂર હોતી નથી.
Unit:7 Dynamic of community Social process :
સમાજ વ્યવસ્થામાં તેમાં અસ્તિત્વ, સાતત્ય અને પરિવર્તનના સામાજિક પરિવર્તન, સામાજિક આંતરક્રિયા અને સામાજિક સંબંધો તે મુજીબુધ બાબતો છે. સામાજિક વર્તન:
સમાજમાં મનુષ્ય પોતાની અનેક વિવિધ needs સંતોષવા કે હેતુ સિદ્ધ કરવા માટે વર્તન કરે છે. સવારથી સાંજ સુધી અને જીવનભર મનુષ્ય વિવિધ ક્રિયા પ્રવૃત્તિ કે વર્તન કરતો હોય છે. તેની મોટાભાગની ક્રિયામાં કે વર્તન સામાજિક હોય છે. કે બીજી વ્યક્તિઓ સાથે થતી હોય છે. અમુક વ્યક્તિના સામાજિક સંજોગો કે સમુદાયના સંદર્ભના ક્રિયાઓ થતી હોય છે. તેને સામાજિક ક્રિયાઓ કહેવાય છે. વ્યક્તિ એકાંતમાં હોય ત્યારે જે તે ક્રિયાઓ કરે તે પણ સામાજિક હોય છે. દા. ત સવારે ઉઠીને બ્રશ કરવું. નાઈટ ધોઈને કપડાં પહેરી તૈયાર થવું વ્યક્તિની આ બધી ક્રિયાઓ કે વર્તન સામાજિક છે. કારણકે સમજના રીત રિવાજ નિયમો પ્રમાણે તેવી વર્તન કરે છે. ખાવું પીવું નાખવું ધોવા વસ્તે પ્રદાન કરવા, રમવું, હરવું ફરવું શાળાએ જવું નોકરીએ જવું આ બધી જ પ્રવૃત્તિઓ એક સામાજિક ક્રિયા છે. કેમ કે તે સમાજના સંદર્ભમાં અને સમાજના રિવર્સ ધોરણ પ્રમાણે થાય છે. સામાજિક આંતરક્રિયા :
વ્યક્તિ મોટાભાગના વર્તન ક્રિયા બીજા વ્યક્તિઓને સંપર્કમાં સંગમમાં અથવા તેની સાથે થતી હોય છે. એક વ્યક્તિ અમુક વર્તન કરે તેની પ્રતિસાદ રૂપે ઉતેજનાન પરિણામે સામી વ્યક્તિ વર્તન કરે ત્યારે સામાજિક આંતરક્રિયા અસ્તિત્વમાં આવે છે. સામાજિક આંતરક્રિયા એ સમાજના જીવનની મૂળભૂત અવશ્યકતા છે. કેમકે તેની લીધે એક તરફ સમાજની મૂળભૂત અવશ્યક છે. કેમ કે તેને લીધે એક તરફ સમાજના વ્યવસ્થા ઉદ્ભવે છે. બીજી તરફ સામાજિક આંતરક્રિયા ના અનુભવો તે પરિણામે વ્યક્તિના વ્યક્તિત્વનો વિકાસ થાય છે વળી દરેક સામાજિક આંતરક્રિયા અમુક સમાજ સ્વીકૃત મૂલ્યો ધોરણ પણ સામાજિક આંતરક્રિયા માંથી પેદા થાય છે. આમાં સામાજિક આંતરક્રિયા સાથે વ્યક્ત સમાજ અને સંસ્કૃતિ ગાઢ રીતે વણાયેલા છે. સમાજના જીવન વ્યક્તિએ માટે કુટુંબમાંથી આંતરક્રિયા શરૂઆત થાય છે.બાળકો તે ભૂખ લાગે અને ખાવાનું રોકે અને તેની માતા તેને ખવડાવે અથવા બાળક બહાર ફરવા લઈ જવાની જીદ કરે અને પિતા તેને લઈને બગીચામાં બહાર આટો મારી આવી કુટુંબમાં આવી અનેક આંતરક્રિયાઓ કુટુંબમાં સભ્ય વચ્ચે થતી હોય છે. સાથે રમતા રમતા મિત્રો વચ્ચે દુકાનદાર અને ગ્રાહક વચ્ચે મિત્રો વચ્ચે શિક્ષણ વિદ્યાર્થી ઓ ડોક્ટર અને દર્દી વચ્ચે ઓફિસરમાં કર્મચારી પટાવાળા અને તેના ઉપરની અધિકારી વચ્ચે રાજકીય પક્ષના કાર્યકર અને પક્ષના અગ્રણીઓ વચ્ચે આપવા પક્ષના કાર્યકરો વચ્ચે રાખવાના સંચાલક અને મુદ્દત રંગ કે કામ દર વચ્ચે રાજકીય પક્ષના કાર્યકર અને પક્ષના અગ્રણીઓ વચ્ચે અથવા પક્ષના કાર્યકરો વચ્ચે હા કાનામાં સંચાલક અને મુકાદમ કે કામદાર વચ્ચે ધર્મગુરુ અને તેના નિષ્જો વચ્ચે અને સામાજિક જીવનમાં વિવિધ ક્ષેત્રે અનેક વિધિ હેતુસર વ્યક્તિ વ્યક્તિઓ વચ્ચે ક્રિયા અને પ્રતિક્રિયા રૂપે અંતર ક્રિયાઓ થતી હોય છે. સામાજિક આંતરક્રિયા વ્યક્તિઓ વચ્ચે થાય છે. તેમજ જે રીતે વિવિધ સામાજિક એકમો સમૂહો સંગઠનો સમુદાયો વચ્ચે પણ થતી હોય છે.વિવિધ રાષ્ટ્ર વચ્ચે જેમ કે ભારત અને અમેરિકા ભારત અને પાકિસ્તાન વચ્ચે આર્થિક ક્ષેત્રે અને ઉદ્યોગોના માલિકો સંચાલક અથવા મજૂરોના મહાજનો કે ટ્રેડ યુનિયન નો વચ્ચે વિવિધ ધર્મ કે ધાર્મિક સમુદાયો વચ્ચે ઉદ્યોગ અને સરકાર વચ્ચે ક્યારેક સહકાર તોં ક્યારેક બાંધછોડ ના સ્વરૂપે સામાજિક આંતર ક્રિયા થતી હોય છે. આપ ક્રિયામાં જોડનાર અને પક્ષથી એકબીજા પર અસર પડતી હોય છે. એકબીજાને નિયંત્રણમાં લેવું કે એકબીજાનું વિરોધ કરવો મનમેળ સાધીને સો કર સગડવું કે અવરોધ ઊભો કરવો કે સંઘર્ષ કરવો અને અનુકૂળ થઈને રહેવું આથી સામાજિક આંતરક્રિયામાં આવું કંઈક અસર ભરત અસરરૂપે થતું જ હોય છે. સામાજિક આંતરક્રિયા માટે ધ્યેય પણ હોય છે. સામાજિક આંતરક્રિયા ની મુખ્ય શરતો 🙁 ઘટકો પરિબળો )
સામાજિક આંતરક્રિયા અને મુખ્ય ત્રણ શરતો છે. આ ત્રણ શરતો ફળાય તો જ આંતરક્રિયા થાય છે. એક થી વધારે વ્યક્તિ હોવા :
પ્રથમ શરત એક કે બે કે તેથી વધુ પક્ષ હોવા જોઈએ અંતર ક્રિયા માટે ઓછામાં ઓછા બે પક્ષો હોવા જોઈએ વ્યક્તિ વ્યક્તિ જૂથ કે જૂથ જૂથ વચ્ચે થતી ક્રિયા પ્રતિવત્તે પક્ષોમાં જોવા મળે છે. બીજી શરત છે. કે સંપર્ક સાધવો :
સામાજિક સંપર્ક વગર આંતરક્રિયા ને અભાવે વ્યક્તિઓ કે જૂથો પ્રત્યક્ષ કે પરોક્ષ સંપર્કમાં આવે ત્યારે જ તેની વગર આંતક્રિયા ઉદ્ભવે છે. માધ્યમ :
ત્રીજી શરતે છે.કે માધ્યમ બન્ને પક્ષ સંપર્ક મા આવી પરસ્પર અસર ઉભજાવા માટે કે અર્થ પૂર્ણ માટે અભિવ્યક્ત માટે કોઈને કોઈ માધ્યમનો ઉપયોગ કરે છે. વાણી, ભાષા કે અંગરોષ્ટ દ્વારા સામાજિક પ્રતિકોના માધ્યમ દ્વારા આપલે કે સંચાર થતો હોય.
આંતરિક ક્રિયા ના પ્રકારો :
- કો ઓપરેશન સહકાર : સામાન્ય હેતુ માટે સાથે મળીને કામકાજ કરીને સમાન ધયેય પ્રાપ્ત કરવા માટે કરવામાં આવતી સહિયારી ક્રિયા ઓને સહકારની આંતરિક ક્રિયા કહેવામાં આવે છે. કુટુંબના સભ્યો એકબીજા ની જરૂરિયાત સંતોષવા અરસ પરસ મદદ કરે છે. અને તેમાં સહકાર સ્વરૂપે સામાજિક આંતરક્રિયાઓ જોવા મળે છે. પડોશમાં રહેતા બાળકો રમત ગમતના હેતુ માટે સાથે મળીને રમતો રમે છે. તેમાં સહકાર જોવા મળે છે. ઉદ્યોગમાં પણ સંચાલકો અધિકારીઓ કર્મચારીઓ અને કામદારો વચ્ચે ઉદ્યોગ ના લક્ષ્યોને પહોંચી વળવા સહકાર જરૂરી છે. કો -ઓપરેશન ના પ્રકારો : A. પ્રત્યક્ષ સહકાર (ડાયરેક્ટ કો -ઓપરેશન ): વ્યક્તિ કે જુઠના સભ્યો કોઈ પણ ધ્યેયની પ્રાપ્તિ માટે એક સાથે સમાન પ્રવૃત્તિ કરતા હોય તેમનું માધ્યમ ભાષા સરખી હોય તેને પ્રત્યક્ષ સહકાર કહે છે. આ પ્રકારના સહકારમાં વ્યક્તિ વ્યક્તિ વચ્ચે મોઢા મોઢા ના સંબંધો હોય છે. દા. ત. એક જ કુટુંબ નું વ્યક્તિનું પ્રત્યક્ષ સહકારનું મહત્વ વધારે હોય છે બંને વચ્ચે ભૌતિક નિકટતા હોય છે. B. પરોક્ષ સહકાર( ઇનડાયરેક્ટ કો -ઓપરેશન ): એક જ ધ્યેયની પ્રાપ્તિ માટે કોઈ એક સેવા સંપર્કમાં ન આવતા આડકતરી રીતે સહાયરૂપ થાય છે. તેને પરોક્ષ સહકાર કહે છે. આમાં સહકાર આપનાર વ્યક્તિ એકબીજાની અજાણ હોય છે. તેમનું હેતુ એક હોય છે. અને તેને સિદ્ધ કરતા હોય છે. દા. ત. કોઈ વ્યક્તિને દાન આપવું છે અને બીજી વ્યક્તિની આર્થિક સહાયની જરૂર છે. બંને એકબીજાને ઓળખતા નથી. છતાં એકબીજાનો સુખી રીતે ધ્યેય પ્રાપ્ત થાય છે.
- સંઘર્ષ: સામાજિક અને અંતર ક્રિયામાં સહકાર જેવી જ મૂળભૂત પ્રક્રિયા સંઘર્ષની છે. મર્યાદિત્યન ધેયોને પ્રાપ્ત કરવા માટે અનેક વ્યક્તિ વચ્ચે સ્પર્ધા થતી હોય છે. તેમાં નિયમોનું જ્યારે પાલન થાય તે તંદુરસ્તી સ્પર્ધા કહેવાય પણ આ નિયમોનું જ્યારે ઉલ્લંઘન કરવામાં આવે ત્યારે તે સંઘર્ષ બને છે. આ ઉલ્લંઘનમાં બીજા પક્ષને નુકસાન પહોંચાડવાના કે હેરાન કરવાના પ્રયાસોનો સમાવેશ થાય છે જેમ કે રાષ્ટ્રીય પક્ષો ચૂંટણીમાં જીતવા માટે અને વિરોધ પક્ષોને કરાવવા માટે એક બીજા પર આક્ષેપ બીજા કરે હિંસા નો સહારો લે તો તે સંઘર્ષ છે. વ્યક્તિઓ વચ્ચેના ક્લેસ ફેમિલી વચ્ચેના ઝઘડા પાડોશીઓ વચ્ચેની તકરારો રાજકીય પક્ષો વચ્ચે વચ્ચે વિવિધ ધર્મના સમુદાયો કે કોઈ એક ધર્મના સંપ્રદાર્થો વચ્ચે ડોક્ટર વકીલ એન્જિનિયરિંગ કેસ એવા વ્યવસાયિક મંડળો વચ્ચે વિવિધ વિચારસરણી ધરાવતા સંગઠનો સંસ્થાઓ વચ્ચે અવારનવાર સંઘર્ષ થતો હોય છે.
સંઘર્ષના પ્રકાર : A. પ્રત્યક્ષ સંઘર્ષ : બે વ્યક્તિ કે બે પક્ષનું ધ્યેય એક હોય ધ્યેય પ્રાપ્ત કરવા પ્રયત્ન કરતા હોય ત્યારે બંને સીધી રીતે અવરોધ ઊભા કરે અને અસરકારક જોવા મળે જેના લીધે છે સંઘર્ષ ઉત્પન્ન થાય છે તેને પ્રત્યક્ષ સંઘર્ષ તરીકે ઓળખવામાં આવે છે. દા.ત. રાષ્ટ્રીય પક્ષો એકબીજાની વિરુદ્ધના બોલતા હોય છે. અને એકબીજાની શારીરિક નુકસાન કરે છે . B. પરોક્ષ સંઘર્ષ : આવા સંઘર્ષને લીધે તેનું પરિણામ લાંબા ગાળે જોવા મળે છે. અને વ્યક્તિ એકબીજાની પ્રવૃત્તિઓનો ખ્યાલ આવે અને કોઈ વખત સંજોગો વસ સંઘર્ષનું કારણ મળી જાય તો આપોઆપ સંઘર્ષમાં ફેરવાઈ જાય છે. આવા સંઘર્ષ માટે જી ગ્રુપ કે વ્યક્તિ મેદાનમાં આવતું નથી અને અંતર ક્રિયા પણ સીધી રીતે કરતા નથી પરંતુ બીજો પક્ષ કે બંને વ્યક્તિ પરસ્પરની ધ્યેય પ્રાપ્ત માટે અવરોધ ઊભા કરે છે. તેને પરોક્ષ સંઘર્ષ તરીકે ઓળખવામાં આવે છે. C . આંશિક સંઘર્ષ : જ્યારે બે વ્યક્તિ કે બે જૂથ એક જ ધ્યેય માટે પરસ્પર વિરુદ્ધ પ્રવૃત્તિ કરતી હોય પરંતુ તેમની વચ્ચે એકતા કે રૂચી જેવા સંબંધો હોય તેવા સંબંધના આંશિક સંઘર્ષ તરીકે ઓળખવામાં આવે છે. જેમાં શારીરિક બાબતોનો ઉપયોગ થતો નથી. દા.ત. નીલ મજૂરો અને માલિક વચ્ચેનો સંઘર્ષ D . સંપૂર્ણ સંઘર્ષ જ્યારે ધ્યેય પ્રાપ્તિ માટે સંઘર્ષ થતો હોય ત્યારે બે વ્યક્તિ કે બે જૂથ વચ્ચે કોઈ પણ જાતના કરાર હોતા નથી અને ધ્યેયની પ્રાપ્તિ માટે વિરોધ દર્શાવવા એકબીજા પર શારીરિક બળનો ઉપયોગ કરે છે. દા.ત. કોમી હુલ્લડ વ્યક્તિઓને ગ્રુપ વચ્ચે સંઘર્ષ ઉત્પન્ન કરે છે. E. વ્યક્તિ અને ગ્રુપ વચ્ચે સંઘર્ષ : આ પ્રકારના સંઘર્ષમાં વ્યક્તિ એક બાજુ હોય છે. અને સામા પક્ષે એક કરતા વધુ વ્યક્તિ હોય છે એમાં ગ્રુપ જોવા મળે છે. આવા સંઘર્ષ જો એક વ્યક્તિ ગ્રુપ કરતાં વધારે સવાલ હોય અને મજબૂત હોય ત્યારે આ પ્રમાણેના સંઘર્ષ રચાય. દા.ત.મિલ માલિક અને કાયદાઓના સંગઠન વચ્ચેનું સંઘર્ષ. F. ગ્રુપ અને ગ્રુપ વચ્ચેનો સંઘર્ષ : ગ્રુપ અને તેની સામે બીજું ગ્રુપ એક જ ધ્યેય પ્રાપ્તિ માટે સામે સામે ઊતરે ત્યારે ગ્રુપ ગ્રુપ વચ્ચેનો સંઘર્ષ સર્જાય છે. અને બંને ગ્રુપમાં થોડાક ઘણા અંશે નુકસાન ઉતરવું પડે છે.
દા. ત. ભારત અને પાકિસ્તાન નું યુદ્ધ આ યુદ્ધનો હેતુ કાશ્મીર મેળવવાનો છે. જેમાં જાતના સંઘર્ષ દરરોજ ચાલતા હોય છે. આવા સંઘર્ષના પરિણામે નુકસાન અને કુટુંબિક વ્યક્તિઓના પણ જોખમમાં મુકાય છે અને તે હાનિકારક પુરાવા થાય છે વ્યક્તિ અને ગ્રુપ વચ્ચે સુમેળ સધાતો નથી જેથી તેની અસર દરરોજના જીવનમાં જોવા મળે છે. અને ખાસ કરીને અભણ પ્રજા પણ સમજુ પ્રજામાં ગેરવૃતિ રાખનાર જોવા મળે છે. આવા સંઘર્ષના નિવારણ માટે નીચે મુજબના પગલાં લઈ શકાય છે. બંને પક્ષોને વચગાળાનું માર્ગ શોધી રાખવો. બંને પક્ષો માટે નીતિ નિયમો તથા કરાર કરી આપવા. જો બે પક્ષોમાંથી કોઈ એક પક્ષ સમજુ હોય તો સમજો પક્ષ પોતાની ભાગે જતું કરીને પોતાનો આવેલ ઓછો કરી સંઘર્ષની અંત લાગે છે બંને પક્ષોને એકત્ર કરી સમજૂતી અથવા વિચારવાનો સમય આપો.
- સ્પર્ધા:
સ્પર્ધાએ એક આંત્રક્રિયા છે. જેમાં બે કે તેથી વધુ પક્ષોનો ધ્યેય એક જ હોય છે. પરંતુ ધ્યેય પક્ષ એકબીજાની પહેલા ધ્યેય પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે છે. જ્યારે પણ સ્પર્ધા થાય ત્યારે સામેની વ્યક્તિને કે સામેની પક્ષની ધ્યેય પ્રાપ્તિ માથી બાકાત રાખીને પોતાના ધ્યેય પ્રાપ્ત કરવા કાર્ય કરે છે ત્યારે તેને સ્પર્ધા કહે છે.
પ્રકારો :
પ્રત્યક્ષ સ્પર્ધા :
જો હરિફો પરસ્પર ભૌતિક કે શારીરિક નિષ્ફ્ળતા ધરાવતા હોય એકબીજાનો મોઢા મોઢાના સંપર્કમાં આવતા હોય તે એકબીજાને હરીફ થી સમાન હોય અને કોઈ ચોક્કસ ધ્યેય પ્રાપ્તિ કરવા નિયમોને આધીન હોય પરસ્પર એકબીજાની પહેલા એ ધ્યેય પ્રાપ્ત કરવા પ્રયત્ન કરતા હોય છે. તેને પ્રત્યક્ષ સ્પર્ધા કહે છે. દા.ત રમતગમત માટેની બે ટીમ વચ્ચેની સ્પર્ધા.
પરોક્ષ સ્પર્ધા :
આ પ્રકારની સ્પર્ધામાં હરીફો એકબીજાની પરિચિત હોતા નથી એકબીજા સાથે મોઢા મોઢા નો સંપર્ક ધરાવતા નથી તથા પરસ્પર ની હાજરીથી સભાન પણ હોતા નથી સતત બીજા પહેલા ધ્યેય પ્રાપ્ત કરવા માંગે છે.
Socialization (સમાજિક કરણ ):
સામાજિક શીખવવાની પ્રક્રિયા છે. જેના દ્વારા શીખનાર વ્યક્તિ સામાજિક ભૂમિકાઓ ભજવવામાં માટે શક્તિમાન બને છે. માનવ આંતર ક્રિયામાંથી ઉદભવવાની સામાજિક રચના અને ટકાવી રાખવા સામાજિક કરણની પ્રક્રિયા તે સામાજિક રીતે મહત્વનું છે.
જીવીત વ્યક્તિને સામાજિક વ્યક્તિ બનાવતી પ્રક્રિયાને સામાજિક કરણ કહે છે. સામાજિક કારણ તરીકેની વ્યક્તિના જૂથના ધોરણોને અનુરૂપ થઈને વર્તન કરવાનું શીખવતી એક પ્રક્રિયા છે. આ પરથી કહી શકાય કે સામાજિક કરણ એ એક પ્રક્રિયા છે. જેની દ્વારા જનમતા બાળકોને સમાજમાં સામાજિક જીવન જીવવાની તાલીમ મળે છે.
જન્મ વખતે બાળક સમાજની કોઈપણ પ્રવૃત્તિમાં ભાગ લેવા શક્તિમાન હોતું નથી તેને પોતાના અંગેના હાવ ભાવ તથા શરીરના હલનચલન પર કાબુ હોતું નથી અને પોતાનો પણ ખ્યાલ હોતો નથી આમ જન્મ સમયે બાળક અજ્ઞાનતા ધરાવતું હોય છે. સમય જતા સમયમાં રહેવું સમાજના સભ્ય થઈ જવું તથા સમાજનો દર જન્મે ધારણ કરે છે તથા સમાજના ધોરણનું પાલન કરે છે.
સમાજ તેની પાસેથી જે પ્રકારના વર્તનની અપેક્ષા રાખે છે. તેવું તે વર્તન કરે છે પોતાની અમુક આક્રમણ અને જૈવિક પ્રવૃત્તિઓનું નિયંત્રણ કરે છે. વ્યક્તિની ઈચ્છા અને કારણ સમયે છે . આમ બાળક સામાજિક વ્યક્તિત્વ વાળું અને છે કારણ કે સામાજિક socialization ના કારણે બાળકને સમાજની તમામ તાલીમ મળે છે. આમ સામાજિક કરણ સમાજ અને વ્યક્તિ વચ્ચે સંબંધ સ્થાપિત કરે છે. બાળકને અમુક age સુધી આ પ્રક્રિયા વધારે મહત્વની છે. કારણ કે બાળકના ઘડતરના શરૂઆતને વર્સ ખૂબ જ મહત્વના હોય છે. સામાજિક કારણ નું મૂળ માનવી આંતરક્રિયામાં રહેલું છે.
બાળકના જન્મ પછી તેની Fist આંતરક્રિયા ની તેની માતા સાથે હોય છે. ત્યાર પછી ફેમિલીના સભ્યો પાડોશીઓ બાળક મિત્રો સ્કૂલ ફ્રેન્ડ તથા સમાજના સભ્ય સાથે આંતરક્રિયા થાય છે. આ વિવિધ આંતરક્રિયામાં બાળક મૂલ્યની ધ્યેય પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરે છે. ત્યારે તેને પરોક્ષ સ્પર્ધા કહે છે.
દા. ત. અલગ અલગ પ્રકારના સાબુ કે ઠંડા પીના કે ખાન પાનની વસ્તુઓની જાહેરાત દ્વારા વેચાણ માટેના પ્રયત્નો
આ સ્પર્ધા માટે ઉત્પાદકો પોતાની ચીજ વસ્તુઓનું વધુમાં વધુ વેચાણ કરવા નો ધ્યેય રાખે છે. આ માટે ચીજો વસ્તુઓની સગુણતામાં વધારો કરે અને તેના ભાવ ઘટાડે તથા ફ્રી ઉપર આપીને ગ્રાહકને પોતાના તરફ આકર્ષતા હોય છે. અથવા તો ઇનામોની જોગવાઈ કરે છે આમાં ઉત્પાદકો વચ્ચે પ્રત્યક્ષ હાજરી હોતી નથી.
4.Assimilatim :
બીજા લોકો સાથે પોતાનો સમાવેશ કરવો એ પણ એક સામાજિક આંતરક્રિયા છે. મામા પોતાની એક સામાજિક રાખે છે. અને ગ્રુપ સાથે ભળી જાય છે. અને પોતે જ ગ્રુપ થી અલગ ન પડી જાય તે માટે સતત સંઘર્ષ કરે છે. અને તે રીતે પોતાનું વલણ ધરાવે છે. પોતાની લાઈફ જીવતા શીખે છે દા. ત. આદિવાસી વિસ્તારમાંથી લોકો કામ ધંધા માટે સિટીમાં આવે છે. ત્યારે તેમની બોલ ચાલ રહેણીકરણી રીતરિવાજો બદલીને તે લોકોમાં ભળી જાય છે. જે લોકોને ખબર પડતી નથી.
5.Adjustment :
આ પણ એક પ્રકારની સામાજિક પ્રક્રિયા છે. આમાં વ્યક્તિ પોતાની નીડ પ્રમાણે અથવા પોતાના જીવન need મુજબ તેને પૂરી પાડવા માટે સંઘર્ષ કરે છે. પોતાની સામાજિક sitution તથા રહેઠાણની sitution આર્થિક sitution તથા રહેઠાણની sitution મુજબ પોતાની એડજસ્ટમેન્ટ થવાનું ટ્રાય કરે છે. દા. ત. ગામડામાંથી સીટી માં નોકરી કરવા જાય ત્યારે સીટી એકદમ ન્યુ પ્લેસ હોય છે. તથા સેટ થવા માટે પોતાની need મુજબ વ્યવસ્થા કરવી પડે છે. ન્યુ પ્લેસ કોઈપણ વ્યક્તિ કે ફેમિલી માટે પડકારરૂપ હોય Agjust કરતા હોય છે અને પોતાની ધારણ કરે છે.
સોશિયલ લર્નિંગ ની પ્રક્રિયા બાળકમાં કઈ રીતે થાય છે.
બાળકના સોશિયલ લર્નિંગ માટે નીચે મુજબ જોવા મળે છે.
- અનુકરણ: બાળક બીજાના વર્તનનો અનુકરણ કરીને શીખે છે બીજા જેવું કરે તેવું કરવાનો પ્રયત્ન કરે છે. ત્યાર પછી અનુકરણ વ્યક્તિને સમાજના નીતિ નિયમો અને સંસ્કૃતિ સુસવે છે.
- પાત્ર દ્વારા: બાળકને પાત્ર ગમતું હોય છે.પ્રકારનું બાળક ઘડતર થાય છે. દા.ત. બાળકને police નું પાત્ર ગમતું હોય તો બાળકને પોલીસ બનવું ગમે છે.
- શિક્ષા કરવી અને બદલો આપવો : બાળક પોતાના પર નિયંત્રણ રાખતા શીખે છે. ધીમે ધીમે આ નિયંત્રણ જો તેને ખોટું કર્યું હોય તો શિક્ષા દ્વારા અને જો સારું કાર્ય કર્યું હોય તો તેના બદલામાં ઈનામ દ્વારા નિયંત્રણ કરવાનું શીખે છે.
દા. ત. Child જો બીજા Child સાથે ચોરી કરતા શીખે તો તેને શિક્ષા કરવી અને જો એ જ રીતે કોઈ નાનું સરખું કાર્ય કરે તો તેની પ્રશંસા કરવી જેથી કરીને બાળક પોતાના પર નિયંત્રણ કરતા શીખે.
- સ્વનો વિકાસ કરવો : બાળકને પોતાનું નામ આપવું બાળક પોતે કોણ છે તે સમજશે અને ધીમે ધીમે માણસો અને વ્યક્તિ રીતે પોતાને સમજતો થશે કોઈ નાની ભૂલ કરી હશે તો પણ તે શરમ અનુભવ છે. તો તેનો વિકાસ થઈ રહ્યો છે સામાજિક કારણનું આ મહત્વનું પગલું છે.
- સહકાર: બીજા સાથે સહકાર સાથીને ચાલવું ખૂબ જ અગત્યનું સામાજિક કરણ માટેનું પગલું છે. વ્યક્તિગત નિડ પોતે જ ભૂમિકા વિશે સભાનતા કેળવે છે. ટીમ મેમ્બર તરીકે તેને શીખવવાની જરૂર છે. કે બીજા સાથે કેવી રીતે આદાન-પ્રદાન કર્વુ.
- એડજસ્ટમેન્ટ :
એડજસ્ટમેન્ટ તે ખૂબ જ મુશ્કેલી ભર્યું કાર્ય છે સામાજિક કારણમાં બીજા સાથે કોઈપણ પ્રકારના ઘર્ષણમાં ઉતર્યા સિવાય સહેલાઈથી રહેવું સહેલું નથી અને નવા વાતાવરણમાં પોતાના adjust થવામાં આવે ત્યારે કરસન પણ થાય છે સમાજમાં રહીને આપણે adjustment શીખીએ છીએ ને સમજવું અને ક્યારેક આપણે સહમતી માંથી સહમતિ તરફ વળવું જોઈએ.
સામાજિક કારણના તબક્કા :
સામાજિક કરણ ની પ્રક્રિયા વ્યક્તિના સમગ્ર જીવનકાળ દરમિયાન ચાલે છે. બાળક એક સાથે વધુ શીખી જતૂ નથી. અમુક સમયે બાળકો પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે છે સામાજિકકરણ ની પ્રક્રિયા નીચે પ્રમાણે મુખ્ય ચાર તબક્કામાં વહેંચવામાં આવે છે.
A. પ્રથમ તબક્કો:
સામાન્ય રીતે જન્મથી સામાજિક કરણના પ્રથમ પગથિયા ની શરૂઆત થાય છે. જે એક વર્ષ સુધી ચાલે છે. જન્મ થી બાળકને મુશ્કેલીઓ પ્રથમ અનુભવ થાય છે. આ તબક્કા દરમિયાન બાળક સંપૂર્ણ માતા પર આધારિત હોય છે. શ્વાસ લેવી ભૂખ સંતોષવી જેવી મુશ્કેલીઓ સામે child ને જમવાનું હોય છે આ તબક્કા દરમિયાન પોતાની સંભાળ માટેની નિડ સંતોષવાની નિશાની શીખે છે આ સમય દરમિયાન બાળક ફેમિલી નો સંપર્કમાં ધીમે ધીમે આવતું હોય છે.
B. બીજો તબક્કો :
બીજા તબક્કાની શરૂઆત ક્યારે થાય છે. તેનો આધાર ફેમિલી સમાજ અને કાર્ય Etc ભરત પણ આધાર રાખે છે બાળકને બોલવાની ચાલવાની કે મળમૂત્રના નિકાલની તાલીમ આપવામાં આવે છે. આ તબક્કા માં બાળકને બે નવી ભૂમિકા અંતર્ગત સામાજિક કરણ થાય છે. તેને પોતાની અને માતાની બંનેની ભૂમિકા જુદા પડે છે. આ તબક્કા બાળકની ફક્ત સંભાળ જ લેવાની નથી પરંતુ બાળકને પ્રેમ મળે છે અને તેને મળેલા પ્રેમના બદલામાં સામો પ્રેમ આપતા શીખે છે. આ સમયે બાળકને સાચા અને ખોટા વર્તન વચ્ચે પારકતા શીખવાડવામાં આવે છે.
C. ત્રીજો તબક્કો :
સામાન્ય રીતે બાળક ચાર વર્ષની age થી લઈ 12 થી 16 વર્ષ સુધીનું થાય ક્યાં સુધીના તબક્કાને ત્રીજો તબક્કો ગણવામાં આવે આ તબક્કા દરમિયાન બાળક સમગ્ર ફેમિલીનો સભ્ય બને છે. ફેમિલી ની બધી જ ભૂમિકા શીખી લે કે પોતાની કાસ્ટ મુજબ પોતાને મળેલ ભૂમિકા ની સમજણ કેળવે છે.
D . ચોથો તબક્કો :
આ તબક્કામાં યુવાન પુત્ર પુત્રીઓ માતાના નિયંત્રણ માંથી મુક્ત થતા હોય છે. તેમના સ્વતંત્રતા ગમે છે અને તેની ઝંખના રાખે છે. આ સમય દરમિયાન માનસિક તાણની લાગણીઓ વધુ જોવા મળે છે. ખાસ કરીને જાતીય પ્રવૃત્તિમાંથી માતાનું નિયંત્રણ વધુ હોવાથી આ તબક્કામાં પહોંચતા નથી તેના લગ્ન વ્યવસાય જેવા ક્ષેત્રોની પસંદગી કરવાની હોય છે. આ તબક્કા દરમિયાન વ્યક્તિને ભૂમિકા નું સ્વરૂપ ખૂબ જ સ્પષ્ટ થવાથી અનેક ક્ષેત્રોમાં તેનો નિર્ણય લેવા પડે છે. આ સમયગાળા લગભગ બે વર્ષ સુધીનો હોય છે.
સામાજિક કારણમાં ભાગ ભજવતા એકમો
સામાજિક કરણ પ્રક્રિયા ક્યાં ક્યાં થઈ શકે.
Family
સમન્વયના જૂથો
School
આંતરક્રિયા ના અન્ય સાધનો
1.family :
family મહત્વનુ ભાગ ભજવે છે. તે બાળક માટેનું પ્રથમ સામાજિક વાતાવરણ છે. સામાજિક કરણના પ્રથમ પાઠ ફેમિલી માંથી શીખે છે. સામાજિક જીવનમાં ધોરણોમાં પ્રથમ પાઠ ફેમિલી માંથી ગ્રહણ કરે છે. જેમાં ટેવો ગમો અણગમો વલણ તથા વ્યક્તિની અનેક લાક્ષણિકતા નો પાયો ફેમિલીમાં નખાય છે. Baby ફેમેલીમાં માતા પિતા તથા બીજા સભ્યો સાથે થતી આ ક્રિયાના કારણે સમાજને સાંસ્કૃતિકમાં પરિચય નો આવે છે. માતા-પિતાને પોતાના બાળકને સમાજના સાંસ્કૃતિક અને સામાજિક માળખામાં બંધબેસતા કરવાનું કામ હોય છે.
- સમાન વયના જૂથો : બાળકના શેરી મિત્રો સ્કૂલના મિત્રો રમત ગમતના મિત્રો વગેરેનો સમાન વયના જૂથો તરીકે ઓળખવામાં આવે છે. બાળકના વ્યક્તિત્વના સમગ્ર ઘડતરમાં અને સારીત્રિય નિર્માણમાં આ જૂથો કાળો હોય છે. આ જૂથ અને ફેમિલીને પ્રાથમિક જૂથ તરીકે ઓળખવામાં આવે છે. તેના સ્વભાવનો ઘડતર આ જુથના થાય છે. બાળકો સાથે રમતા પોતાના માટે અમે ઘણાંની ભાવના કળવાય છે. તેનું આમ કેન્દ્રિત વ્યક્તિત્વ ધીમે ધીમે સમાજ કેન્દ્રીત બનતું જાય છે. 3.school : સામાજિકકરણમાં શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ પણ મહત્વનો ભાગ ભજવે છે જ્ઞાન સાથે વિવિધ લલિત કળા પણ હસ્તગત કરવા ઉપરાંત નૈતિક મૂલ્યો રાષ્ટ્રીય વલણ અને સમાજના નિયમો અને ધોરણો પણ શીખે છે.
- આંતરક્રિયા ના અન્ય સાધનો : સામાજિકકરણના અન્ય સાધનોમાં માસ મીડિયાનો સમાવેશ થાય છે જેવા કે સમાચાર પત્ર રેડિયો ટીવી સિનેમા પુસ્તકો મેગેઝીન અને બીજા યુઝ ના સાધનો પણ મહત્વનો ભાગ ભજવે છે. આ બધાને અસર આપણા વ્યક્તિત્વ પર થાય છે. અને તેમ કરતા આપણે શીખીએ છીએ અને આપણામાં સમાજના મૂલ્યનો પ્રતિબંધ પડે છે. સામાજિક કારણનું મહત્વ : જો બાળકને સમાજથી વિખોટ પાડી દેવામાં આવે તો તેનો સામાજિક વિકાસ થતો નથી તેમજ વ્યક્તિત્વનો પણ વિકાસ થતો નથી. સામાજિક કારણથી તેમજ પોતાનો વિકાસ થાય છે. વ્યક્તિને સંસ્કૃતિ શીખવા મળે છે.તે બાળકો પોતાનું ભાવી અને સામાજિક કરણ છે.દા. ત. અમલા અને કમલા બેનાની બાળકીઓમાંથી એક નો ઉછેર સમાજમાં અને બીજાનો ઉછેર વનમાં થયો સમાજમાં ઉછરેલ બાળકીનું વ્યક્તિત્વ કહેવાય અને જંગલમાં બાળકીનું જંગલના પશુ જેવું જીવન વિતાવતી હતી. સામાજિક કરણના ઉપદેશો : જો બાળકને સમાજથી વિખુટ પાડી દેવામાં આવે તો તેનો સામાજિક વિકાસ થતો નથી. તેમજ વ્યક્તિત્વના પણ વિકાસ થતો નથી સામાજિક કારણથી તેમજ પોતાના વિકાસ થાય છે. વ્યક્તિને સંસ્કૃતિ શીખવા મળે છે. તે બાળકો પોતાનું ભાવી અને સામાજિક ભૂમિકા ભજવવા માટે લાયક બને છે. સમાજના સાંસ્કૃતિક વારસો પેઢી દર પેઢી જળવાય છે. આ સામાજિક કરણની ક્રિયા વ્યક્તિ સમાજ અને સંસ્કૃતિ ક્ષેત્રે ટકાવી રાખે છે. આ ત્રણેયનો એકંદરે સમન્વય ફરતી મહત્વની પ્રક્રિયા સામાજિક કારણ છે. દા.ત. અમલા સામાજિક કરણના ઉપદેશો : મૂળભૂત શિષ્ત એ જ બાળકને ફેમિલી માંથી વર્તન અંગેના ધોરણો શીખવામાં આવે છે. પોતાની જન્મજાત નીડ ભુખ તરસ મળમૂત્ર વિસર્જન etc સંતોષવાની પદ્ધતિ ફેમિલી અનુસાર જોવા મળે છે. સામાજિક કારણો મહત્વની આકાંક્ષા ની પ્રેરણા આપે છે. સમાજ માન્ય ભૂમિકા શીખવે છે. સામાજિકકરણની કૌશલ્ય શીખવે છે. સામાજિક સ્તરીકરણ : સામાજિક સ્તરીકરણ એ કેવી પ્રક્રિયા છે. જેમાં વ્યક્તિઓ કે જૂથને જુદા જુદા સ્તરમાં વિલીન્ન દરજ્જાઓમાં વહેંચવામાં આવે છે. કોઈપણ એક્ સ્તરે વ્યક્તિ છે જૂથનું બનેલું હોય તેમાં લગભગ સમાન દરજ્જો ધરાવતા હોય છે. દરેક સમાજમાં ઉચ્ચ નીચ વાળા કોઈને કોઈ પ્રકારની ભેદભાવના આવેલ હોય છે . જ્યારે ઉચ્ચની જ કોઈ એક ધોરણ પર નિશ્ચિત સ્વરૂપમાં દાખલ કરી સમાજ માન્ય બને ત્યારે તે સમાજને સામાજિક સ્તરીકરણ પામેલો સમાજ કહે છે. સામાજિક સ્તરીકરણ સાર્વત્રિક છે. જુદા જુદા સમાજમાં સંપત્તિના ધોરણો કોઈ સમાજમાં જનમના આધારે સ્તર રસના જોવા મળે છે. સમાજમાં સમાજના અમીર માધ્યમ અને ગરીબ વર્ગમાં થયેલ સ્તરીકરણ કરવા તે સંપત્તિના આધારે થયેલું હોય છે. જ્યારે જાતે પ્રમાણે સ્તરમાં કરણ જનમના આધારે જોવા મળે છે. વ્યાખ્યા:
- સામાજિક સ્તરીકરણ એટલે જે તે સમાજના લોકોનું સડતા ઉતરતા ક્રમમાં કે સ્તર વિભાજન થયું જેના લીધે વ્યક્તિઓમાં ઉચનીસ સ્તરના ઉત્પન્ન થાય છે તેનો સામાજિક સ્તરીકરણ કહે છે.
- સામાજિક સ્તર રસના એટલે કે સામાજિક સમૂહ અથવા સામાજિક કોટી ક્રમ વાળા છે છતાં સંપત્તિ સામાજિક મૂલ્યાંકન અને માનસિક સંતોષની દૃષ્ટિએ સમાન હોય તેવી ગોઠવણી. હેરી મેન્સન ના મતે સામાજિક સ્તર રસના એક એવી પ્રક્રિયા છે. જેમાં વ્યક્તિઓ કે સમૂહના સ્તરને વિભિન્ન દરજ્જો મળેલો હોય છે. અને કોઈપણ સ્તરની બધી લાક્ષણિકતાઓ કે સમૂહના સામાજિક દરજ્જો લગભગ સમાન હોય છે. *સામાજિક દરજ્જો કેવી રીતે મળે છે 1.એસ્કોબીર્ક : જન્મથી પ્રાપ્ત થતો દરજ્જો 2.એચીવડ : પોતાના પુરુષાર્થી પ્રાપ્ત થતો દરરોજ. 1.ઓસ્કોબીક : લોકોને સમાજમાં ઉચો કે નીચો દરરોજ તેના જન્મ પ્રમાણે જ્ઞાતિ મુજબ જોવા મળે છે. ચામડીનો રંગ વારસાગત ગુણો દ્વારા મળે છે. જેના પર વ્યક્તિનો પોતાનું કાબુ હોતું નથી જે ફેમિલીના જન્મ થાય તેના પ્રમાણે વ્યક્તિનો સામાજિક દરરોજ હોય છે. હિન્દુ સમાજમાં ખાસ કરીને ચાર પ્રકારની વર્ણ વ્યવસ્થા જોવા મળે છે.
- બ્રાહ્મણ
- ક્ષત્રિય
- વૈશ્ય
- શુદ્ધ આમાં વ્યક્તિનો દરરોજો જીવન પર્યંત બદલી શકતો નથી.
- એચીવડ આમાં વ્યક્તિ પોતાના પુરુષાર્થથી પોતાનો દરજ્જો પ્રાપ્ત કરે છે. વ્યક્તિની પોતાની ગુણવત્તા મુજબ સમાજમાં વર્ગ મળે છે. વ્યક્તિ પોતાના પુરુષાર્થી પોતાનો દરજ્જો બદલી શકે છે આમાં વર્ગ વ્યવસ્થા જોવા મળે છે. સામાજિક સ્તરીકરણ નું વર્ગીકરણ :
- આર્થિક સામાજિક સ્તરીકરણ
- વ્યવસાયિક સામાજિક સ્તરીકરણ
- રાષ્ટ્રીય સામાજિક સ્તરીકરણ
- આર્થિક સામાજિક સ્તરીકરણ આમાં વ્યક્તિની આર્થિક પરિસ્થિતિ મુજબ સ્તરીકરણ જોવા મળે છે. લોકોને આવકમાં સમાનતા જોવા મળે છે અને એક જ સમાજમાં અમીર ગરીબને ભેદભાવ જોવા મળે છે તેને આર્થિક સામાજિક સ્તરીકરણ કહે છે.
- વ્યવસાયિક સામાજિક સ્તરીકરણ : સમાજમાં સભ્યોમાં વિભિન્ન વ્યવસાય જોવા મળે છે. અને વ્યવસાય મુજબ તેમનું જૂથોમાં વિભાજન થયેલું હોય છે. અમુક વ્યવસાયની તુલનામાં ઊંચા કે નીચા ગણવામાં આવે છે અને તે રીતે સામાજિક સ્તર રસના જોવા મળે છે.
- રાષ્ટ્રીય સામાજિક સ્તરીકરણ : સમાજમાં સત્તા પ્રતિષ્ઠા અને માનના સંદર્ભમાં કોટિક્સ હોય છે આમાં સાક્ષીત અને અસાક્ષિત એ મુજબ સ્તર રસના જોવા મળે છે. સામાજિક સ્તરરચનાના કારણો:
- સમૂહ જીવન : અમુક સમાજના વડીલો નેતાઓ અને તેના અનુયાયીઓ જેવા સમૂહ રચાય છે. વડીલો અને નેતાઓ સમાજ પર નિયંત્રણ કરતા કરતા કેન્દ્ર છતાં બની જાય છે. એટલે કે નિયંત્રણ ઉદ્ભવતા સામાજિક અસમાનતા અસ્તિત્વમાં આવે છે જે સામાજિક સ્તરીકરણ ઉભૂ કરે છે.
- વ્યક્તિગત જન્મજાત તફાવત : વ્યક્તિની શારીરિક કે માનસિક શક્તિઓ જન્મજાત હોય છે. અને શારીરિક વૃદ્ધિ પણ જન્મજાત હોય છે. તેમાં દરેક સરખા હોતા નથી તેમાં તફાવત હોય છે. વ્યક્તિને દરેક સમાન બનાવવા માટે રંગસૂત્રોની સમાનતા જરૂરી છે. વ્યક્તિ નો જન્મજાત તફાવત પણ સામાજિક સ્તરીકરણ ઉભુ કરે છે.
- વાતાવરણીય તફાવત: વાતાવરણીય તફાવત વિભિન્નતા સામાજિક સ્તરીકરણ નો જન્મ આપે છે વ્યક્તિ અને વાતાવરણને અનુકૂળ બની પોતાને ટકાવી રાખવા પ્રયત્ન કરે છે. અને અનુકૂળ વાતાવરણમાં જન્મેલી વ્યક્તિમાં વિકાસની તકો વધારે હોય છે. જ્યારે પ્રતિકૂળ વાતાવરણમાં જન્મેલી આમ તો રીતે વ્યક્તિને વાતાવરણના લીધે પણ સ્તરીકરણ ઉદ્ભવે છે.
- લગ્ન: લગ્ન એ આવશ્યક સામાજિક પ્રથા છે જેમાં સ્ત્રી તથા પુરુષ પતિ પત્નીના સંબંધમાં જોડાઈને પોતાનું સામાજિક સ્થાન મેળવે છે. અને જીવનકાળ દરમિયાન બાળકો ઉત્પન્ન કરવાની સામાજિક અનુમતિ મેળવે છે.ફેમિલી ની રચના માટે લગ્ન એક આવશ્યક ચલણ છે અને આ પ્રથાને વિશ્વના દરેક સમાજને સ્વીકારી છે.
સામાજિક સ્તર રચનાના લક્ષણો :
- સામાજિક અસમાનતા : સ્તર રચના વાળા સમાજમાં સામાજિક અસમાનતા પર્વત છે. અને તે વ્યક્તિ અને વ્યક્તિના તથા સમૂહ વચ્ચે ડિયતા ઉતરતા પણ અનુભવાય છે. સામાજિક અસમાનતા એ સ્થળ એ સ્તરરચનાનો પાયો છે. 2.સમાજમાં વિભાજન:
સ્તર રચના વાળા સમાજમાં વિવિધ સમૂહ જોવા મળે છે. અને તેઓનો દરરોજ જો સમાજ હોતો નથી આવા વિભિન્ન ચડિયાતા ઉતરતા દરજ્જા વાળા સમૂહને લીધે સમાજનો જુદા જુદા ખંડોમાં વિભાજન થાય છે.દા ત hindu સમાજના જ્ઞાતિના આધારે વિભાજન જોવા મળે છે. ગ્રામીણ કે શહેરી સમુદાય જમીન ની માલિકી કે ઉત્પાદનના સાધનોની માલિકોના લીધે સામાજીક વર્ગ તથા જોવા મળે છે.
- ચડતો ઉતરતો ક્રમ :
સમાજમાં વિવિધ અસમાનતા સમૂહો સમાજ ગોઠવાઈ હોતા નથી. અને તેઓ ચડિયાતા ઉતરતા હોવાથી એકબીજા પર તર કે પડતી જેમ કે ગોઠવાઈ છે. જેને સામાજિક કોટિક્રમ કહે છે. કોઈક સમાજના આ ક્રોટીક્રમ બૂફર હોય છે તો કોઈ જગ્યાઓ સ્થાનિક કક્ષાએ સમજી શકાય છે. આ સમૂહને કોટિક્રમમાં પોતાનો દરજ્જો મળે છે.
- વારસાગત :
તર રચનાના કોટિક્રમમાં સમૂહને મળતો દરજ્જો મુખ્યત્વે વારસાગત હોય છે. વ્યક્તિ જે સમૂહમાં જન્મે છે. તેને એના દરજ્જો મળે છે. આ દરજ્જો એક પેઢી પાસેથી બીજી પેઢી પાસે જાય છે અર્થાત જન્મજાત પરિસ્થિતિ જ સ્થાન નક્કી કરે છે દા. ત જ્ઞાતિનું સ્થાન જન્મના આધારે નક્કી થાય છે અને એવું જ વર્ણાનુ પણ છે. પરંતુ વર્ગમાં સમય જતા સ્વ પ્રાપ્તિથી વર્ગ બદલી શકાય છે.
- ટકા ઉપણુ :
સામાજિક સ્તરના સતત જોવા મળતી પ્રક્રિયા છે આ પ્રક્રિયા ઘણા સમાજનો ના સૈકાઓ સુધી ચાલુ રહે છે આમ સ્થળ રચનાની ગોઠવણીમાં કાયમી પણ જોઈ શકાય છે કોઈક વાર સામાજિક કાનજી થાય તો સમાજ રચનામાં અમૂલ પરિવર્તન સંભાળ શકે છે. અને એવી સ્થિતિમાં સ્તર રચનામાં પણ પરિવર્તન શક્ય બની શકે છે.દા ત આધુનિક યુગમાં જ્ઞાતિ પ્રથા હોવા છતાં તેમાં નોંધપાત્ર પરિવર્તન જોઈ શકાય છે.
- સભ્ય વચ્ચે તાબેદારી નો સંબંધ :
સામાજિક કોટિક્રમા ગોઠવેલા સમૂહની દરજ્જો ચડિયાતો ઉતરતો હોય છે આ ગોઠવણ સંસ્કૃતિ માન્ય હોવાથી સમૂહ અને અનુમતિ આપે છે. આના પરિણામે વ્યક્તિ અને વ્યક્તિતા સમૂહ અને સમૂહ વચ્ચે તાબેદારીના સંબંધો જોવા મળે છે.દા ત નિઝન સમૂહના સભ્ય જડિયાતા સમૂહના સભ્ય સાથે અમુક રીતે જ વર્ત છે. અને તેમનું પ્રભુત્વ સ્વીકારે છે.
- મર્યાદિત વ્યવહાર :
સર રચનાવાળા સમાજના સમુહ પોતાના સભ્ય માટે બુક નક્કી કરે છે. અને બે માટેના મૂલ્યો અને ધોરણ રજૂ થાય છે. વિવિધ સમૂહ પોતાના સભ્યોને વર્તન અને વ્યવહારના ધોરણો માટે પણ કરતા હોય છે. જેને લીધે વિવિધ સમુહ વચ્ચે મર્યાદિત આંતરક્રિયા અને વ્યવહાર શક્ય બને છે. આપણે એને રોટી વ્યવહાર કે બેટી વ્યવહાર કે આત્મકરતી ઓળખીએ છીએ જ્ઞાતિ અને વર્ગ એવી બંને પ્રકારની સ્તર રચના વાળી પ્રથામાં આવું જોવા મળે છે. Social control : સામાજિક નિયંત્રણ ની પદ્ધતિઓ : દરેક સમાજના લોકોને નિયમ માટે કેટલીક પદ્ધતિઓ હોય છે.આ નિયમો ઔપચારિક અને અનૌપચારિક હોય છે. ઘણા લોકો આ નિયમમાં બહસારી રીતે અપનાવે છે. તેથી આ નિયમો તેમના જીવનમાં વણાઈ જાય છે. જેમને શીખવાની જરૂર રહેલી નથી દા ત ટ્રાફિક્સ લો
- Custams :
રીતરિવાજ એટલે કે લોકોએ સ્વીકારેલા ખાન પાન ના નિયમો લોકોને મળવાની પદ્ધતિઓ સિય દ્વારચાર વડીલો ને મદદ કરવી વગેરે આ રિવાજો સામાજિક કેવો છે. લોકોએ સ્વીકારેલા વ્યવહાર નિયમો છે. દરેક સમાજના પોતાના રીતે રિવાજ હોય છે. જે પેઢી દર પેઢી વારસામાં આવે છે. અને વંશ પરંપરાગત ચાલે છે.
- કોઈપણ પરિસ્થિતિમાં કેવું વર્તન કરવું તે આ નિયમો શીખવે છે.
- આ costams ઘણા quesation ના નિરાકરણ આપે છે અને આપણી શક્તિ સમય અને ધનને વંચાવે છે.
- રીત રિવાજો વ્યક્તિત્વનું પણ ઘડતર કરે છે.
- ઘણી વખત આ કસ્ટમ ઘણા સૂચિ હોય છે કે જેમને નીટ મુજબ જલ્દી બદલી શકતા નથી અને તેના કારણે ઘણીવાર વ્યક્તિત્વ વિકાસમાં અવરોધો ઊભા થાય છે.
- સામાજિક custams ને બધા માન આપે છે. દા ત તાલીમાં લગ્ન જ્ઞાતિ પંચ.
- Folk ways :
- સામાજિક folk ways જેમાં પહેરવેશ અને વર્તમાન નિયમોનું સમાવેશ થાય છે.
- આ રૂટીઓનું લોકો પાલન કરે છે પરંતુ તેનો ભંગ કરતા વ્યક્તિને કોઈ શિક્ષા થતી નથી પરંતુ સમાજના તે વ્યક્તિ હસીને પાત્ર બને છે. દા ત અમુક જ્ઞાતિમાં સમુદ્ર પ્રકારનો પહેરવેશ હોય છે.
- અમુક જ્ઞાતિ બહાર નું વર્તન કરેલ વ્યક્તિને નામ બહાર કરવામાં આવે છે.
- રૂઢીઓને ઘણીવાર બદલી શકાય છે.
- કેટલીક રુઢિયો સમાજ માટે નુકસાનકારક હોય છે. તે વ્યક્તિના હેલ્થ ઉપર ખરાબ અસરો કરે છે.દા ત ડ્રીન્ક કરવું, કસુંંબો,સલામ પીવી, હું કો પીવો,
- અમુક સમાજના બિલાડી રસ્તા કાય એ તો અપશુકનિયન ગણે છે વિધવા અથવા વાંઝિયા પણ સ્ત્રીને પણ અપશુકનિયાળ ગણાય છે.
- Mores :
આ પણ એક આપણી સંસ્કૃતિનો જ એક ભાગ છે. જેમાં વ્યક્તિઓને તેના વર્તનની પદ્ધતિઓ શીખવે છે.વ્યક્તિ સામાજિક કરણની પ્રક્રિયા દ્વારા આ પદ્ધતિઓ શીખે છે. સમાજના નીતિ નિયમો છે જેનું સમાજના સભ્ય ચુસ્તપણે પાલન કરે છે. આ નિયમોનો ભંગ થાય તો વ્યક્તિને કડક શિક્ષા થાય છે અને એની સામે કોઈ વાંધો ઉઠાવતું નથી. સામાજિકકરણની પ્રક્રિયામાં આ નિયમો વ્યક્તિને ચુસ્તપણે શીખવામાં આવે છે. અને વ્યક્તિ આ નિયમોનો આત્મસાત કરે છે. આમ આ રુદિયો આપણા જીવનમાં એક ભાગરૂપે બની જાય છે. અને તેના પાલનો માટે દરેક વ્યક્તિ પોતે જવાબદાર હોય છે. સમાજના આધ્યક્ષ મોકલી વગેરેના આમાં સમાવેશ થાય છે. આ નીતિ નિયમો સામાજિક એકતા ટકાવી રાખે છે. આ જાતિ નિયમો સમાજની એકતા ટકાવી રાખે છે સમય મુજબ તેમાં ફેરફાર થતૂ રહે છે.દા ત અસ્પૃશ્યતા (અભડસટ)
- Folk lore ( રમુજી ટુચકા ):
રમુજી ટુચકાઓ, વહેમી માન્યતાઓ, દંત કથાઓ, ભૂત કથાઓ,વગેરેનો આમાં સમાવેશ થાય છે. 5.sanation (માન્યતા):
સમાજના નીતિ નિયમોના પાલન માટે વ્યક્તિ અથવા ગ્રુપને શિક્ષા અથવા ઇનામના સ્વરૂપે માં આનો ઉપયોગ કરવામાં આવે છે. સેકેશન ના પ્રકાર :
- પ્રતિક રૂપે :
આમાં સામાજિક નિયંત્રણ શારીરિક શિક્ષણના સ્વરૂપે હોય છે.દા.ત અંગૂઠા પકડવા.
- શાબ્દિક રૂપે :
દા.ત વખાણ અથવા પ્રશંસા કરવી કે નીદા કરવી કટાસ કરે,ધમકી આપે, ટીકા કરે.
- ઇનામ રૂપે :
સારા કાર્યના રૂપે વ્યક્તિને ઇનામ કે શાબાશી આપવામાં આવે છે. વેકેશન ઘણી વખત ની નીયમ તરીકે કાર્ય કરે છે. અને તેમાંથી સામાજિક વ્યવસ્થા નું પ્રતિબંધ પડે છે.દા. ત પછી સમાજના માથા સામે માથું આંખ સામે આંખનો રિવર્સ જોવા મળે છે. જ્યારે શિક્ષાઓ બીજા કોઈ વિસ્તારો ન હોય ત્યારે આનો use થાય છે. આમાં દંડ કેદ ચાબુક ના ફટકા મારવા માનસિક ત્રાસ આપો, મુત્યુ દંડ આપવો વગેરેનો સમાવેશ થાય છે.
- ધાર્મિક વિધિઓ:
ધાર્મિક માન્યતા મુજબ જાતિ નિયમોમાં અમુક વર્તનનું વિરોધ કરવામાં આવે છે.દા. ત જ્યારે છોકરી ઋતુ સ્ત્રાવ ના સમયમાં આવે ત્યારે તેને અલગ રાખવામાં આવે છે. એ સિવાય છોકરી જ્યારે ઉંમરલાયક થાય ત્યારે તેને સાથે જ ઘરની બહાર જવા દેવામાં આવતી નથી. એ રીતે અન્ય પણ ધર્મના આધારે નીતિ નિયમો બનાવવામાં આવે છે. દા.ત ઇન્ટર કાસ્ટ મેરેજ ન કરો.
- law :
રાજ્યમાં સલામતી અને વ્યવસ્થા રૂપે તેમ જ નાગરિકોના પકોના રક્ષણ માટે થતા લોકોને સ્વતંત્રતા ના રક્ષણ માટે કાયદો જરૂરી છે આધુનિક સમાજ ખૂબ જ જટિલ પ્રકારનો સમાજ છે. તેથી તેમાં નિયંત્રણ માટે કાયદો ખૂબ જ જરૂરી છે. કાયદો એટલે નિયમોનું માળખું જેનો અમલ કોઈ પણ પરિસ્થિતિમાં quesations ઉકેલ માટે તેનો અર્થઘટન રાજ્યની કોર્ટ દ્વારા થાય છે ઘણા તેનું અર્થઘટન રાજ્યની કોર્ટ દ્વારા થાય છે. ઘણા રીત રિવાજો માંથી પણ કાયદાનું ઘડતર કરવામાં આવ્યું. Funcation of law :
લોકોના મૂળભૂત હકોનું રક્ષણ જે રાજ્યની દરેક વ્યક્તિ સલામતી રહી શકે અને દરેક સમાન તકો નો લાભ મળી શકે. લોકો વચ્ચે તેમજ groups વચ્ચેના સંઘર્ષનો ઉકેલ લાવે છે.
- ધર્મ,નીતિ, નિયમ :
ધર્મ અને નીતિ નિયમ એકબીજા સાથે સંકળાયેલ છે. જગતના ધર્મ જેવા કે હિન્દુ, બૌદ્ધ, ખિસ્તી, ધર્મ વગેરે સદીઓ સુધી પ્રચસ્વ જમવું છે ધર્મના સ્વરૂપમાં વ્યક્તિ સારું વર્તન કરતા શીખે છે. અને તેના ચારિત્ર નું ઘડતર થાય છે. ધર્મનો સંબંધ કુદરતી શક્તિ સાથે છે. એને આપણે ઓળખી શકતા નથી. પણ ધર્મ આપણા જીવન પર સિધ્ધિ અસર કરે છે. અને વ્યક્તિના ખોટું કરતા અટકાવે છે. દા ત ઈશ્વરનો સાપ, પાપ, કોપ વગેરે બાબતોનૂ વ્યક્તિ ખોટું કામ કરતા કરે છે. જીવનમાં માણસને ધર્મની જરૂર શા માટે પડે છે?:
ધર્મ વ્યક્તિને જીવનની મુશ્કેલીઓનો સામનો કરવાની સમજ અને શક્તિ આપે છે. દરેકના જીવનમાં એવી પરિસ્થિતિ આવે છે કે વ્યક્તિ પોતાનું નિઃ સહાર સમજે છે. અને તે માંથી બહાર આવવાનો રસ્તો સૂઝતો નથી સમય ધર્મ જીવનને અર્થપૂર્ણ બનાવે છે. જેમાં વ્યક્તિ પોતાની અસ્તિત્વ માટે જીવનને પહેલે પાર કોઈ શક્તિ છે. તેઓ સાથ કેળવી શકે છે. ધર્મ આપણે સામાજિક ફરજો શીખવે છે. અને વ્યક્તિ જ્યારે ભાગી પડવાની આણી પર હોય અથવા વ્યક્તિ જ્યારે નિદાન અને હતાશ હોય ધર્મ ત્યારે પરિસ્થિતિને સહન કરતા અને તેમાંથી બહાર આવતા શીખે છે. દુઃખ અને નિરાશા જીવનનો એક ભાગ છે. એવું ભાન કરાવે છે. આપણા નૈતિક મૂલ્યોને સમાન બનાવે છે. અને દુઃખ ભરી પરિસ્થિતિ ના હક આપે છે. ધર્મનું માળખું :
પથ્થર યુગમાં અને આદિવાસી સમાજમાં ધર્મ ઔપચારિક હતો અને અત્યારે અધતન સમાજ ધર્મ એ સંસ્થાકીય રૂપ ધારણ કરે છે.જેમકે ચર્ચામાં મસ્જિદમાં વગેરે ધર્મગ્રહનો જેમકે મહારાજ મૌલવી પીસ્ત્રો વગેરે ધાર્મિક વિધિઓ કરાવે છે. અને ધર્મગુરુઓ જેવા કે જીસસ, મોહમ્મદ પેગમ્બર, મહાવીર સ્વામી etc સમાજમાં મહત્વનો ભાગ ભજવવો છે. ધર્મના ગેરલાભો :
ધર્મમાં અમુક ખોટી માન્યતાઓ જેવી કે અંધશ્રદ્ધામાં પરિણમે છે. તે ઘણીવાર વ્યક્તિને નુકસાનકારક બને છે. દા ત કોઈ બાબત માટે બાધા કે આખડી કરી હોય તો તેમાં જો સફળતા મળે તો વ્યક્તિ રાજા થાય પણ જો તેના નિરાશા મળે તેને ભગવાન પ્રત્યે કોટી માન્યતા બંધાય છે.
- ધર્મના નામે ઘણા ધર્મગુરુઓ લોકોને દોરતા હોય છે.
- કમાવાની વૃતિના ધરાવનાર આળસુ લોકો ધર્મના સહારે લોકોને લૂંટી લેવાનો પોતાનો હેતું પૂર્ણ કરે છે. કાયદા :
- માનતી રાખી હોય અને તે ફળે તો ભગવાન વચ્ચે શ્રદ્ધા વધે છે. ભગવાનમાં અતૂટ વિશ્વાસ અને રાખે છે તેમાંથી તેનું મનોબળ વધે છે.
- વ્યક્તિમાં પ્રમાણિકતા સહનશીલતા વગેરે જેવા ગુણો વિકસે છે. જ્ઞાતિ (કાસ્ટ):
- જ્ઞાતિ પ્રથમ વર્ણ વ્યવસ્થા પરથી ઉતરી આવે છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈસ્યવ અને સુદ લોકો વર્ણ પ્રમાણે કામગીરી કરતા હતા. સમાજને આ સ્થળ રચના હતી દરેક હિન્દ વ્યક્તિ પોતાના માતા પિતાની જ્ઞાતિ નો સભ્ય પોતાની આવડત કે સફળતાના આ દરેક જ્ઞાતિ બદલી શકાતી નથી. જ્ઞાતિના ધોરણે વ્યક્તિનો વ્યવસાય અને દરજ્જો નક્કી કરવામાં આવતો હતો જ્ઞાતિઓનું પેટા જ્ઞાતિઓમાં વિભાજન કરવામાં આવતું. જ્ઞાતિ પ્રથાના લક્ષણો :
- સમાજનો જુદા જુદા જૂથોમાં વર્ગીકરણ એટલે કે દરેક જ્ઞાતિનું અલગ અલગ અસ્તિત્વ હતું.
- જ્ઞાતિના પંચો દ્વારા સમાજનું નિયંત્રણ કરવામાં આવતું.
- સામાજિક નિયંત્રણમાં સામાજિક બહિષ્કાર દંડ જ્ઞાતિ ભુજ વગેરે તેને શિક્ષા રૂપે દંડ કરવામાં આવે છે.
- જ્ઞાતિમાં સોપાન ઉચનીચ વ્યવસ્થા જોવા મળી હતી એટલે કે ઊંચનીચ ના ભેદભાવો જોવા મળતા.
- ખાનપાન અંગે સામાજિક વિનિમયના પ્રતિબંધો હતા.
- ધાર્મિક વિધિ વિશેધો જ્ઞાતિ પ્રમાણે જોવા મળતા જ્ઞાતિ પ્રમાણે નાગરિકોળ ના રહેઠાણ, કુવા, અને મંદિરોમાં જોવા મળતા.
- હલકી જ્ઞાતિના લોકોને સોનાના ઘરેણા પહેરવાની, પગલા, વગર કા પહેરવાની અને છત્રી રાખવાની મનાઈ હતી.
- જ્ઞાતિ પ્રમાણે ગુનાની સજા થતી.
- ધંધાની પસંદગીમાં મર્યાદા એટલે કે દરેક જ્ઞાતિમાં વંશ પરંપરાગત ધંધા હતા.
- જ્ઞાતિ પ્રથા નું મોટું દૃશણ અસ્પૃશ્યતા છે. સ્તર રચનાનો આરોગ્ય અને રોગો સાથે સંબંધ :
દરેક સામાજિક વર્ગમાં આરોગ્યનું ધોરણ અને રોગનું પ્રમાણ સમાન રીતે વહેંચાયેલ હોતા નથી ધનિષ્ઠ લોકોમાં આયુષ્ય મર્યાદા વધુ હોય છે. અને મૃત્યુનું પ્રમાણ ઓછું જોવા મળે છે. કારણ કે તેલ લોકોનું આરોગ્ય સ્તર પોશાક આહારના લીધે ઊંચું હોય છે. જ્યારે નીચલા વર્ગમાં આનાથી વિવિદ્ય જોવા મળે છે. રોગો પણ સમાજના જુદા જુદા વર્ગ પ્રમાણે જુદી જુદી રીતે જોવા મળે છે. જેમકે ઉપલા વર્ગમાં Bp, ડાયાબિટીસ મધ્યમ વર્ગમાં સાયકો સોમેટીક તેમજ એન્ઝાઇટીસ જોવા ડીસીઝ જોવા મળે છે. નીચલા વર્ગમાં tb, કોમ્યુની કેબલ ડીસીઝ અને સ્કીન ડીસીઝ વધુ જોવા મળે છે. નીચલા વર્ગમાં કુટુંબની સાઈઝ મોટી હોય છે. તેથી mmr અને imr વધે છે. રોગ માટે જવાબદાર પરિબળો :
- ભૌતિક વાતાવરણ :
ભૌતિક વાતાવરણના લીધે ઉપલા અને નીચલા લેવલમાં માંગી અને મૃત્યુના પ્રમાણ તફાવત ઓફવતુ જોવા મળે છે. ઉચ્ચ વર્ગના લોકોમાં નીચલા વર્ગ કરતાં મૃત્યુના પ્રમાણ ઓછું જોવા મળે છે. ચોખ્ખું પાણી અને clean હવા જેવી સગવડો નીચલા વર્ગ કરતાં ઉપલા વર્ગમાં વધુ જોવા મળતી હોય છે.
- સુખ સગવડો :
ઉચ્ચ વર્ગના લોકો પાસે સંપત્તિ અને આવક વધુ હોવાથી તેઓ સૌથી સારવાર લઈ શકે છે. તેથી તેમનામાં માંદગીનું પ્રમાણ ઓછું જોવા મળે છે.
- વર્ગ રચના :
એક જ વર્ગમાં બધાના લગ્ન થવાના લીધે રંગચત્રની ખામીના લીધે થતા વારસાગત રોગો જોવા મળે છે.
- શૈક્ષણિક સ્તર :
નીચલા વર્ગમાં ઓછા શિક્ષણના લીધે આરોગ્યને લગતી જાગૃતિ ઓછી જોવા મળે છે. જેથી ઘણીવાર તેઓ આરોગ્યના પ્રોગ્રામનો લાભ લઈ શકતા નથી.
- રોગો પ્રત્યેનું વલણ :
નીચલા વર્ગના લોકો રોગ છે. દેવદેવી નો પ્રકોપ સાળ કે નડતર માનીને દવા કરાવતા નથી અને ભુવા પાસે દોરા ધાગા કરાવે છે. જેથી કરીને તેઓ રોગમાંથી જલ્દી સામ થઈ શકતા નથી.
- સેવાઓમાં તફાવત :
ઉચ્ચ વર્ગના લોકો માંદા માણસને તાત્કાલિક હોસ્પિટલ લઈ જાય છે.પરંતુ ગરીબ લોકો પૈસાની સગવડ ન હોવાને લીધે માંડવ વ્યક્તિને તરત જ હોસ્પિટલમાં લઈ જઈ શકતા નથી અને ઘણીવાર પૈસાની સગવડ કરી દવાખાને લઈ જતા ઘણું મોડુ થઈ ગયું હોય છે. Class : વર્ગ :
દરેક સમાજના વર્ગનો અસ્તિત્વ હોય છે. દરેક વર્ગમાં સમાન ધોરણ ચોક્કસ રૂપ હોય છે. જનરલ ની ત્યાગની આર્થિક સ્થિતિ સરથી હોય છે. તેમની માન્યતાઓ વલણ તેમજ જીવન શૈલી એક સરખી હોય છે. દરેક સામાજિક વર્ગની વર્તણૂક માટેની એક ચોક્કસ અલગ ગુણવત્તા હોય છે. આના કારણે જીવનની દરેક પ્રવૃત્તિ જેમ કે ખોરાકની રીતભાત રહેણી કહેણી etc જુદા જુદા વર્ગની જુદી જુદી હોય છે. દરેક વર્ગને સામાન્ય ઉપદેશો હોય છે. જેના કારણે એક વિશેષ પ્રકારની વિચારધારા ઉત્પન્ન થાય છે. દરેક સમાજની વરને વિશેષ સામાજિક મોભો કે દરજ્જો હોય છે. ધર્મ વર્ગને નક્કી કરવાના મુદ્દાઓ :
- ધન,મિલકત, આવક :
વર નક્કી કરવામાં વ્યક્તિની શક્તિ તેની આવક મહત્વની બાબત છે. આવક વ્યક્તિની પસંદગી અનુકૂળતા અને જીવનની તક વધારે છે. પૈસાથી વ્યક્તિ તથા ફેમિલીને સામાજિક પ્રતિષ્ઠા મળે છે. ઊંચી આવક સમાજમાં અમૃદિધની નિશાની ગણાય છે. ઘણીવાર નીચલા વર્ગના લોકોના આવક વધે તો તે ક્ષિમત બને છે. એટલે કે સામાન્ય જીવન જીવે છે. પૈસા હોય છે. તે સામાન્ય વર્ગ સાથે સંબંધ નથી પણ તે કેવી રીતે વાપરશે ધાણ, ચોરી,કાળા બજાર અનૈતિકતા થી મેળવેલ ધન કરતા વ્યક્તિને વારસામાં મળેલ ધન તેમજ પોતાના મહેનતથી મળેલ ધનની પ્રતિષ્ઠા વધુ હોય છે.
- કુટુંબ અને લોહીના સંબંધ:
સામાન્ય રીતે વર્ગનો દરજ્જો વ્યક્તિગત નહીં પરંતુ વારસાગત છે. નસીબમાં મા બાપ ને ઘેર જન્મનાર બાળકને ગરીબાઈ નો દરજ્જો પ્રાપ્ત થાય છે. તારે શ્રીમંત માં જન્મ લેનાર બાળકોને શ્રીમંતાઈ નો દરજ્જો મળે છે.
- રહેઠાણ :
રતન નો વિસ્તાર અને રહેટાણ ના સ્વરૂપમાં વર્ગ અથવા દરજ્જોનો સંબંધ છે. અમુક વિસ્તારમાં ભવ્ય બંગલાઓને કારણે ઊંચો દરજ્જો ગણાય છે. તે વિસ્તારને શહેરનો પહોંચ એરીયા છે. દા ત અમદાવાદમાં નવરંગપુરા શાહીબાગ.
- વ્યવસાય:
વ્યવસાય અને ધંધાને વર્ગ સાથે સંબંધ કે જેમનો ઉચ્ચ વ્યવસાય તેમને ઉચ્ચ વ્યવસાય તેમને નીચો દરજ્જો પ્રાપ્ત થાય છે. કારખાનાના માલિક, ડોક્ટર, પ્રોફેસર, એન્જીનીયર, વકીલ, વગેરે નૂ સમાજમાં ઉંચુ સ્થાન છે. ઘણી વખત આવા કોલોની કુટુંબ સામાન્ય હોય આવક મર્યાદિત હોય છે. છતા તેમનો દરરજો ઉંચો ગણવામાં આવે છે. 5.શિક્ષણ:
ખાસ પ્રકારનું શિક્ષણ ઉચ્ચ દરજ્જો અપાવે શિક્ષણ પ્રાપ્ત કરવા માટે પુરુષાર્થ કરવું પડે છે. ઊંચો શિક્ષણ સાથે ઉચ્ચ વ્યવસાય થાય છે. પરિણામે સમાજના ઉચ્ચ દરરોજ મળે છે. દા ત ડોક્ટર, એન્જીનીયર, વકીલ.
વર્ગની વિશેષતાઓ :
- મનુષ્યનો વિશે સામાજિક સમુહ : ફક્ત મનુષ્યના સમૂહને વર્ગ કહેવામાં આવતું નથી. પણ વર્ગમાં સંદર્ભમાં કોઈ વિશેષ માનવ સમૂહ સામેલ હોય છે.
- અલખધારી આવતા દરજ્જો :
એક સામાજિક વર્ગના સંસ્કારો બીજી સામાજિક વર્ગ કરતાં જુદા હોય છે. શ્રીમંત વર્ગ ની જુદો પાડી શકાય છે રોટી વ્યવહાર બેટી વ્યવહાર પહેરવેશ વિચાર ધારા વગેરેમાં અંતર જોવા મળે છે.
- ઉચ નીચની ભાવના :
સામાજિક વર્ગમાં ઊંચા વર્ગ અને નીચલા વર્ગ વચ્ચે ઉચ નીચની ભાવના જોવા મળે છે. મધ્યમ વર્ગમાં ઉપલો મધ્યમ વર્ગ અને નીચલો મધ્યમ વર્ગ કેવી રીતે ભાગ જોવા મળે છે.દરેક વર્ગને બીજો વર્ષથી ઊંચા રહેવાની ભાવના હોય છે. અને ઉપલબ્ધાની હંમેશા નીચે જ ગણે છે.
- સભાનતા અને વર્ગ સમિતિ:
પ્રત્યેક વર્ગમાં વિશેષ જાગૃતિ હોય છે દરેક વર્ગ સમાજ જુદી જુદી રીતે સંભાનથી જુએ છે. દા ત રહેણી કહેણી કે જીવન ધોરણ પણ વિશેષ પ્રકારના હોય છે. લગ્ન:
લગ્ન એ એક કે વધુ પુરુષોનું એક કે વધુ સ્ત્રીઓના સાથેનું સામાજિક સબંધો વાળું જોડાણ છે. જય જોધલ ઔપચારિક અને ટકાઉ હોય છે. એના દ્વારા સ્ત્રી પુરુષ વચ્ચે કાયદેસર અને સમાજ માન્ય જાગૃતિ સંબંધ સવવાય છે. સ્ત્રી પુરુષનું પરસ્પર નો સંબંધ બાળકો ઉત્પત્તિને માટે જરૂરી છે. અને બાળકો સાથેના સંબંધ પરથી તે નક્કી થાય છે. અને લગ્ન દ્વારા જોડાયેલ કુટુંબ સમાજ માન્ય કુટુંબ રચી શકે છે. લગ્ન કરનાર પર ભવિષ્ય તેમજ સંતાનના ઉછેર ને સ્વયંત્ર મહત્વની જવાબદારી આવે છે. દૃષ્ટિએ લગ્ન સંસ્થા તેર કુટુંબ જીવન અને સમાજ વ્યવસ્થાની પાયાની રીત બની રહે છે. લગ્ન એ ધાર્મિક કે સામાજિક કે વિતી સર રીતે કરાતી વિધિ છે. હિન્દુ સમાજ તેને પવિત્ર સંસ્કાર ગણે છે. હિન્દુ નીતિશાસ્ત્ર પ્રમાણે લગ્ન એ માનવી તેના જીવનકાળ દરમિયાન કરવાના અત્યંત મહત્વના સંસ્કાર માનો એક સંસ્કાર છે. જાણીતા સમાજશાસ્ત્રી ડો મોખની લગ્નની વ્યાખ્યા નીચે જ મુજબ આપે છે. કેટલાક હકો અને ફળજો નો સ્વીકાર કરી અથવા ફાયદા દ્વારા માન્ય કરાયેલ પદ્ધતિથી એક અથવા વધુ પુરુષો એક અથવા વધુ સ્ત્રીઓ સાથે લાઈવ સંતાનોની જવાબદારી નો સ્વીકાર કરીને જાતીય અને સામાજિક સંબંધથી જોડાઈ તેને લગ્ન કહેવામાં આવે છે. લગ્નની સ્ત્રી અને પુરુષ વચ્ચેનો વિશિષ્ટ પ્રકારનો સંબંધ છે. જેમાં જાતીય સંબંધો કાયદેસર રીતે સ્થાપિત થયેલ હોય છે. તેરે લગ્ન કરે છે. લગ્ન એ એક અથવા વધારે પુરુષને અથવા એક અથવા વધારે સ્ત્રીઓ સાથે જાતીય સંબંધ જેમાં પતિ પત્ની તેમજ સમજ તેમજ કહી દો અને તેનો શિકાર કર્યો છે તેને લગ્ન કહેવામાં આવે છે. લગ્નના પ્રકાર :
લગ્નના પ્રકાર લગ્નમાં જોડાતા સાથીઓની સંસ્થા આધારે ફાળવવામાં આવે છે. લગ્ન સંસ્થાઓ સૌથી શ્રેષ્ઠ લગ્ન છે. જેમાં એક સ્ત્રી એક જ પુરુષ સાથે પતિ પત્નીના સંબંધોની જોડાય છે. આખા જગતમાં તેમજ બધા વિકસિત દેશો અને દરેક પ્રજામાં એક સારી લગ્ન પ્રથા ને આદર્શ પ્રથા તરીકે ગણવામાં આવે છે. એ પ્રકાર પાડવામાં આવે છે.
- એક સાથી લગ્ન અથવા એક પોલ પતિતત્વ લગ્ન.
- બહુ સાથી લગ્ન અથવા બહુ પતિ પતિતત્વ લગ્ન.
- એક સાથી લગ્ન :
લગ્ન આ પ્રકારોને એક પતિ પતિનત્વ તો લગ્ન પણ કહેવામાં આવે છે. લગ્ન સંસ્થાનો આ સૌથી શ્રેષ્ઠ લગ્ન છે. જેમાં એક સમયે એક પુરુષ એક જ સ્ત્રી સાથે અને એક સ્ત્રી એક જ પુરુષ સાથે પતિ પતિન ના સંબંધોથી જોડાય છે. આખા જગતમાં તેમજ બધા વિકષિત દેશો અને દરેક પ્રજામાં એક સાથે લગ્ન પ્રેમ આદર્શ પ્રથા તરીકે ગણવામાં આવે છે. વિશ્વના મોટા ત્યાગના દેશોમાં આ લગ્નને સમાજ માન્ય સ્વરૂપ આપવામાં આવે છે. ભારતમાં મુસ્લિમ તેમજ આદિવાસી કોની કેટલીક જાતિઓમાં ખાસ કરીને તાડા જાતિ સિવાયના બધા જ સમાજમાં એક સાથી સ લગ્ન અસ્તિત્વ ધરાવે છે. સ્ત્રી પુરુષના સમાજ અધિકારની દ્રષ્ટિએ આ પ્રથા આદર્શ લગ્ન પ્રથા છે. જે પ્રમાણે નૈસગ્રીક અને સ્વાભિમાની ગણવામાં આવે છે.
- બહુ સાથે લગ્ન :
આ પ્રકારના લગ્ન એક સાથે એક પુરુષ એક કરતાં વધારે સ્ત્રીઓ સાથે અથવા એક જ સ્ત્રી એક જ કરતા વધારે પુરુષ સાથે લગ્ન કરે છે. તેને બહુ સાથી લગ્ન કહેવામાં આવે છે. બહુ સાથી લગ્નના ત્રણ પેટા પ્રકાર છે.
- બહુ પત્નીત્વ લગ્ન:
આ પ્રથામાં એક જ સમયે એક જ પુરુષ પતિની સંખ્યા એક કરતાં વધુ હોય છે. પ્રાચીન સમયમાં હિન્દુઓમાં પણ આ પ્રકારના લગ્ન અસ્તિત્વમાં હતા ભારતના નાના ગોંડા વગેરે આદિવાસી સમાજો ના આ લગ્ન પ્રથા પ્રચલિત છે. મુસ્લિમોમાં એક પુરુષને ચાર પત્ની કરવાની છૂટ ધર્મ અને સમાજ દ્વારા મળેલ છે. 1995 માં હિન્દુ મેરેજ એકટ દ્વારા બહુ પતિ અને બહુ પત્નીત્વ લગ્ન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
- બહુ પતિ લગ્ન :
આ લગ્ન પ્રથામાં એક જ સમયે એક જ સ્ત્રીને એક જ કરતા વધુ પુરુષ પતિ તરીકે હોય છે. એટલે કે સ્ત્રી એક જ સમયે એક થી વધુ પુરુષની પત્ની બનતી હોય છે. જેના બે પેટા પ્રકાર છે.
- ભાતૃપતિ લગ્ન :
- અભાતૃપતિ લગ્ન : ભાતૃપતિ લગ્નના પત્નીના બધા પતિઓ પર ભાઈઓ હોય છે. જ્યારે અભાતૃપતિ ના લગ્ન એક સ્ત્રી બધા પતિઓ ભાઈઓ થતા નથી. ભાતૃ ખાડુપતિ લગ્નના સ્ત્રી ઔપચારિક રીતે પુરુષ સાથે લગ્ન કરે છે. તે બધા ભાઈઓની પત્ની થાય છે. એટલું નહિ પણ લગ્ન થયા પછી જન્મનાર પતિનો ભાઈ પણ તેનો પતિ કહેવાય આ લગ્નમાં પતિઓ મોટાભાગે સગા ભાઈઓ હોય છે. પરંતુ ક્યારેક પિતરાઈ ભાઈઓ પણ હોઈ શકે ખાસ કરીને દહેરાદૂન જિલ્લાના જનસારા તેમજ કાશ્મીર પૂરગ આદિવાસીઓમાં ઓછા મત વિવિધ સાથે આ પ્રકારની લગ્ન પ્રથા પ્રચલિત છે. આ લગ્ન પ્રથામાં પતિઓની સંખ્યા વધારે હોવાથી સંતાનોનું જૈવિક પિતૃત્વ નક્કી થઈ શકતું નથી તેથી તેને સામાજિક રીતે પિતૃત્વ અથવા માં આવે છે. બધા સંતાનોના સામાજિક પિતા મોટાભાઈ જ ગણાય છે. આદિવાસી સમાજના પિતૃત્વ સ્થાપીય કરવા માટે તીરકા મકા એક વિધિ કરવામાં આવે છે. મોટાભાઈ શરૂ કરીને નાનામા નાના ભાઈ સુધી સૌએ સ્ત્રી ગર્ભવતી થાય ત્યાં સુધી આ વિધિ કરવાની હોય છે.જ્યારે સ્ત્રી પહેલીવાર ગર્ભવતી બને ત્યારે મોટાભાઈ આ વિધિ કરે છે. પરિણામે બે સંતાન થાય તેનો પિતા ગણાય છે. તે જ રીતે ક્રમ વાઈઝ દરેક ભાઈઓ સ્ત્રી ગર્ભવતી થાય ત્યાં સુધી આ વિવિધ કરતા હોય છે. ક્યાં સુધી આ વિધિ તે કરે નહીં ત્યાં સુધી તે ભાઈ સંતાનનો પિતા કહેવાતો નથી.
- સમૂહ લગ્ન :
પતિ પત્ની બંને છે. ઉક્રાંતિ વાદના મત પ્રમાણે લગ્ન સંસ્થાના ઉત્પતિ ના પ્રારંભિક તબક્કામાં આવા લગ્ન જોવા મળતા નથી હાલના બદલાતા સંજોગોમાં તથા પરિવર્તનશીલ સમાજમાં સમૂહ લગ્ન પ્રથા વિકાસ થાય છે. જેમાં બ્રાહ્મણ, જ્ઞાતિ પટેલ, દરજી, મોચી, અને આહીર સમાજની જ્ઞાતિ એ પણ સમૂહ લગ્ન પ્રથા અમલમાં મૂકી છે. અને સ્વીકારવા માંડી છે. આ પ્રકારના લગ્નમાં એક સાક્ષી લગ્ન જ અમલમાં આવે છે. પરંતુ લગ્નની વિધિ સામૂહિક રીતે કરવામાં આવે છે. જે ખર્ચાની દ્રષ્ટિએ વ્યવસાયની દ્રષ્ટિએ હાલના પરિવર્તનશીલ સમાજમાં યોગ્ય છે.
હિન્દુ લગ્નના હેતુઓ :
હિન્દુ ધર્મના લગ્નના ત્રણ હેતુઓ દર્શાવાય છે. ધર્મ પ્રજા અને રતી
- ધર્મ :
ધર્મ એ ફરજ પ્રત્યે સભાન બનાવે છે. પ્રત્યેની માનવીની ફરજોનું પાલન એ હિંદુ શાસ્ત્રમાં લગ્નનો સૌથી મહત્વનો ઉદ્દેશ ગણાય છે. હિન્દુઓએ પોતાના જીવન દરમિયાન પાંચ મદાપરી કરીને ઋષિઓનું દેવાનું અને પિતૃ નું ઋણ ચૂકવીને મુક્ત થવાનું હોય છે. મનુષ્યએ પાંચ મહાયજ્ઞ અને ત્રણ પ્રકારની ફરજો અદા કરવાની હોવાથી ધર્મ પ્રજાને ધર્મ ને પ્રજાને મર્મનો હેતુ ગણાવ્યો છે. A. ધાર્મિક વિધિ :
લગ્ન એ શાસ્ત્રક્રિય વિધિ અનુસાર કરવામાં આવતો સંસ્કાર છે. વિવિધ ધાર્મિક વિવિધ મુજબ કરેલા લગ્ન જ સંપૂર્ણ લગ્ન ગણાય છે. હિન્દુ લગ્નની વિધિમાં વિવાહ હોમ હવન કરવાનું સપ્તપદી કન્યાદાન વગેરે કરવામાં આવે છે. આ વિધિ સિવાયના લગ્નને માન્ય ગણવામાં આવતા નથી વૈદના પવિત્ર મત્રોચાર દ્વારા અગ્નિની સાક્ષી એ હેરાફેરી લગ્ન ની વિધિ કરવામાં આવતી હોવાની લગ્ન એ સંસ્કારી પ્રવૃત્તિ કહેવામાં આવે છે. B. અનિવાર્ય સંસ્કાર :
હિન્દુ લગ્ન મુજબ અને તેના નીતિ નિયમ મુજબ માનવીના જીવનકાળ દરમિયાન કરવામાં આવતો અત્યંત મહત્વનો સંસ્કાર પૈકીનો આ એક સંસ્કાર છે. હિન્દુ સ્ત્રી માટે લગ્ન સંસ્કાર અનિવાર્ય ગણવામાં આવે છે. તો સ્ત્રી જ્યાં સુધી લગ્ન કરે ત્યાં સુધી તેણે જીવનનો મહત્વનો સંસ્કાર મેળવેલ નથી. તેવું ગણવામાં આવે છે. હિન્દુ શાસ્ત્રમાં આના ઉપર ભાર મૂકવામાં આવે છે.
- પ્રજા:
લગ્ન કરવા પાછળના મુખ્ય હેતુ પ્રજા ઉત્પન્ન કરવાનો પણ છે. ગણપતિ લગ્ન ગ્રંથિથી જોડાઈ બાળકોની ઉત્પત્તિ કરે છે. અને પોતાનું કુટુંબ વધારે છે પોતાના કુટુંબનું વારસાગત પેદા કરવાનું મેષ હોય છે. અને આ રીતે પ્રજાની ઉત્પતિ લે પોતાના કુટુંબનો વધારો કરે છે. સ્ત્રીમાં બાળકો પેદા કરવા એક ફરજિયાત હોય છે. જે સ્ત્રી પુત્રને જન્મ આપે છે તેનો સમાજમાં માન મોભો વધે છે અને જે સ્ત્રીને બાળકો નથી તેને ધિક્કારની દ્રષ્ટિએ જોવામાં આવે છે.
- રતિ :
લગ્ન એ દંપતીને સામાજિક રીતે જાણીય સુખ માણવાની પરવાનગી આપે છે. દંપતીના પરસ્પરના જાતીય સંબંધોને મજૂરી મળેલ હોવાથી તેઓ બાળકો પણ પેદા કરી શકે છે. લગ્ન સિવાયના જાતીય સંબંધને કે લગ્ન બહાર ન જાતીય સંબંધને સમાજ માન્યતા આવવામાં આવેલ નથી આથી કહી શકાય કે લગ્ન એ જાતીય જીવન નિયમન કરે છે. લગ્નગ્રંથિથી જોડાયેલ દંપતિ પોતાની જાતિ ઈચ્છા તે પૂર્ણ કરી શકે છે. ભારતના પ્રચલિત લગ્ન ધોરણ :
દરેક સમાજ અથવા સમુદાયના લોકો કોની સાથે લગ્ન કરી શકે અથવા કોની સાથે લગ્ન ન કરી શકે તે અંગેની માહિતી દર્શાવતા ધોરણો નક્કી કરેલ છે. આ સામાજિક ધોરણો નીચે મુજબ જોવા મળે છે.
- અંતઃ લગ્ન ધોરણ :
અમુક સમૂહના પુરુષો અમુક સમૂહની સ્ત્રીઓ સાથે લગ્ન કરે તેવું દર્શાવતાં ધોરણ અંતઃ લગ્ન પૂર્ણ કહે છે. હિન્દુઓ આજે પણ પોતાની જાતિમાંથી જીવનસાથી પસંદ કરવાનો આગ્રહ રાખે છે. મુસ્લિમ જાતિના જાતિના પુરુષ જાતિની સ્ત્રીઓ સાથે લગ્ન કરી શકે છે. ની જાતિના પુરૂષોની જાતિની સ્ત્રી સાથે લગ્ન કરી શકે છે. તેવી રીતે જૈન, બૌધ, પારસી, શીખ, ખિસ્તી વગેરે ધર્મના તેમજ આદિવાસીઓમાં અંતઃ લગ્ન જોવા મળે છે.
- બહી લગ્નના ધોરણ :
આ ધોરણમાં જીવનસાથી ની પસંદગી ક્યાં ક્ષેત્રમાં ન કરી શકાય તે જોવાનું છે. આ ધોરણે વ્યક્તિને અમુક સમૂહની બહાર લગ્ન કરવાનો આદેશ આપે છે. જેને બહી લગ્નના ધોરણો તરીકે ઓળખવામાં આવે છે.
- અનુલોભ અને પ્રતિલોભના ધોરણ :
આ ધોરણનો પ્રમાણે વ્યક્તિના સમાજ ગણાતી જ્ઞાતિમાં લગ્ન થઈ શકે છે. પરંતુ ઉચ્ચ જ્ઞાતિ નો પુરુષ તેનાથી નીચી જ્ઞાતિ સ્ત્રી સાથે લગ્ન કરી શકે નહીં આવું દર્શાવતા ધોરણે અનુલોભ લગ્નના ધોરણ કહે છે. જ્યારે ઉચ્ચ ગણાતી જ્ઞાતિ કે વર્ગની સ્ત્રી કે પુરુષ નીચી ગણાતી જ્ઞાતિમા સ્ત્રી કે પુરુષ સાથે લગ્ન કરે તો તેને પ્રતિલોભ લગ્નના ધોરણો કહે છે. લગ્ન સાથી ની પસંદગી માં અગ્રતા ધરાવતા ધોરણો અંતઃ લગ્ન બહિર લગ્નના ધોરણો દ્વારા જીવનસાથી ની પસંદગી કરવામાં આવે છે. હિન્દુ લગ્ન સંસ્થાના વિવિધ પરિબળોમાં આવેલ પરિવર્તન :
ભારતના બ્રિટિશ યુગ થી શરૂ થયેલા ઔદ્યોગીકરણ, શહેરીકરણ, અંગ્રેજી કેળવણી, સમાજ કાયદા વિવિધ વ્યવસાયો વાહન વ્યવહારમાં થયેલા પ્રગતિ આ બધાના અસરથી હિન્દુ લગ્ન સંસ્થામાં નોંધપાત્ર પરિવર્તન જોવા મળે છે. આજે લગ્નના ધાર્મિક હેતુનો બદલે આર્થિક કે વ્યક્તિગત હેતુને મહત્વ આપવામાં આવે છે. પતિ પત્ની બંને નોકરી કરતા હોય તો જીવનની આર્થિક સમસ્યા હળવી બને છે. જીવન સરળ અને સુખી બને છે.તેવી વિચારસરણી પ્રચલિત થઈ છે. 1955 માં હિન્દુ લગ્ન ધારો તેના દ્વારા પુરુષોમાંથી લગ્નની હોય ઓછામાં ઓછી 21 વર્ષ સ્ત્રીઓની હોય ઓછામાં ઓછી 18 વર્ષ નક્કી કરવામાં આવી છે. લગ્ન ક્ષેત્રે પાત્ર પસંદગી માટે યુવક યુવતી ને સ્વતંત્રતા આપવામાં આવી છે. લગ્નમાં પહેલા ની જેમ બધી ધાર્મિક વિધિઓ થાય છે. પણ એની પાછળની ભાવનાઓ અદશ્ય થતી જાય છે. લગ્ન કરનાર દંપતી અને લગ્ન કરનાર પંડિત પણ હવે આ વિધિ ને મહત્વ અપાતા નથી. વર્તમાન સમયમાં વ્યક્તિને વિકાસ થઈ રહ્યો હોવાથી જીવનસાથીની જ પસંદગીમાં ધોરણોમાં પણ નોંધપાત્ર પરિવર્તન આવતું જાય છે. હિન્દુઓમાં બહુ પતિ કે બહુ પત્નીત્વ લગ્નને ગેરકાયદેસર ગણવામાં આવે છે. આંતર જ્ઞાતિએ લગ્નની અસર ઓછી થતી જોવા મળે છે. કાયદા દ્વારા વિધવા ની લગ્ન ને માન્યતા આવેલ છે. શહેરી સમુદાયમાં પોતાની જ્ઞાતિએ ઈચ્છા યુવક યુવતીઓનું જાહેર મિલન ગોઠવીને એકબીજાને પસંદ કરવાની પ્રથા અમલમાં આવે છે. મેરેજ બ્યુરો જેવી નવી લગ્ન સંસ્થાઓ વિકસિ છે. જે લગ્ન માટે ઈચ્છુક યુવક યુવતીઓને વિવાહ સંબંધિત જોડવા અને લગ્ન ગોઠવવામાં માટે યોગ્ય માર્ગદર્શન આપે છે. અને તે માટેની પ્રવૃત્તિ કરે છે. લગ્નનું મહત્વ :
- લગ્ન એ વ્યક્તિને જાતીય સંબંધો તેમજ જિંદગીને નિયમિત કરે છે.
- લગ્ન પહેલાં અને લગ્ન બહારના સંબંધો પર નિયંત્રણ રાખે છે.
- કુટુંબનું ગઠન કરે છે. અને લગ્ન દ્વારા બંધાતા જાતીય સંબંધી સંતોષ આપે છે. દંપતિઓને બાળકો ઉત્પન્ન કરી કુટુંબ બનવાની સંપત્તિ આપે છે.
- કરનાર સાથીઓ પોતાનું કામ અને પોતાની જવાબદારી વહેચી લે છે. અને તે મુજબનું કાર્ય કરે છે.
- દંપતી કુટુંબની બહાર થઈ વધારે કમાણી કરે છે.અને કુટુંબને નાણાકીય સહાય કરે છે.
- દંપતિઓ વરને લગનથી પ્રેમ અને લાગણીની ભાવનાને મજબૂત કરે છે.
- જૂથો વચ્ચે સામાજિક અંતર ઘટાડે છે.અને સહકાર વધારે
ભારતમાં લગ્નના લીધે થતી સમસ્યાઓ :
- વિસ્વાસ ની કમી
- અસ્થિરતા ( બંન્ને વચ્ચે બનતું ન હોય )
- સ્ત્રીઓ અને પુરુષોના સંબંધો વચ્ચે બદલાવ
- આર્થિક અસ્થિરતા
- ધર્મનો કાબુ રહેતો નથી
- કુટુંબનો કાબુ રહેતો નથી
- નૈતિક પતન
- તલાક અને સેપ્રેરેશન ( પતિ પત્ની અલગ રહેતા હોય )
- દહેજ પ્રથા
- પ્રાક્ષતાંય કુટુંબોની અસર
- લઘુતા ગ્રથી તેમજ ગુરુતા ગ્રથિ ની ભાવના વિકસે છે
- જાતીય સ્વસદતા
- જાતીય વિવિધતા લગ્નને લગતા કાયદાઓ :
લગ્નની ઉંમર સાથીની પસંદગી વ્યક્તિ કેટલા સાથે લગ્ન કરી કરે લગ્ન વીર છેદે પુનઃલગ્ન દહેજ પ્રથા વગેરે બાબતોને લગતા ભારતીય કાનૂનોમાં ઘણા કાયદાઓ છે.
- સતીપ્રથા નાબૂદી ધારો – 1829:
પતિવ્રતા સ્ત્રીને સતી થવા માટે ફરજ પાડવામાં આવે છે. પતિના જાતે પછી વિધવા સ્ત્રી મારવાનો સંકલ્પ કરવાની ફરજ પાડવામાં આવતી સ્ત્રી જીવતા પોતાના મરણ પછી આંગણે હવાલે કરવામાં આવતી શ્રી રાજા રામમોહનરાય એ સતી પ્રથા માટે લડત કરી અને બ્રિટિશ ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયાના બોર્ડ બેન્ટિક સતી પ્રથાની નાબૂતી માટે કાયદાઓ લાવ્યા સતી એક 1829 વિધવાઓના જીવન ચલાવવા માટે તેમજ સતી થવાથી વર્તણ માટે કરેવણી આપનારને અથવા ફરજ પાડ વાળને સજા આપવા માટે ઘડવામાં આવે છે .
- હિન્દુ વિધવા પુનઃ લગ્ન ધારો – 1956 :
સતી પ્રથાને નાબૂદી માટે કાયદો અમલમાં આવવા છતાં વિધવાઓનું શોષણ અને માન જ્ઞાની કરવામાં આવતી હિન્દુ વિધવાઓની શોષણ અને દૈયનિય પરિસ્થિતિ જોઈને આ પરિસ્થિતિમાંથી તેમને બહાર લાવવા જોઈએ આ પરિસ્થિતિ માટે પંડીત ઈશ્વર ચંદ્ર વિધા સાગર તેમણે બ્રિટિશ ગવર્મેન્ટ પુનઃલગ્ન માટે કાયદો લાવવા માટે દબાણ કર્યું અને આ કાયદો અમલમાં આવ્યો.
- સ્પેશિયલ મેરેજ એકટ : 1972
કાયદા એ હિંદુ મેરેજ સિવિલ મેરેજ ગણિત આંતરજાતીય આંતરધારી અને રજીસ્ટર મેરેજને કાયદાકીય પરવાનગી આવિ તેને 1954 માં સુધારવામાં આવ્યું અને રજીસ્ટર મેરેજ માટે સ્પેશિયલ મેરેજ એક્ટ બહાર પાડ્યો તેમાં અંતર્ગત લગ્ન કરનાર યુવક યુવતીને મેરેજ ઓફિસર આગળ મેરેજ ના કાર્યક્રમમાં એક મહિના પહેલા હાજર રહેવાનું હોય છે. અને મેરેજ ના સમયે બે સાક્ષીઓને હાજર રાખવાના હોય છે.
- હિન્દુ લગ્ન ધારો – 1955 :
જમ્મુ કાશ્મીર સિવાય પુરા ભારતમાં આ કાયદો લાગુ પડે છે. હિન્દુઓમાં આ કાયદા અંદર જૈન, શીખ, બૌધ, અનુસૂચિત જનજાતિઓનો પણ સમાવેશ કરવામાં આવે છે. આ કાયદા અંતર્ગત લગ્ન માટેના નીચે મુજબના નિયમો છે :
- બહુ પત્નીત્વ બહુ પતી ત્વ અને બાળ લગ્ન પર વિરોધ છે.
- વ્યક્તિ કોઈ બીજા સાથી સાથે રહેતી હોવી જોઈએ નહીં.
- બંન્ને સાથીઓ માંથી કોઈ પણ પાગલ, ગાડ પણ કેમ માનસિક બીમારી ધરાવતું ન હોવું જોઈએ.
- લગ્ન માટે યુવ કે 21 વર્ષની ઉંમર અને યુવતીએ 18 વર્ષની ઉંમર પૂરી કરેલી હોવી જોઈએ.
- આ કાયદા અંતર્ગત સ્ત્રી અને પુરુષને લગ્ન માટેના તેમજ જાતીય જીવન માણવા માટેના એકસરખા હોય છે.
- બંન્ને સાથીઓ એકબીજા સાથે એકમન રહી શકતા નથી જ્યાં સુધી તેમના રીત રિવાજો આવા લગ્નને મંજૂરી આપે.
- આ લગ્ન તારા અંતર્ગત ઇન્ટરકાસ્ટ અથવા મેરેજને મંજૂરી આપવામાં આવે છે. આ કાયદા અંતર્ગત કઈ હાલમાં છૂટાછેડા ( તલાક ) લઈ શકાય:
- બંન્ને સાથે માંથી કોઈપણ એક લગ્નના સમયે અને એક પછી પણ જાતીય જીવન માણવા માટે સક્ષમ ન હોય.
- લગ્ન સમયે બંન્ને માંથી કોઈપણ સાપીમાંથી ગાડાંપનું હોય
- મા બાપ અથવા ગાર્ડિયન (પાલક ) દ્વારા જબરદસ્તી અથવા ઠેવરામણી થી લગી કરાવેલ હોય તો
- લગ્ન સમય સ્ત્રીને જો કોઈ બીજા પુરુષનું ગર્વ રહેલ હોય તો.
- બંન્ને સાથે માંથી હિન્દુ મેરેજ એકટ મા જો કોઈ એક માનસિક રોગ હોય, ધર્મ પરિવર્તન કર્યું હોય કેstd કે લેપ્રસી હોય કે સન્યાસ સીધો હોય કે લગ્ન બહારના સંબંધો હોય અથવા સાત વર્ષથી એકબીજાનો પરીત્યા ક્યો હોય હાઈ પરિસ્થિતિમાં ન્યાયાધીશના છુટા પાડ્યા પછી બે વર્ષ સુધી પતિ પત્ની સાથે ન રહેતા લગ્ન વિછેદ કરવામાં આવે છે.
- દહેજ પ્રથા નાબૂદી ધારો : 1961
હા તારા અંતર્ગત લગ્ન સમયે એકબીજાને 1000 વધુની ભેટ સોગાત આપી શકાય નહીં જો એવું કરવામાં આવે તો 6 મહિના જેલની સજા અથવા 5,000 નો દંડ કરવામાં આવે છે. અને જો વધારે પ્રમાણમાં હોય તો આપ બંન્ને ને સજા પણ કરવામાં આવે છે. આ કાયદાને 1986માં વધુ મજબૂત કરો માં આવ્યું અને તેના કાયદામાં અમર વધુ કડક બનાવવામાં આવ્યો આ કાયદો મુસ્લિમો પર લાગુ પડતો નથી.
- Child marrige pestrccint act – 1929 (mra)
આ કાયદો 1 એપ્રિલ 1930 થી અમલમાં આવ્યો આ કાયદા અંતર્ગત યુવકની ઉંમર 18 વર્ષથી ઓછી હોય અને યુવતી ની ઉંમર 14 વર્ષથી ઓછી હોય અને જો તેઓ લગ્ન કરે તો તેનો ગુનો ગણવામાં આવતું પાછળથી આ કાયદો 1978 માં સુધારવામાં આવ્યું અને લગ્ન માટે યુવકની ઉંમર 21 વર્ષ અને યુવતી ની ઉંમર 18 વર્ષ નક્કી કરવામાં આવી. આ કાયદાનો ભંગ કરનારને ત્રણ મહિનાની જેલની સજા અને 1000 રૂપિયા દંડ થાય છે. મુસ્લિમ લગ્ન પ્રથા ( કરારી લગ્ન પ્રથા ):
- તમે એકબીજાની મંજૂરી લઈને પ્રસ્તાવને સ્વીકાર કરવામાં આવે છે.
- વધુમાં વધુ ચાર પત્ની કરવાની છૂટ હોય છે.
- છુટાછેડા લઈ શકાય છે.
- વિધવા પુનઃ લગ્નની છુંટ છે. પારસી લગ્ન સ્વરૂપ :
આમાં મોટી ઉંમરે લગ્ન કરતા હોય છે. પારસી લગ્ન સમાજમાં છુટાછેડા લેવાના હક હોય છે. છુટાછેડા અદાલતમાં લેવાનો હોય છે. એક સાથી લગ્ન હોય પુનઃ લગ્નની છુટ હોય છે. યુવક યુવતી ની બંન્ને ની પસંદગીની લગ્ન થાય છે. ખિસ્તીઓમાં લગ્ન પ્રથા :
- એક સાથી લગ્ન પ્રથા છે.
- છૂટા છેડા નો અધિકાર છે.
- છુટા છેડા કાયદાકીય રીતે થાય છે.
- પુનઃ લગ્નની છૂટ છે.
- સર્ચના મહેર રીતે વિધિ કરવામાં આવે છે. અને લગ્ન વખતે વીટીઓની અદલા બદલી કરવામાં આવે છે. હિન્દુ લગ્ન પ્રથા :
- એક સાથી લગ્ન પ્રથા છે.
- છૂટા છેડા નો અધિકાર છે.
- છૂટા છેડા કાયદા કેવી રીતે થાય છે.
- પુનઃ લગ્નની છૂટ છે.
- સપ્ત પદીના ફેરા ના વચન થી જોડાય છે. તેમના ચાર અથવા સાત ફેરા હોય છે. અગ્નિની સાક્ષી એ મંત્રાચાર દ્વારા ફેરા થાય છે.
- ગાધર્વ વિવાહ પણ થાય છે. જેમાં પતિ પત્ની ઈશ્વરજી સાક્ષી એકબીજાનો હાર પહેરlવીને લગ્ન કરે છે.
- કોર્ટ દ્વારા રજીસ્ટર મેરેજ થાય છે . જેમાં કન્યા અને વર બંન્ને તરફથી બે બે સાક્ષી હોય છે. અને તેની હાજરી થતા સહીથી લગ્ન થાય છે.
- સમૂહ લગ્ન પણ હિન્દુ લગ્ન પ્રથા નો ભાગ છે. જેમાં ઘણા બધા દંપતિઓ લગ્ન સંબંધથી જોડાય છે. પણ એક સાથી લગ્ન છે અને બધાને પ્રમાણે કરે છે. સમૂહ લગ્ન આર્થિક રીતે સસ્તા પડે છે.
- પ્રિવેન્સીન પર ડિવોર્સિસ ફોર ધ ડીઝીલ્યુશન ઓફ મુસ્લિમ મેરેજ act 1939:
અમુક પરિસ્થિતિમાં મુસ્લિમ સ્ત્રી તલાક માંગણી કરી શકે છે. જે નીચે મુજબ છે.
- 4 વર્ષની પતિ ગાયબ થઈ ગયો હોય
- ઓછામાં ઓછા બે વર્ષ સુધી પતિ પત્નીનું ભરણપોષણ કરી શક્યો ન હોય.
- 7 વર્ષ કે તેથી વધુ સમય માટે પતિ જેલમાં હોય.
- 3 વર્ષથી સાદી સુદા જીવન નિભાવી શક્યા ન હોય.
- 2 વર્ષથી થતી ગાંંડા પણાથી પીડાતોં હોય.
- પતિને કોઈ એવો રોગ હોય છે. જે મટાડી ન શકાય .
- હિન્દુ એડોપ્ટોન & મેન ટેન્સ act – 1956 :
આ કાયદા અંતર્ગત જે સ્ત્રીને બાળકો ન હોય તેને બાળક દતક લેવાની મંજૂરી મળે છે. અને જો તે તલાક સુધા હોય તો પતિ પાસેથી ભરણપોષણ મળી રહે છે.
ધ સુપરઝન ઈમ્યુરલ ટ્રાફિક ઓફ વુમન એન્ડ ગર્લ્સ act – 1956 :
આ કાયદો સ્ત્રીઓને અપહરણિત થી રક્ષણ આપે છે. અને તેમને વૈશ્યા બનાવતા રોકે છે.
- મેડિકલ ટર્મિનલ ઓફ પ્રેગ્નેન્સી act :
આ કાયદા અંતર્ગત સ્ત્રી પોતાનું માનસિક અને શારીરિક આરોગ્ય મેળવવા માટે ગર્ભપાત કરવાનો છે.
- ક્રિમિનલ લો amendment act -1983 :
સ્ત્રીઓને ગુનાહિત પ્રવૃત્તિ થી બચાવે છે.
- Family court act : 1984 :
આ કાયદો ફેમિલી દ્વારા થતા અત્યાચાર થી સ્ત્રીને રક્ષણ આપે છે. Family :
કુટુંબ એક સામાજિક સંસ્થા છે. અને આરોગ્યની સેવાઓ માટે પાયાનું એકમ છે કુટુંબમાં વ્યક્તિ અને તેના વ્યક્તિ એકબીજા સાથે સંબંધ કે લોહીના સંબંધ કે તદ્દક લીધાના સંબંધ જોડીયેલા હોય છે. Defination :
પતિ પત્ની અને બાળકોની બંન્ને જૈવિક સામાજિક એકમ ને કુટુંબ કહે છે.
- પતિ પત્ની અને બાળકો સાથે કે બાળકો વગરના કે સ્ત્રી અને પુરુષ બાળકો સાથે ના ટૂંકા અથવા લાંબા ગાળાને જોડાણને કુટુંબ કહે છે.
- એક જ ઘરમાં રહીને એક જ રસોડે જમે એક જ ધર્મ પાળે બંને એક બીજા સાથે આંતરક્રિયા કરીને જીવે તેને કુટુંબ કહેવાય છે. દા ત પતિ પત્ની,બાળકો, દાદા દાદી, ભાઈ-બહેન વગેરે
- કુટુંબ તે સમાજનું પ્રાથમિક એકમ છે જેથી કુટુંબના સભ્ય એક સાથ નીચે રહેતા હોય લોહીના સંબંધ અને લગ્નના સંબંધથી જોડાયેલા હોય છે અને એકબીજા સાથે રહેતા હોય તેના સાથે તદ્દગ પુત્ર કે પુત્રીના પણ સમાવેશ થાય છે. કુટુંબ સાર્વત્રિક અને કુટુંબ એ એક સામાજિક સંસ્થા છે.જે આપણી સંસ્કૃતિનું રક્ષણ કરે છે. કુટુંબની લાક્ષણિકતાઓ નીચે મુજબ છે.
- કુટુંબ એ એક એવું જૂથ છે જેમાં સ્ત્રી અને પુરુષ વચ્ચેના સંબંધો ચોક્કસ પ્રકારના હોય છે.
- સ્ત્રી પુરુષના જાતીય સંબંધો માટે તેમજ બાળ ઉછેર ને જવાબદારીમાંથી ચોક્કસ તથા કાયમી સંસ્થા છે.
- લગ્ન અથવા સામાજિક ગોઠવણ દ્વારા સંબંધો અપાય છે. અને જળવાય છે.
- કુટુંબના સભ્યો વચ્ચે લોહીને સંબંધ હોય છે.
- કુટુંબના સભ્યો વચ્ચે સંબંધો હકીકતના અને ભવ્યક્તિના જીવનમાં અગત્યનું સ્થાન ધરાવે છે કુટુંબના એકબીજા સાથેના સંબંધોની દરેકની જવાબદારીઓ સહિયારી હોય છે. અને તેના માટે લગ્ન સંસ્થા નો સ્વીકાર કરવામાં આવે છે.દા ત આર્ય સામાજિક લગ્ન, બ્રહ્મ સામાજિક લગ્ન, બ્રહ્મ સમાજના લગ્ન, જ્ઞાતિમાં લગ્ન અને રજીસ્ટર લગ્ન વગેરેનો સમાવેશ થાય છે. કુટુંબના કાર્યો :
કુટુંબને સમાજનો પાયાનો એકમ હોવાથી વ્યક્તિ માટે ખૂબ જ અગત્યનો છે અને કુટુંબ વ્યક્તિની બધી જ જરૂરિયાતોની વસ્તુઓ પૂરી પાડવી કુટુંબના સભ્યોનું શારીરિક સરક્ષણ કરવું બાળકને જન્મ આપવો અને તેનો ઉછેર કરવો વ્યક્તિને રહેઠાણ કપડા ખોરાક વધી જીવન જરૂરિયાત વસ્તુઓ પૂરી પાડવી
- બાયોલોજી ફેકશન:
કુટુંબ તે જાતીય જીવન માણવા માટેનું એક માધ્યમ છે. તેમજ કુટુંબ દ્વારા જાતીય સંબંધો પર નિયંત્રણ પણ લાવી શકાય છે. સમાજમાં જાતીય સંબંધોનું નિયમન કરે છે. બાળ જન્મથી પોતાના વાર સાસ્વરૂપે પોતાની જાતિને આગળ વધારે છે.
- સાયકોલોજીક ફેશન ( માનસિક કાર્ય):
કુટુંબના સભ્યો વચ્ચે લોહીના સંબંધ છેતી સાથે સાથે લાગણીના સંબંધ પણ હોય છે. કુટુંબના સભ્યો એકબીજાની હાજરીથી માનસિક સુરક્ષા મળે છે. વ્યક્તિની ઈચ્છાઓ લાગણીઓ અને આશાઓને યોગ્ય રીતે સમજીને તે મુજબનું કાર્ય કરવામાં આવે છે. અને તેથી જીવન સરળતાથી જીવી શકાય છે કુટુંબના સભ્ય વચ્ચે લાગણી હક અને પ્રેમ કર્યો સંબંધ હોવાથી વ્યક્તિ પોતાને સુરક્ષિત સમજે છે.
- એજ્યુકેશનલ ફેક્શન( શૈક્ષણિક કાર્ય):
ઘરે બાળક માટે પહેલી શૈક્ષણિક સંસ્થા છે. અને માતાએ તેની પ્રથમ શિક્ષક છે. જે તેને પ્રાથમિક શિક્ષણ આપે છે બાળક ઘણું બધું જ્ઞાન અને અનુભવ કુટુંબમાંથી જ મેળવે છે. અને કુટુંબના સંસ્કારો પરથી જ વ્યક્તિના જીવનનો પાયો નખાય છે. અને તે મુજબ વ્યક્તિનું વ્યક્તિત્વ વિકાસ પામે છે. કુટુંબ વ્યક્તિના શરીર અને મન બંન્ને પર અસર કરે છે. અને તે મુજબ વ્યક્તિમાં ફેરફાર થાય છે.
- પ્રોટેકટીવ ફેકશન ( રક્ષણાત્મક કાર્ય ):
કુટુંબ વ્યક્તિની આશાઓ ઈચ્છાઓ તેનો સ્ત્રીને રક્ષણ આપે છે. અને સારી વર્તણૂક માટે પણ રક્ષણ પૂરું પાડે છે. વ્યક્તિનું આરોગ્ય જોખમાય નહીં તેવા સારી આરોગ્ય ભય વર્તણુક અમલમાં લાવે છે. કુટુંબને કુટુંબને વ્યક્તિ શારીરિક,માનસિક,આર્થિક, સામાજિક, માધ્યમિક, બધી જ રીતનું સરક્ષણ પૂરું પાડે છે.
- રિકીએસનલ ફેકશન ( મનોરંજન કાર્ય):
કુટુંબ પોતાના સભ્યોને મનોરંજન પણ પૂરું પાડે છે. દંપતિ વચ્ચેનો પ્રેમ મોટેરાઓ અને બાળકો વચ્ચેની લાગણી એક હળવું વાતાવરણ ઊભો કરે છે. અને અમુક વૃત્તિ દ્વારા વ્યક્તિને ગમ્મત સાથે જ્ઞાન પૂરું પાડે છે.
- રિલીજીએસ ફેકશન ( ધાર્મિક કાર્ય ):
કુટુંબને બાળક કે અમુક ધાર્મિક વિચાર દ્વારા વિકસાવવા માટે ધાર્મિક પ્રવૃત્તિઓ કરવા માટે સૂચન કરે છે. દવા, લાગણી,રહેમદિલ વગેરેની ભાવનાઓ મનમાં વિકસાવવાની સૂચના કરે છે.
- મેઈન્ટેન્સ સ્ટેટસ ( વ્યક્તિનો દરજ્જો ):
કુટુંબની સામાજિક અને સાંસ્કૃતિક વેલ્યુસ મુજબ બાળકને શીખવવામાં આવે છે. ને સમુદાયનું નાનકડું એકમ છે. બાળક કુટુંબમાંથી ઈમાનદારી રચાઈ રીત રેવાજો સંસ્કૃતિ અને આદર્શ વ્યક્તિ વિશે શીખે છે જો કુટુંબમાં બાળકોનો જેમ થવો હોય મુજબ બાળકને જાતિ અને વર્ગ મળે છે.
- કલ્ચસ્લ ફેકશન( સાંસ્કૃતિક કાર્ય ):
કુટુંબ તે સામાજીની સાંસ્કૃતિક પ્રવૃત્તિને જીવંત રાખે છે કુટુંબ બંને સમાજની સંસ્કૃતિ પ્રમાણે વર્તન કરવા માટે પ્રેરે છે. કુટુંબમાંથી વ્યક્તિને સામાજિક વારસો મળે છે. કુટુંબ કે પ્રથમ સામાજિક સંસ્થા છે જે પરંપરાઓ લોક માન્યતાઓ અને સામાજિક મહત્વ શીખવે છે.
- સોસિયો લોજીકલ ફેકશન ( સામાજિક કાર્ય):
કુટુંબ પોતાના સભ્યોને સમાજના એક નિસ્વત સ્થાન આપે છે. કુટુંબ પોતાના સભ્યોને સામાજિક રક્ષણ કરે છે. અને વ્યક્તિ પર કુટુંબ દ્વારા સામાજિક નિયંત્રણ લાવવામાં આવે છે.દા ત રીત રિવાજ, ધર્મ, કાયદાઓ,
- આર્થિક :
કુટુંબમાં દરેક સભ્યોનું કાર્ય વહેંચાયેલું હોય છે. સામાન્ય રીતે પુરુષોને કમાવાનું કાર્ય અને સ્ત્રીઓને ઘરનું કામ બાળ ઉછેર કરવું આર્થિક ઉપાજન માટે ઘરની બહારની થઈ આવક મેળવે છે. અને એ આવકમાંથી સ્ત્રી સારી રીતે અસર કરીને પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે. ફેમિલી ના પ્રકાર :
કુટુંબના પ્રકારની નીચે મુજબ છે.
- ન્યુ ક્લિવિસ ફેમેલી ( વિભક્ત કુટુંબ ):
માનવ સમાજમાં વિભક્ત કુટુંબ અથવા પ્રાથમિક કુટુંબ સર્વ માન્ય છે. આ પ્રકારના કુટુંબમાં પતિ પત્ની અને તેમના બાળકોનો સમાવેશ થાય છે. જેઓ એક જ ઘરમાં રહે છે. સામાન્ય રીતે ઘરમાં પતિ નું વર્ચસ્વ હોય છે. આ પ્રકારના કુટુંબની એક કાયદો એ છે. કે દરેક વ્યક્તિને વ્યક્તિગત સ્વતંત્રતા મળે વિભક્ત કુટુંબ ખર્ચારના કારણોનો, નોકરી, ધંધા માટે ગ્રામથી દૂર રહેવા જવું પડે.
- જોઈન્ટ ફેમિલી :
ભારતમાં સંયુક્ત કુટુંબ એમ સર્વ સામાન્ય વ્યવસ્થા છે. જેમાં ઘણી બધી પરણીત વ્યક્તિઓ તેમના સંબંધોની જોડાયેલા હોય બધી જ વ્યક્તિઓ એક જ પરિવારના સભ્યો હોય છે. કેમ કે દાદા,દાદી, કાકા, કાકી, માતા પિતા, પુત્ર પુત્રીઓ ભાઈઓ બહેનો વગેરે સાથે રહે છે. બધાને માલ મિલકત ભેગી હોય છે. કુટુંબના વડીલ વ્યક્તિ ઘરનું અને બહારનું કાર્ય સંભાળે છે. આવા કુટુંબમાં અને પ્રેરણાની ભાવના રહેલી હોય છે.
- એક્સ ટેન્ડેડ ફેમેલી :
આવા કુટુંબમાં પ્રતિપતની તેના બાળકો અને બીજા તેમના પર આધારિત સભ્ય સાથે રહે છે. જેમ કે ભાઈ બહેન ફોર્મશન ઓફ ફેમેલી ( બંધારણ):
પ્રાથમિક કુટુંબ ના મુખ્યત્વે ચાર તબક્કા છે.
- સ્ટેજ ઓફ ફોર્મેશન
સંગઠનની અવસ્થા કુટુંબના આ તબક્કાની શરૂઆત લગ્નથી થાય છે. યુવક યુવતી લગ્ન કરી દંપતી બંને છે. અને સાથે મળી પોતાનું કુટુંબ બનાવે છે.
- સ્ટેજ ઓફ ગ્રોથ :
લગ્ન કરેલ દંપતી સાથે રહે છે અને બાળકો ઉત્પન્ન કરે છે બાળકોના જન્મ થવાથી કુટુંબની સાઈઝમાં વધારો થાય છે. ભારતમાં પ્રાથમિક કુટુંબની એવરેજ 4 થી 5 વ્યક્તિની હોય છે. જ્યારે અમેરિકામાં કુટુંબ 3 વ્યક્તિનું હોય છે.
- સંબંધોના વિકાસની વ્યવસ્થા :
આ તબક્કામાં મા બાળકો મોટા થાય છે. ઘરના બીજા સભ્ય સગા સંબંધી આડોશી પાડોશી મિત્ર સાથે સંબંધો સ્થાવ છે. ઘણીવાર બાળકો મોટા થઈને પોતાના મૂળ કુટુંબને ત્યજી ને નવા કુટુંબની રચના કરે છે. અને મા બાપ એકલા રહે છે.
- સ્ટેજ ઓફ ડિસ્ટીંગ મેસન :
આ તબક્કાના અથવા બાળનૂ અથવા તો મા-બાપ બંન્ને નું મૃત્યુ થાય છે. અને કુટુંબમાં બીખંડન થાય છે. કુટુંબના ચારેય તબક્કા આગમન હોતા નથી અને પરિણામ ન આવે તેવું હોય છે. કુટુંબના કાર્યો :
આપણા સમાજમાં કુટુંબને સમાજની મૂળભૂત સંસ્થા છે. કુટુંબ વગર સમાજની રચના અવશ્યક છે. કારણ કે ઘણા કુટુંબ મળીને સમાજ બને છે. કુટુંબ વ્યક્તિની ઘણી બધી જરૂરિયાતો પૂર્ણ કરે છે તેવી જ રીતે કુટુંબની જરૂરિયાતો હોય છે.
- ફિઝિકલ નીડ ( ભૌતિક જરૂરિયાત )
ખોરાક મકાન કપડા પીવાનું ચોખ્ખું પાણી ચોખ્ખું ભૌતિક ગંદા પાણીનો નિકાલ કચરો નિકાલ વગેરે કુટુંબની ભૌતિક જરૂરિયાતો છે.
- બાયોલોજીકલ નીડ ( જૈવિક જરૂરિયાતો )
આમાં સૌથી ચેપી રોગથી મુક્ત થવું જે જીવજંતુ પશુ પંખી પર કંટ્રોલ કરવું નુકસાન કરતા પ્રાણીઓથી સાવચેતી રાખવી. અને કુટુંબ નિયોજન વગેરે બાબતોનો સમાવેશ થાય છે.
- સોશિયલ નીડ :
કુટુંબની મનો સામાજિક જરૂરિયાતમાં હેપ્પી હોમ સુખી પરિવાર ગરીબાઈ માંથી મુક્ત પૂર્તિ આરોગ્ય સેવાઓ વિકલાંગોને સામાજિક સુરક્ષા સુરક્ષિત ગામનૂ વાતાવરણ વગેરે બાબતોનો સમાવેશ થાય છે. ભારત જેવા દેશોમાં મા બાપની જવાબદારી કુટુંબનું નિયોજન કરવાની છે. તેમાંથી કુટુંબ કલ્યાણ માટે આગળ થતી શકાય છે. કુટુંબ નિયોજન ના પહેલા સૂત્રમાં અને તે અમારા બે અથવા નાનું કુટુંબ સુખી કુટુંબની હિમાયત કરી હતી પણ હાલમાં કુટુંબ નિયોજન નું નવું સૂત્ર અમે બે મારું એક જેમાં દરેક દંપતીને એક બાળક હોવું જરૂરી. કુટુંબ કલ્યાણ ના ફાયદા :
કુટુંબ નિયોજન અપનાવી અને કુટુંબ કલ્યાણ ની સેવાઓ લેવાથી કુટુંબ ને ઘણા ફાયદા થાય છે.
- માતાને બાળકનું આરોગ્ય અને જીવન જળવાય છે :
કુટુંબ કલ્યાણ ની સેવાઓ લેવાથી માતા અને બાળકનું આરોગ્ય જાળવી શકાય છે. તેમજ તેમનું જીવન પણ બચાવી શકાય છે. વારંવાર ગર્ભ ધારણ કરવાના લીધે માતાની શારીરિક પરિસ્થિતિ જોખમાય પણ જે માતાએ કે બે જ બાળકો હોય અને એ બાળકો વચ્ચે અંતર રાખેલ હોય તો માતા અને બાળક બંન્ને નું આરોગ્ય જાળવી શકાય છે.
- કુટુંબની આર્થિક સ્થિતિ સંધ્ધર બને છે :
કુટુંબમાં બાળકોની સંખ્યા મર્યાદિત સંખ્યા લીધે આર્થિક સ્થિતિ પડતી નથી અને તેથી સંતોષકારક જીવન ધોરણ જીવી શકાય છે.
- બે બાળકો વચ્ચે ગાળો રાખી શકાય છે.:
કુટુંબ કલ્યાણ ની સેવાઓની બે બાળકો વચ્ચે અંતર રાખી શકાય છે. અને બાળકોની સંખ્યા મર્યાદિત કરી શકાય છે. જેથી કરીને બાળકોની દેખભાળ સારી રીતે કરી શકાય છે.બાળકોને સારા સંસ્કાર આપી તેમનો સારો ઉછેર કરી શકાય છે.
- શિક્ષણ સારું આપી શકાય છે :
કુટુંબમાં ઓછા બાળકો હોવાથી આર્થિક સ્થિતિ સારી રહેવાતી બાળકોને સારું શિક્ષણ પૂરું પાડી શકાય છે.
- વસ્તી વધારે થતો અટકાવી શકાય છે :
દેશના વસ્તી વધારાને કુટુંબ નિયોજન દ્વારા નિયંત્રણ કરી શકાય છે.જેથી ઓછી હોવાના લીધે દેશ આર્થિક ધોરણ ઊંચું જવાથી લોકોનું જીવન ધોરણ ઊંચું લાવી શકાય.
- સુખી લગ્ન જીવન જીવી શકાય :
પતિ પત્ની વચ્ચે પારસ્પlરિક અનુ મન માટેનો સમય મળવાના કારણે તેમના સંબંધો સારા વિકસે છે. અને તેઓ લગ્ન જીવન જાણી સારા મા-બાપ બની શકે છે. રાષ્ટ્રના વિકાસ માટે દરેક નાગરિક તંદુરસ્તી હોવા જોઈએ છે નેશનલ હેલ્થ પ્રોબ્લેમ ના નિરાકરણ માટે હેલ્થ પ્રોગ્રામ દ્વારા પબ્લિક હેલ્થને ઊંચું લાવી શકાય છે લોકો આરોગ્ય ની કિંમત સાંજે અને આરોગ્યને સમરીયાનું નિયંત્રણ કરી શકે વસ્તી વધારાને રોકવા માટે માતૃબાળl કલ્યાણની સેવાઓ અને કુટુંબ કલ્યાણ ની સેવાઓ માટેની યોજનાઓ ઘડવામાં આવે છે. જેથી અસરથી સામાજિક ફેરફાર લાવી શકાય છે. વિભક્ત કુટુંબ
- આ પ્રકારનું કુટુંબ નાનું હોય છે.
- આ પ્રકારના કુટુંબમાં પતિ પત્ની તેમના બાળકોનો સમાવેશ થાય છે.
- સામાન્ય રીતે ઘરમાં થતી વર્ચસ્વ વધુ હોય છે.
- આનો કાયદો એ છે કે તેના દરેક વ્યક્તિને વ્યક્તિગત સ્વતંત્રતા મળે છે.
- આમાં પોતાની માલમિલકત હોય છે. સંયુક્ત કુટુંબ
- આ પ્રકારનું કુટુંબ મોટું હોય છે.
- આ કુટુંબમાં ઘણી બધી પરણિત વ્યક્તિઓ તેમના બાળકો સાથે એક જ ઘરમાં રહે છે.
- સામાન્ય રીતે આમાં ઘરની સૌથી વડીલ વ્યક્તિ વર્ચસ્વ હોય છે.
- આમાં દરેક વ્યક્તિને વ્યક્તિગત સ્વતંત્રતા જાળવી નથી.
- બધાની માલ મિલકત ભેગી હોય છે. Nacles family વિભક્ત કુટુંબ :
- આ પ્રકારના કુટુંબમાં પતિ પત્ની અને તેમના બાળકોને સમાવેશ
- દરેક વ્યક્તિને વ્યક્તિગત સ્વતંત્રતા મળે છે. અને મહત્વના નિર્ણયો પોતાની રીતે લઈ શકે છે.
- સ્વતંત્ર રહેતા હોવાથી વસ્તીની નીચતા ઓછી જોવા મળે છે.
- માતાને પોતાના માટે સમય મળવાથી બીજી અન્ય પ્રવૃત્તિઓ કરવા માટે સમય મળે છે.
- માતાને કામનો બોજ ઓછો હોવાથી બાળકો પચે વધારે ધ્યાન આપી શકે છે.
- બાળકોને સારું ને શિક્ષણ આપી શકાય છે. અને યોગ્ય પ્રેરણા આપી શકાય છે.
- પતિ પત્ની સુખી લગ્ન જીવન જીવિ શકે છે.
- આર્થિક પરિસ્થિતિ સારી હોય છે. અને પોતાની ઈચ્છા પ્રમાણે વ્યક્તિત્વનો વિકાસ કરી શકે છે. લાક્ષણિકતા :
- વ્યક્તિને આર્થિક રીતે સંઘર્ષ કરવો પડે છે
- વિભક્તિ કુટુંબના સભ્યોની દૂર રહેતા હોવાથી લાગણીના સંબંધો ઓછા થાય છે.
- વિભક્તિ કુટુંબમાં દાદા દાદી નો પ્રેમ અને લાગણી બાળકોને નડવાથી સારા સંસ્કારો રીત રિવાજોની જાણકારી નો અભાવ હોય છે.
- અભી પણાની ભાવના હોતી નથી.
- વિભક્તિ કુટુંબમાં વ્યક્તિ એકલા પર વધી જવાબદારીઓ હોવાથી માનસિક રીતે ડિપ્રેશન જોવા મળે છે. તેના કારણે અને ઘરના સભ્યોથી દૂર હોવાથી ખરાબ આદતોનો ભોગ બને છે.
- બાળકો માતા પિતા નોકરી કરતા હોવાથી બાળકોના ઉછેર આયા દ્વારા અથવા બીજા વ્યક્તિથી થવાથી બાળકને મા બાપ પ્રેમ લાગણી ઓછી જોવા મળે છે. અને બાળકમાં ખરાબ આદતો પડાવી અને ગેરમાર્ગ દોરવાની શક્યતાઓ રહે છે.
- પતિ પત્ની સમય ફાળવી શકતા નથી અને પરસ્પર એક બીજાથી દૂર થતા જોવા મળે છે.
- આ કુટુંબમાં સભ્યોને સ્વતંત્રતા મળતી હોવાથી ક્યારેક સ્વદંતી બની જાય છે. સંયુક્ત કુટુંબ : ફાયદા:
- દાદા દાદી, કાકા, કાકી, પતિ પત્ની ભાઈ બહેન બાળકો સાથે રહેવાની બાળકોનો સ્વભાવ જાળવવાનો બને છે અને પરસ્પર લાગણીના સંબંધો છે.
- સભ્યો વચ્ચે અમેં પણ ની ભાવના હોય છે.
- વારસાના પેટી દર પેઢી મળતી મિલકત હિસાબે કોઈ પણ એક વ્યક્તિને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી.
- ઘરના મહત્વના નિર્ણય ઘરની વડીલ વ્યક્તિ લેવી હોવાથી ઘરના બીજા સભ્યો ચિંતા મુક્ત જીવન જીવી શકે.
- સંયુક્ત કુટુંબમાં રહેલા વ્યક્તિમાં ઓમાં એકબીજાની લાગણી અને હક મળવાથી માનસિક રોગ બીમારીનો ભાગ ઓછો બને છે.
- સંયુક્ત કુટુંબમાં દાદા દાદી કાકા કાકી વગેરે લોકો સાથે રહેવાથી બાળકોમાં સંસ્કાર રીત રિવાજોનું સિંચન થાય છે.
- બાળકોને સાચવવા માટે દાદા દાદી હોય છે. તેથી માતાને વધારે બહુ જ પડતો નથી.
- ઘરના કોઈ શક્ય પર શારીરિક મુશ્કેલી કે આર્થિક મુશ્કેલી કે કોઈ અન્ય મુશ્કેલી સાથેના કુટુંબના દરેક સભ્ય સાથે મળીને તેને સામનો કરે છે.
- કુટુંબના સભ્યોને સમાજની સંસ્કૃતિ પ્રમાણે વર્તન કરવા પ્રેરે છે. ગેરફાયદા:
- કુટુંબમાં વધારી વ્યક્તિઓ હોવાથી વસ્તી ગીતા જોવા મળે છે.
- વ્યક્તિ સ્વતંત્ર રીતે પોતાની ઈચ્છાઓ સંતોષી શકતું નથી. વ્યક્તિત્વનો વિકાસ રંધાઈ છે.
- પતિ પત્ની ને એક લેતા અને પ્રાઇવેસી ન મળવાથી સુખી લગ્ન જીવન જીવી શકતા નથી.
- કુટુંબના સભ્યોના જુદા જુદા મંતવ્યો હોવાથી ક્યારેક સંઘર્ષ પણ વારંવાર જોવા મળે છે.
- બાળકને પોતાની મરજી મુજબનું યોગ્ય શિક્ષણ આપી શકાતું નથી.
- સભ્યોને પૂરતી સુવિધાઓ મળી શકતી નથી.
- નિર્ણય વડીલ વ્યક્તિ દ્વારા લેવામાં આવતા હોવાથી ક્યારેક યુવાન સભ્યોની લાગણી પણ દુભાઈ છે.
- ઘરડા મા બાપ સાથે રહેતા હોવાથી રૂઢિ ચસ્તતા જોવા મળે છે.
- વ્હાલા વ્હાલા ની ભાવના જોવા મળે છે.
- વ્યક્તિ પોતે પોતાની માટે સમય ફાળવી શકતી નથી.
- બધા સાથે હોવાથી પૂરતું પોષણ મળતું નથી કુટુંબ કલ્યાણ ની પ્રવૃત્તિઓ :
દુનિયામાં ભારત એ એવો દેશ છે. ત્યાં 1952માં નેશનલ ફેમિલી પ્લાનિંગ પ્રોગ્રામ લોન્ચ કર્યો ત્યારે ભારત દુનિયામાં વધારે વસ્તીમાં બીજા નંબરનો દેશ હતો તન્માનનું નિયંત્રણ કરવા માટેના ક્લિનિક 1930 માં કામ કરતા ચાલુ કરવા ત્રીજા પંચવર્ષીય યોજના(19 -68) દરમિયાન ફેમિલી પ્લાનિંગ લોજીક વિકાસ તરીકે ગણવામાં આવ્યો અને ક્લિનિક એપ પરોક્ષથી લાયક દંપતિઓને education આપવામાં આવે છે.
Small family અપનાવા માટે મોટી વેઇટ કરવા
ધૂન 1987 માં નવી જનતા ગવર્મેન્ટ એ નવી પાટેલુ સન પોલીસી ગાડી જેમાં ફેમિલી પ્લાનિંગના ખ્યાલને ફેમિલી વિલ fare હાલમાં પરિવર્તન કરવામાં આવ્યો આ પ્રોગ્રામનો સ્પીકર લોકો સ્વૈચ્છાએ કરે તેના પણ આધારિત હતો 1977 માં ભારત સરકારે rutal health સ્ક્રીમ કરી લોન્ચ કરી જેમાં સ્થાનિક લોકો જેમ કે ટ્રેઈનડાઈ village health ગાઈડ,ઓપી મીટાન, ઇન્ફોર્મલ અને ફોર્મલ લીડસોની શકે મૂળ સુધી આ કાર્યક્રમના અમલીકરણ માટે સામેલ કાર્ય 1983 માં નેશનલ હેલ્થ પોલિસી ઘડવામાં આવી જેમાં નેઈટરી પ્રોડક્શન રેઈડ (1 વન ) પણ પોચાડવો તેઓ હેતુ રાખવામાં આળિયો અને બે બાળકો બસ બાળ કુટુંબ હોવું જોઈએ મને બર્થ ડેટ 21 સુધી લઈ જવા અને ડેથરેટ 1000 વસ્તીએ અને કપલ પ્રોટેકશન રેડ 60% 2000 ની સાલ સુધીમાં પોપ્યુલર પોલીસીને રિવાઇઝ કરવામાં આવી જેથી કરીને કુટુંબ કલ્યાણ ની અગત્યતા વધારી અને તે માટેની બધી જ આરોગ્ય સેવાઓ આપી શકાય અને જીવન ધોરણે જ ઊંચું લાવી શકાય.
કુટુંબ કલ્યાણ સેવાઓમાં sex education માટેની સલાહ આયોજિત માતૃત્વ કાઉન્સિલિંગ લગ્ન પહેલા જ કાઉન્સેલિંગ અને ત્યાર પછી લગ્નનું પહેલા nu કાઉન્સેલિંગ અને ત્યાર પછી લગ્નનું પહેલાનું કાઉન્સેલિંગ અને ત્યાર પછી લગ્નનું કાઉન્સેલિંગ લગ્ન પછી જલ્દી ગર્ભ ધારણ કરવું તે માટે ગાળો રાખો અને બાળકો મર્યાદામાં ઉત્પન્ન કરવા rii માટે લેબોરેટરી તપાસ ઘરમાં કર્ણાથી કણકસર કુવારી માતાઓ માટે સેવા સુરક્ષિત પાણીની sapaly ચેપી રોગોનું નિયંત્રણ અને અટકાવો સમાવેશ થાય છે.
મળ મૂત્ર અને સુરક્ષિત નિકાલ દત્તક લેવા માટેની સેવાઓ સ્ત્રીઓ અને બાળકોના આરોગ્યને ઊંચું લાવવું Rch કાર્યક્રમની પ્રવૃત્તિઓ દ્વારા લોકોનું જીવન ધોરણ ઊંચું લાવવું શિક્ષણ માટેની સગવડો વધારવી બાળકોને ફરજિયાત શિક્ષણ આપવું મોટા કુટુંબ માટે ઊંડી માન્યતીઓ લોકોના વલણ અને તેની વર્તન રૂપને iec કેરેટની પ્રવૃત્તિઓ દ્વારા બદલવી એ સિવાય લગ્ન માટે ઉંમર લંબાવી સ્ત્રી દરજ્જો ઊંચો લાવવો અને વૃદ્ધ લોકોને સુસ્તા પૂરી પાડવી વગેરે માટે લોકોને સમજણ આપવી.
કુટુંબ કલ્યાણ કાર્યક્રમના સિધ્ધlતો :
- કુટુંબ કલ્યાણ ની સેવાઓ સ્વૈચ્છિક છે.
- આ પ્રોગ્રામમાં માતૃ અને બાળ આરોગ્ય અને કુટુંબ નિયોજન માટેની સેવાઓ ભેગી આપવામાં આવે છે.
- કુટુંબ કલ્યાણ પ્રોગ્રામ ના અસરકારક અમલીકરણ નિયોજન અને લોકોમાં જાગૃતિ લાવવા માટે iec ની પ્રવૃત્તિ માં ગતિમાન કરવામાં આવે છે. Joint family :
સંયુક્ત કુટુંબમાં બે કે ત્રણ પેટી હોય છે.અને કુટુંબના સભ્ય એક જૂથમાં હોય છે અને એક જ રસોડે જમતા હોય છે. કુટુંબની સર્વ સામાન્ય સામાજિક મૂલ્યો અને વલણ ઈચ્છે છે. Joint family ની લાક્ષણિકતા :
- સાઈઝમાં મોટું હોય છે
- માલ મિલકત સંયુક્ત હોય છે. સામાજિક સુરક્ષા આપી છે. આરામ અને મનોરંજન પૂરી પાડે છે.
- એક જ રહેઠાણ હોય છે. એક જ રાત નીચે રહેતા હોય છે.અને એક જ રાત નીચે જમતા હોય છે.એક જ વારસો આગળ ચાલ્યો આવે છે.
- કુટુંબના સભ્યોના દ્રષ્ટિકોણ એક સરખો હોય છે.
- કુટુંબના સભ્યોના સાત સહકાર અને એકતl ની ભાવના હોય છે. કુટુંબના વડા નું કુટુંબ વચસ્વ હોય છે.
- વ્યક્તિની બધી જ જરૂરી સંયુક્ત કુટુંબના પૂરી પાડે છે.
- વ્યક્તિને સંયુક્ત કુટુંબમાં ઘણું બધું પ્રાપ્ત થાય છે.
Unit 8 communiti need assessment Intruoducation :
Natinal punky well fare program હૈદર ની ઉપરી લેવા ટાર્ગેટ નક્કી કરવામાં આવતા અને જુદા જુદા આવતા ઓને આપવામાં આવતા દરેક દેશ માટે હેલ્પ હારે પડતા ઓને અને લાભાર્થીઓને રોકડ પુરસ્કાર આપવામાં આપવો આના પરિણામે ફુગાવો અને કામગીરીને વધારે ઓછી બનાવવામાં આવતી આ પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે ભારત સરકાર અને દરેક રાજ્ય સરકાર નક્કી કર્યું કે ઉપલા લેવલ થી રોટલા લેવલ સુધી ટાર્ગેટ આપવા નહીં આના બદલે કોમ્યુનિટીમાં કામ કરતા વરઘોડો કોમ્યુનિટી ની જરૂરિયાતો અનુસાર વર્ક લોભનું ડોનેશન કરે આ અભિગમ પ્રમાણે સબ સેન્ટર લેવલ આભાથીઓને માંગણી મુજબ સેવાઓ પૂરી પાડવામાં આવે છે. અભિગમને શરૂઆતમાં ટાર્ગેટ એપ્રોચ તરીકે ગણવામાં આવતો પરંતુ મોટાભાગના હેલ્થના કાર્યકર્તાઓ આ અભિગમ સાથી રીતે સમજાવવામાં ન આવતો તેથી આ અભિગમનું નવું નામકરણ (cna) કોમ્યુનિટી નીડ અસેસમેન્ટ કરવામાં આવ્યું આ પ્રોસેસ સબ સેન્ટર લેવલે શરૂ કરવામાં આવ્યો આનો વર્ક પ્લાન કે તેને લગતી સેવાઓ પૂરી પાડવા માટે હોય છે. તેનો આભાર કોમ્યુનિટી ની અસસેસમેન્ટ પ્રોસેસ પર રહેલી છે.આથી હેલ્થ વર્કર એસ સમજવું જરૂરી છે કે દરેક હેલ્થ વર્કર સમુદાય જરૂરિયાતની આ કારણે કરવા શક્તિમાં હોવા જોઈએ કે જેથી તેના એરિયામાં આપવામાં થતી સેવાઓની જરૂરિયાતોનો અંદાજ કાઢતા આવડતો જોઈએ તેથી એરિયામાં અસરકારક સેવાઓ પૂરી પાડી શકાય. Cna એટલે શું? કોમ્યુનિટી નીડ અસસેસમેન્ટ : સમુદાયની જરૂરિયાતની આકારણી એટલે શું?
Family well fer programm નો આખો હેતુ દેશની વસ્તી સ્થિર રાખવાનો છે એવું જણાવેલ છે કે આ પ્રાપ્ત કરવા માટે ગુણવત્તા વાળો હેલ્થ એન્ડ ફેમિલી વિલ ફેર સર્વિસીસ ઓરે પાડવી લોકોની ખરેખર જરૂરિયાતો પર આધારિત બર્થ સ્પેસીસ ( બે બાળકો વચ્ચે અંતર રાખવું ) પૂરી પાડવી અને જરૂરિયાતો કે જે ટોચના હેલ્થના માણસો મારફતે એ કારણે ન હોવી જોઈએ.
Cna ની સમજૂતી :
- કાલ્પનિક નહીં પણ પદ્ધતિસર અને સ્થાનિક પરિસ્થિતિ અનુસાર કરવામાં આવે છે.
- ઉપરથી નીચે તરફના અભિગમમાં જે રીતે તમામ પેટા કેન્દ્રને એક સરખી રીતે લક્ષ્યાંક આપવામાં આવતો હતો તેના બદલે સ્થાનિક પરિસ્થિતિ મુજબ જ લક્ષ્યlક નક્કી કરવો.
- કાર્ય કરનારની કાર્યક્ષમતા પર આધારિત છે.
- લોકોના સહભાગી પોણા અને તેઓની સાથે વ્યાયક સહકાર સ્પરામ અને સેવાઓના સારા ઉપયોગ પર આધારિત છે. Cna શા માટે:
- કામ તો અગ્રતા ક્રમ નક્કી કરવા માટે
- લક્ષિત અને જોખમી જૂથો ઓળખવા માટે
- સેવાઓનો સાચો અંદાજ મેળવવા માટે
- સામગ્રીની જરૂરિયાત નક્કી કરવા માટે
- કર્મચારીઓને વાસ્તવિક આયોજન આપવા માટે Cna ની પ્રક્રિયા :
Community need ની આકારણી કરવા માટે ઘર ઘરનો અને community ના પ્રતિનિધિઓ સાથે સંગ્રહ કરી તેમાં કામ કરતા વર્કરો સાથે સંપર્ક કરી પ્રોસેસ કરવામાં આવે છે.
- આંગણવાડી વર્કર
- મહિલા સ્વાસ્થ્ય સંઘ
- ગ્રામની કાંડરૂપ વ્યક્તિઓ
- ગ્રામ પંચાયતના સભ્યો
- શાળાના શિક્ષકો
- ધર્મગુરુ ઓં અને પાટીદારો
- અરૈવીરછક સંસ્થાઓમાં સભ્યો
- ગામની અને ઔપચારિક સંસ્થાના વ્યક્તિઓ
- આ તમામ સભ્યો કૌટુંબિક માહિતી એકઠી કરી મદદ કરે છે જેમકે જન્મ,મરણ, લગ્ન, રોગચાળો થતા અન્ય બનાવો. જૂથના નેતા તરીકે તમારે કલાકાર તમામ કલાકાર સભ્ય અને અન્ય જૂથ સભ્ય સાથે રેગ્યુલર બેઠકો ગોઠવી અને તેઓને આયોજન અને સેવાઓ પૂરી પાડવામાં આપેલ કરવા જોઈએ અને આ વિશેની માહિતી પૂરી પાડવી આવા લોકો પાસેથી નીચે પ્રમાણેની સેવાઓ અપાવવી અને લેવી જોઈએ.
રસીકરણ
- immurization માટે લાવવામાં આવેલા બાળકોની સંખ્યા
- બીજા dose માટે ન લાવેલ બાળકોની સંખ્યા
- સગર્ભા માતાની નોંધણી ની સંખ્યા
- સગર્ભા માતાની તપાસ માટેની સંખ્યા
- Iran folic ની iablets regular લેતી માતાની સંખ્યા
- હોસ્પિટલમાં તપાસ કરવાની સમજણ આપેલ માતાની સંખ્યા
- તપાસ માટે ખરેખર ગયેલ માતાની સંખ્યા
- કલાકારના તમામ સભ્યો follow up માટે મદદ કરે અને ફરીથી બેઠકમાં પ્રતિભાવ આપે. વીકેન્ટ્રીત આયોજન :
વિકેન્ટ્રીત આયોજન fhw દ્વારા એકઠું કરવામાં આવે છે. સમુદાયની યોજના નીડ અનુસાર હેલ્થ સંભાળની સેવાઓ ગોઠવવાની શરૂઆતમાં છે. આ સેવાઓ પેટા કેન્દ્રના વિસ્તારના ડેમોગ્રાફિક અંદાજ પર આધારિત હોય છે. તે નીચે મુજબ છે.
- પેટા કેન્દ્રની માહિતી એકઠી કરવી.
- તમામ વર્કરોનો સમાવેશ કરો Gnc ગવર્મેન્ટ નર્સિંગ સેન્ટર
- અપેક્ષિત સેવાઓનું કદ નક્કી કરવું.
- જરૂર જણાય તો fund ભેગું કરવું
- વસ્તી પ્રમાણે needs ને સરખાવો
- ચાલુ વર્ષની જરૂરિયાત અગાઉના વર્ષના ખરેખર થયેલ કામ ગરીની સામે સરખાવો જે અગાઉના વર્ષ કરતાં 5 % ઓછી કે 25% વધારે છે . તેની ખાતરી કરો જેથી તમામ સબ સેન્ટર કક્ષાએ થયેલા આયોજન just need આધારિત ન રહેતા વૈજ્ઞાનિક અને ચોક્કસ બને. સબ સેન્ટર નું આયોજન અગત્યનું છે. Becoze તમામ સેન્ટર નો report, phc માં ઉપલબ્ધ થઈ શકે છે જેમ કે mtr, rti, sti, etc… આના પરથી દરેકનો action plan તૈયાર કરવામાં આવે છે. આ બધા phc ના આયોજનનો અને જિલ્લા કક્ષાના બીજા ઘટકોના આયોજનના જિલ્લાના વાર્ષિક આયોજન માટેનો આધાર તૈયાર કરે છે. રાજ્યકક્ષાનું વાર્ષિક આયોજન નક્કી કરવા માટે બધા જિલ્લાના આયોજનો ભેગા કરવામાં આવે છે. આમ, first anmal આયોજન કાર્યક્રમ ના બધા સેવા ઘટકોનું આયોજનની શરૂઆત નીચેના પાયાની કક્ષાએથી થાય છે. ચાવીરૂપ મુદ્દાઓ :
- હવે આરોગ્ય કાર્યકરો એ mch કે family welfer ના લક્ષ્યાંકો કક્ષાએથી આપવામાં નહીં આવે.
- સમુદાયના લોકોની need આરોગ્ય કાર્યકરે જાતે જ આકારિ શકશે અને એમ્પોર્ટન્ટ્સ સેવાઓનો હિસ્ટોરી કાઢી નાખશે.
- ઘરે ઘરે ફરીને નોંધણી દ્વારા સમુદાયની નીડ નક્કી કરવા અન્ય સભ્યો તેમાં સમુદાયના કામ કરતા કાર્ય કરવામાં સામેલ કરી સલાહકર જૂથના સભ્ય મારફતે પરામર્સ દ્વારા તેની ખાતરી કરીવી. Sub center action plan :
- નક્કી કરેલા સમયગાળામાં આયોજનની થતી પ્રવૃત્તિઓનો ઉલ્લેખ કરતાં દસ્તાવેજ છે. જેમાં સામગ્રીની Need સમય પત્રક અને જગ્યા થતા સ્થળો સમાવેશ થાય છે. તેને action plan કહેવાય છે.
- કાર્ય આયોજન તૈયાર કરવા માટે આ કાર્ય કરે કરવામાં થતા કામો ને ઓળખવા પડશે જેથી જરૂરી સેવાઓ તેમજ દરેક સેવાઓ માટે જરૂરી સામગ્રી અને આવી પ્રવૃત્તિઓનો સમય પત્ર તૈયાર કરી શકાય. Slop fer action plan :
- પેટા કેન્દ્રો અને filled નો map તૈયાર કરવો
- પેટા કેન્દ્રો દ્વારા આવરી લેવામાં આવતા ગામને ઓળખો
- દરેક ગામના tba અને anm થતા બીજા સભ્યોનો સમય લો. ( ટ્રેડિશનલ બર્થ આસિસ્ટન્ટ )
- સબ સેન્ટર વિસ્તારમાં સમુદાયની સવલત શોધીને તારવો બેઠક માટે જગ્યા નક્કી કરો.
- કૌટુંબિક નોંધણી હાથ ધરી જરૂરી યોગ્ય માહિતી ભેગી કરો અંત નિયત કરેલ નમૂનામાં માહિતી એકઠી કરો.
- ગઈ વર્ષ અને ચાલુ વર્ષના સંદર્ભમાં માહિતી એકઠી કરો જેમાં
- લાયક દંપતિઓની સંખ્યા
- સર્ગભા માતાની સંખ્યા
- નોંધેલા સગર્ભા માતાની સંખ્યા
- ધનુર વિરોધી રસી પૂરતા પ્રમાણમાં લીધેલ માતા કોની સંખ્યા
- જન્મોની સંખ્યા
- ઘરે થયેલા જન્મોની સંખ્યા
- તાલીમ બંધ દાયણો દ્વારા ઘરે કરેલા પ્રસ્તુતિની સંખ્યા
- fhw કે phs દ્વારા કરેલ ડિલિવરી ની સંખ્યા
- phc /chc કે સરકારી દવાખાનામાં થયેલા ડીલીવરી ની સંખ્યા
- જોખમી માતા ની સંખ્યા
- અસાધારણ ડિલિવરી ની સંખ્યા
- mtp ની સંખ્યા(1971 act)
- ઓછા વજનવાળા બાળકોની સંખ્યા
- નવજાત શિશુના મરણ
- જોખમી નવજાત બાળકોની સંખ્યા
- નવજાત શિશુના મરણના કારણો
- કોઈ મૂર્ત જન્મ થયેલ હોય તો
- એક વર્ષ સુધીના ઉંમરવાળા બાળકોની સંખ્યા
- વારંવાર જાડા હોય તેવા બાળકોની સંખ્યા
- ડીહાઈડ્રેશન વાળા તથા સારવારથી સારું થયેલ બાળકોની સંખ્યા
- ari વાળા બાળકોની સારવાર કે રીફર કરેલ ની સંખ્યા
- ફૂપોષણથી પીડાતા બાળકોની સંખ્યા
- રસીઓ થી સંપૂર્ણ રક્ષિત બાળકોની સંખ્યા
- રસીઓના dose મુજબના બાળકોની સંખ્યા
- ઓરલ પીલ્સ લેતી સ્ત્રીઓની સંખ્યા
- કોપર ટી અપનાવેલ સ્ત્રીઓની સંખ્યા
- ગર્ભ યાત કરાયેલ સ્ત્રીઓની સંખ્યા
- વાજેકટોમી કરાવેલ પુરુષોની સંખ્યા
- rit, sti વાળી માતા ની સંખ્યા
Work plan :
કાર્ય ક્ષેત્રની સંલગ્ન માહિતી એકત્રિત કરીએ ગામના પેટા કેન્દ્રથી અંતર અને મુસાફરી ઉપલબ્ધ વાહનો, વસ્તુઓના પ્રકાર, need જોખમી ગ્રુપ આયોજિત અગ્રતાક્રમ લક્ષમા લેવો જુદા જુદા પ્રકારની સેવાઓની Ptsd બનાવો week ના days નક્કી કરે ચોક્કસ ટાઈમ ટેબલ સમુદાયના સભ્યોને આપવું અને ચોક્કસ day નક્કી કરવો. Health survey : Survey :
Survey એટલે નોંધણી કરવી અવલોકનની નોંધણી કરીને માહિતી ભેગી કરવી. Health survey :
જ્યારે community માં રહેતા લોકોનું આરોગ્ય ને લગતુ, ખોરાક ને લગતું, માંદગીને લગતું, મુત્યુ ને લગતુ,સર્વ કરીને માહિતી ભેગી કરવામાં આવે તેને હેલ્થ સર્વિસ કહે છે. Need of health survecy :
જ્યારે community લોકોની હેલ્થ ને લગતી સમસ્યા જાણવા માટે.
- હેલ્થને લગતી લોકોની need શોધવા માટે
- સરકાર તરફથી હેલ્થને લગતા કાર્યક્રમો ચલાવવા માટે ત્યાં પ્રોગ્રામનું આયોજન કરવા માટે
- community માં ચલાવવામાં આવતા હેલ્થના કાર્યક્રમોનું મૂલ્યાંકન કરવા માટે
- સંશોધન કાર્ય કરવા માટે
- લોકોમાં માંગી નું પ્રમાણ જાણવા માટે
- મૃત્યુનું પ્રમાણ જાણવા માટે તથા તેના કારણો જાણવા માટે
- community મારે તો લોકોનું nutritional status તથા food ના અછતની લોકોના body પર થતી અસર જાણવા માટે. આરોગ્ય સર્વના ભાગો :
આરોગ્ય સર્વેના મુખ્ય 2 ભાગો છે.
- જનરલ હેલ્થ સર્વે
- સ્પેશિયલ હેલ્થ સર્વે જનરલ હેલ્થ સર્વે :
જનરલ હેલ્થ સર્વ માન્ય રીતે લોકોની તંદુરસ્તી નું સ્ટેટસ અથવા હેલ્થ વિષય ક માહિતી લેવા માટે કરવામાં આવે છે. આવું જનરલ હેલ્થ સર્વ સૌ પ્રથમ India માં ઇ સ 1946 માં કોલકાતામાં સ્ત ગાપુર નામના પરગણામાં કરવામાં આવ્યૂ હતૂ હેલ્થ સર્વ સામાન્ય રીતે નીચે મુજબ કરી શકાય છે.
- લોકોની હેલ્થ નું સ્ટેટસ નુ મૂલ્યાંકન કરવા માટે.
- હેલ્થને અસર કરતા પરિબળોની તપાસ કરવા.
- હેલ્થના સેવાઓના સંચાલનનું સર્વ
- હેલ્થ સ્ટેટ્સ ઓફ પોપ્યુલેશન :
લોકોની હેલ્થનું સ્તર કેટલું છે. લોકોની તંદુરસ્તી ને લગતું સ્ટેટસ જાણવા માટે આરોગ્યની સમસ્યા જાણવાથી લોકોની તંદુરસ્તીનું સ્તર કેવું અને કેટલો ઊંચું છે તે જાણી શકાય છે. ક્યાં રોગ ને લગતી સમસ્યા વધુ છે. તે જાણી શકાય.
- ફેક્ટર એફેક્ટીંગ હેલ્થ:
હેલ્થ ને અસર કરતા પરિબળો જાણવા માટે આવું સર્વ કરવામાં આવે છે. આરોગ્યને ક્યાં પરિબળો નુકસાન કરે છે. તંદુરસ્તીને ક્યાં પરિબળો નુકસાન કરે છે. તે જાણી શકાય છે. તેના વ્યક્તિનો ધંધો,આવક વાતાવરણીય, તત્વો etc ભાગ ભજવે છે. દા ત. રૂની મિલમાં કામ કરતાં વર્કર નોંધ : ટીબી
- એડમિનિસ્ટ્રેશન ઓફ હેલ્થ સર્વિસસ :
આવી જાતનું સર્વ સેવાઓની વહીવટી કામગીરી માટે કરવામાં આવે છે. લોકોની હેલ્પની કંઈ સમસ્યા છે.તેમની સેવાઓ માટે કેટલું ખર્ચ થઈ શકે છે.જે સેવાઓ હાલમાં અપાઈ રહી છે. તેની અસરકારકતા કેટલી છે. તેમજ આ સેવાઓ માટે કામ કરનાર કર્મચારીની સંખ્યા વગેરે માટે આ સર્વ કરવામાં આવે છે. આવા હેલ્થ સર્વોની પ્રથમ શરૂઆત 1995 માં જાપાનમાં થતા 1957 માં અમેરિકાના તેમજ 1971 માં ઇંગ્લેન્ડમાં કરવામાં આવી હતી.
- Spesial સર્વે:
આવું સરે ખાસ પ્રકારે કરવામાં આવે છે. તેમાં ખાસ સમસ્યા જેવી કે tb ફાઈલેરિયાની, મલેરીયા, લેપ્રસી જેવી સમસ્યાઓ શોધવાની હોય. તેમજ ન્યુ ટ્રીસનલ etc સમસ્યાઓ શોધવા માટે આ પ્રકારના સર્વે કરવામાં. સ્પેશિયલ હેલ્થ સર્વેના નીચે મુજબના સર્વેનું સમાવેશ થાય છે.
- ન્યુટ્રીશનલ સર્વે
- મોબિડીટી સર્વે – બીમાર વ્યક્તિની સંખ્યા
- ફેમિલી પ્લાનિંગ સર્વે મેથડ ઓફ હેલ્થ સર્વે :
હેલ્થ સર્વે કરવા માટે નીચેની રીતો વપરાય
- પ્રાયોગિક રીતે
- હેલ્થ એક્ઝામિનેશન સર્વે
- હેલ્થ ઇન્ટરવ્યૂ
- મેલ કવેચની
- હેલ્થ રેકોર્ડ સર્વે
- સેમ્પલ સર્વે
- પ્રાયોગિક રીતે :
માહિતી ભેગી કરવા માટે પ્રાયોગિક કરવામાં આવે છે. આ માટે કેટલીક વખત નાના પાયા પર સંશોધન રૂપે સ્ટડી કરવામાં આવે છે. માહિતી ભેગી કરવાની સાદી રીત છે. કારણ કે જે પરિણામ પ્રાયોગિક ધોરણ આપણો ને મળે છે. તેના જે કારણો આવે છે,તેમાંથી આંકડાકીય માહિતી મળે છે.
- હેલ્થ એક્ઝામિનેશન સર્વે :
તપાસ તંદુરસ્તીનું સ્તર જાણવા માટે મનુષ્ય તંદુરસ્ત છે. કે કેમ તેની તપાસ કરવામાં આવે તેના ઉપરની પણ સાચી આંકડા મળી શકે છે. આ સર્વે ટીમ દ્વારા કરી શકાય છે. જેમાં કો ટેકનિકલ તેમજ નર્સિંગ સ્ટાફ નો સમાવેશ થાય છે. સર્વેની આ પદ્ધતિ બહુ પર્યાય છે. અને વિસ્તૃત પ્રમાણમાં કરી શકાતી નથી આ સર્વ દરમિયાન લોકોને સારવાર આપવાની જરૂરિયાત પડે છે.દા ત જીવન રક્ષા.
- હેલ્થ ઇન્ટરવ્યૂ :
રૂબરૂ મુલાકાત દ્વારા અને ફેસ ટુ ફેસ સર્વે પણ કહે છે. કારણ કે આમાં ઇન્ટરવ્યૂ લેનાર તથા આપનાર બંને મોઢા મોઢા વાતચીત કરે છે. આના દ્વારા ઇન્ફોર્મેશન મળી રહે છે. પરંતુ બધી જ માહિતી સાચી હોતી નથી તેથી માપદંડ તરીકે તેને ગણાવી શકાય નહીં તેના ફોર્મ પણ ભરાવી શકાય છે.
- મેઈલ ક્વેશ્ચનરી : ટપાલ પ્રશ્નો :
પ્રશ્નોત્તરી મોકલી માહિતી એકત્રિત કરવી માહિતી મેળવવા માટે પ્રશ્નો પત્ર આવે છે. તેમાં જે માહિતી ભરવાની હોય તેને લગતા પ્રશ્નો હોય છે. પ્રશ્નોની સામે હા કે ના માં જવાબ લખવામાં આવે છે. ટપાલ દ્વારા પ્રશ્નપત્ર મોકલી શકાય છે. તથા તેના દ્વારા માહિતી ભેગી કરી શકાય છે પરંતુ કેટલીક વખત વ્યક્તિ તરફથી સહકાર મળતો નથી અને માહિતી પણ સાચી હોતી નથી.
- હેલ્થ રેકોર્ડ સર્વે :
આરોગ્ય સેવાના રેકોર્ડસ પરથી માહિતી એક એકઠી કરવામાં આવે છે. આ ઘણી સસ્તી પદ્ધતિ છે પણ કેટલા ગેરફાયદા છે. રેકોર્ડ પરથી મળેલા અંદાજ લોકોને આધારિત હોતા નથી માહિતી નોંધવાની પદ્ધતિ ની સમાનતા કે કોઈ ધોરણ હોતું નથી.
- સેમ્પલ સર્વે :
હેલ્થ સર્વેના પૂરી કોમ્યુનિટી ના દરેક વ્યક્તિની પૂછપરછ કરવી શકાય હોતી નથી ઉપરાંત ખર્ચાળ તથા સમયનો પણ બગાડ થાય છે. તેથી ફોર્મ માં પૂછવાની માહિતી હોય છે.નક્કી કરેલા પોપ્યુલેશનમાં થોડી વસ્તીના લોકોને સેમ્પલ તરીકે પસંદ કરવામાં આવે છે. તેમજ શિડયુલ મેથડ વયરાય છે. A. સીડયુલ :
આ એક જાતનું ચોક્કસ પ્રકારની માહિતી ભેગી કરવા માટેનું સ્ટાન્ડર્ડ ફોર્મ હોય છે. જે માહિતી જોઈતી હોય તેને લગતા પ્રશ્નોની સામે ખાલી ખાના હોય છે. પ્રશ્ન પૂછીને તેના જવાબ લખવાના હોય છે. સામાન્ય રીતે સર્વે કરવા નીચેના સીડયુલ વપરાય છે.
- કુટુંબ ને લગતી માહિતી ભેગી કરવા માટે
- સામાન્ય માહિતી સર્વે કરવા માટે અથવા જનરલ સર્વે કરવા માટે
- ઈન્ડિવિજ્યુલ સીડયુલ વ્યક્તિગત માહિતી ભેગી કરવા માટે
- ન્યુટ્રીશનલ અસસેસમેન્ટ માટે કોમ્યુનિટીના લોકોમાં ખોરાકની સ્તર
- ડાયટ સર્વે લોકોના ખોરાક માટે માહિતી ને લગતું સર્વે B. કલેક્શન ઓફ ડેટા:
હાલમાં આપણા ભારત પાસે સર્વના ડેટા ભેગા કરવાની કોઈ ચોક્કસ પદ્ધતિ નથી સત્તા ડેટા ભારતમાં ભેગા કરવામાં આવે છે. ડેટા :
જો કોઈ માહિતી ભેગી કરવામાં આવી હોય અથવા મળી હોય તે ખરેખર બધી જ સાચી હોતી નથી. તેથી તે પ્રાથમિક હોવાને લીધે તેને ડેટા કહેવામાં આવે છે. તે ખાસ બનાવ ઉપર આધારિત હોય છે. તેનો અર્થ નીકળે છે અને તેનું પ્લાનિંગ થઈ શકે તેવી હોય છે. ડેટા ભેગા કરવાની વિભાગ : મુખ્યત્વે ચાર ડિપાર્ટમેન્ટ હોય છે. જેને ડેટા કલેક્શન કહે છે.
- રેવન્યુ ડિપાર્ટમેન્ટ
- પોલીસ ડિપાર્ટમેન્ટ
- હેલ્થ ડિપાર્ટમેન્ટ
- પંચાયત
- રેવન્યુ ડિપાર્ટમેન્ટ :
જિલ્લા લેવલે જિલ્લા વિકાસ અધિકારીની કચેરી અને તાલુકા લેવલે મામલતદાર કચેરીમાં આવા ડેટા ભેગા કરવામાં આવે છે તેમાં રોજગાર વિનિમય કચેરી ભાવિક વેપારી મંડળો, કારખાના, મિલો, માલ કામદાર, મોંઘવારી નો આંક વગેરે લગતા હોય છે.
- પોલીસ ડિપાર્ટમેન્ટ:
Pd દ્વારા પણ માહિતી નું એકયી કરણ કરવામાં આવે છે જેવા કે બાળગુનાહ, ચોરી, અકસ્માત બિનવારસી રિમાન્ડ હોમ, નારી સંરક્ષણ ગૃહ વ્યક્ત વગેરેને લગતી માહિતી મળે છે.
- હેલ્થ ડિપાર્ટમેન્ટ :
આરોગ્ય શાખા એક માત્ર ડિપાર્ટમેન્ટ છે. કે જે મોટાભાગની માહિતીનું એકત્રીકરણ કરે છે. તેના દ્વારા જન્મ મરણ માંદગી રોગ ચાળો, વાતાવરણીયા સ્વચ્છતા, ન્યુટ્રીશન વગેરેને લગતી માહિતી મળે છે.
- પંચાયત :
મોટાભાગે ગ્રામ વિસ્તારમાં બનતા બધા જ બનાવો ના આંકડા પંચાયત દ્વારા ભેગા કરવામાં આવે છે.
ડેટા ભેગા કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ : આંકડાકીય માહિતી ભેગી કરવી વખતે નીચેના મુદ્દાઓ ધ્યાનમાં રાખવા. આંકડા ભેગા કરતી વખતે કોઈપણ જાતની માન્યતા કે પૂર્વા ગૃહ રાખવો નહીં દા. ત.એનીમિયા હોય તો પ્રેગ્નન્સી ના કારણે હોય તેવું માનવું ખોડ છે. પૂર્વ અનુમાન બાંધવા માટે જે માહિતી ભેગી કરવાની હોય તેને લખતા જ મુદ્દાઓ બનાવવા પ્રશ્ન પૂછો ત્યારે સાદી ભાષા તથા જાતની નિસ કાળજી બતાવવી નહીં. માહિતીના આંકડાની સરખામણી થઈ શકે તેવા હોવા જોઈએ બિનજરૂરી માહિતી ભેગી કરવી નહીં. એનાલિસિસ ઓફ ડેટા : ભેગી કરેલી માહિતી અથવા ડેટા ઉપર પૃથકરણ કરીને તેની જુદા જુદા તારવવામાં આવે છે પછી તે માહિતી અથવા ઇન્ફોર્મેશન કહેવામાં આવે છે. પણ તેનું નીચે પ્રમાણે વર્ગીકરણ કરવામાં આવે છે.
- કલોલીટેટીવ એનાલિયસીસ -ગુણવતા વાળું વર્ગીકરણ
- ટેકનોલોજીકલ એનાલિયસીસ- અનુક્રમ પ્રમાણે વર્ગીકરણ
- જીયોગ્રાફીકલ એનાલિયસીસ- એરિયા પ્રમાણે વર્ગીકરણ
- કવોન્ટિટેટીવ એનાલિયસીસ- સંખ્યાને આધારે પૃથ્થકરણ ટેકનો લોજિકલ એનાલિયસીસ : ગુણવત્તા વાળું વર્ગીકરણ : આવા વર્ગીકરણમાં માહિતી સિકવન્સ પ્રમાણે ગોઠવવામાં આવે છે. દા.ત. 1983 માં ઝાડાના 173 કેસ મેળવ્યા તેનો સમય પ્રમાણેનું વર્ગીકરણ જાન્યુઆરી – 1983 – 10
ફેબ્રુઆરી – 1983 – 15
માર્ચ – 1983 – 13
એપ્રિલ – 1983 – 45
મેં. – 1983 – 90
- ક્લોલીટેટીવ એનાલિસિસ : આવા એનાલિસિસ માં માહિતી અથવા આંકડામાં ગુણવત્તા જોવામાં આવે છે. દા. ત. એક મિલમાં 1000 કામદાર છે તેમાંથી 800 મીલ મજૂરો મહાજન મા (ધર્માદા) જોડાય છે અને 200 મજૂરો જોડાયા ન ઊભી તેથી 800 ગુણવત્તા બતાવે છે કારણ કે યુનિયનમાં જોડાવ્યું મજૂર કામદાર માટે સારું ગણાય. 2.કવોન્ટિટેટીવ એનાલિયસીસ: આવા વર્ગીકરણમાં ફક્ત સંખ્યાની દ્રષ્ટિથી વર્ગીકરણ કરવામાં આવે છે.દા. ત. કુટુંબમાં કેટલાક બાળકો છે તે જોવા માટે 100 ઘરનું સર્વ કર્યું હોય તો તેનું કારણ નીચે મુજબ છે.
- 35 કુટુંબ – એક બાળક
- 30 કુટુંબ – બે બાળક
- 15 કુટુંબ – ત્રણ બાળક
- 10 કુટુંબ – ચાર બાળક(થી વધુ બાળકો )
- 10 કુટુંબ – પાંચ બાળક
- જીયોગ્રાફિકલ એનાલિસિસ : આવા વર્ગીકરણમાં ભૌગોલિક એરિયા પ્રમાણે વર્ગીકરણ કરવામાં આવે છે.દા. ત. ખેડા જિલ્લામાં 1983 માં ઝાડાના કુલ 175 કેસ નોંધાયા તેમાંથી
- નડિયાદ તાલુકો – 30 કેસો
- કેટલાક તાલુકા – 15 કેસો
- આણંદ તાલુકો – 12 કેસો
- ખાલી સીમોર તાલુકો – 50 કેસો
- ખંભાત તાલુકો – 60 કેસો પ્રેઝન્ટેશન ઓફ સ્ટેટસ્ટેટીકલ ટેડી : જ્યારે જરૂરિયાત વાળી માહિતી ભેગી કરવામાં આવે ત્યારે આપણે જોઈતી માહિતી મળે છે. આ માહિતી આખરે આપ્યા પછી તે રિપોર્ટ બને છે. તેને પ્રદષિત કરવામાં આવે છે તે નીચે પ્રમાણે પ્રેઝન્ટ કરી શકાય છે.
- ટેબલ પ્રેઝન્ટેશન અથવા ટેબ્યુલેશન
- ચાર્ટસ
- ડાયાગ્રામ
- ટેબલ પ્રેઝન્ટેશન અથવા ટેબ્યુલેશન : માહિતી જ્યારે ખાના બનાવીને તેમાં દર્શાવવામાં આવે ત્યારે તેને ટેબલ કે ટેબ્યુલેશન મેથડ કહેવામાં આવે છે. એડિગમાં કોલમ બનાવી અને તે સમજાય તેવી હોવી જોઈએ. ડેપ દર્શાવવાના હોય તેને અનુક્રમ પ્રમાણે મહત્વ પ્રમાણે આંક થતી અગત્ય પ્રમાણે આલ્ફા બેટિંગ કે ભૌગોલિક રીતે દર્શાવવા . ડેપમાં % તુલના કરવાની હોય તો બંને કારણો પાસે પાસે રાખવા. જરૂરી હોય તો કીનોટ વગેરે આપવા પ્રેઝન્ટેશન ઓફ ટેબલ :
- સિમ્પલ ટેબલ
- ફ્રિકવન્સી ડિસ્ટ્રીબ્યુશન ટેબલ
- સિમ્પલ ટેબલ : તેમાં સાધુ ટેબલ હોય છે ટેબલના ખાના પણ થોડા હોય છે. ટેબલ:
- પોપ્યુલેશન ઓફ સમસીટીઝ ઓફ ઇન્ડિયા સીટી:
- ગ્રેટર બોમ્બે
- કલકત્તા
- મદ્રાસ
- દિલ્હી
- ફ્રિકવન્સી ડિસ્ટ્રીબ્યુશન ટેબલ : ફ્રિકવન્સી ડિસ્ટ્રીબ્યુશન ટેબલમાં મળેલ ડેટા કે સંખ્યાને પ્રથમ ગ્રુપમાં વહેંચી નાખવામાં આવે છે.દા. ત. નીચે પ્રમાણેની ઉપર વાળા પેશન્ટને પોલિયો માટે દાખલ કરવામાં આવે છે.
ડેટા કલેક્ટ કરવાના મુદ્દા : પોતાને એરિયાના હેલ્થ વર્કર સાથે મળીને આયોજન કરવું કે ડેટા કલેક્ટ કરવાના છે કયાં અને કેટલા સમયમાં સર્વ માટેના ફોર્મ તૈયાર કરવા. ડેટા કલેક્ટ કરતી વખતે ગામનો જાણકાર કર્મચારી જેવા કે uhg અથવા દાપણને સાથે રાખવો જેથી સાચી માહિતી મેળવવામાં સરળતા રહે છે. બધા જ ડેટા ભેગા થઈ ગયા પછી તેની માહિતીને લખતા રજીસ્ટરો હોય તે Fhw અને ભરવા તથા તેની ચકાસણી કરવી. માતૃક્ષી રજીસ્ટરના પ્રથમ પાને જે ગામનું જે વિસ્તારનું સર્વ ક્યાં હોય તેનું નામ લખો કેટલી વસ્તી અને કેટલાક ઘર આવરી લીધા છે તેની પણ નોંધણી કરવી ક્યાં કારણે સર્વે કરેલ છે. તે જણાવવું. કલેક્શન કરેલા ડેટાનું રિપોર્ટિંગ કરાવવું. જુના રજીસ્ટરની નિભાવી અને ચકાસવી કરવી. પોતાના એરિયામાં ગામોના રેકોર્ડ દરેક પ્રકારના રેકોર્ડ અપ ટુ ડેટ આપવા. CNA ની વ્યાખ્યા: Cna એટલે સમુદાયની અનુભવવાની જરૂરિયાતો પર આધારિત કાલ્પનિક નહીં પણ પદ્ધતિસર અને સ્થાની કે પરિસ્થિતિ પ્રમાણે ઉપરથી નીચે તરફના અભિગમને બદલે નીચેથી ઉપર તરફનો અભિગમ સેવા કરનારની કોય ક્ષમતા પર આધારિત લોકોના સહભાગી પણાથી આપવાની થતી સેવાઓનો નિગમ એટલે CNA. સમુદાયની ભાગીદારી : *Introduction : સામુદાયિક ભાગીદારી અને RCH માટેનો મૂળ પાયો સમાજની જરૂરિયાતો નથી મોજણી છે તે માટે સમાજને તૈયાર કરવો તેમ જ જાગૃત કરવો. સામુદાય ભાગીદારીને સાંકળવાની પદ્ધતિ. વિચાર વિનિમય સાહિત્ય વર્કર (IECO)અને સમુદાયના લોકો વચ્ચે અર્થ સભર ભાગીદાર તૈયાર કરવાની જરૂરિયાત હોય છે. અગત્ય સંદેશાઓ લોકો સુધી પહોંચાડવામાં વિચાર વિનિમય અસરકારક ઉપયોગ માટે સાહિત્યનો ઉપયોગ ઘણો જરૂરી છે.
દરેક મંડળ ના ભાગીદારો નું બનેલું કાર્યકરે જૂથ વિકસાવે છે.
જરૂરિયાતો અથવા માહિતી ભેગી કરવા માટે દરેક ગ્રુપ ના સદસ્યોને સંપર્ક કરતા રહો અને દરેક મહિને નિયમિતપણે બેઠક કરતા રહો.
એક વખત ચાવીરૂપ સદસ્ય જરૂરી પોતાની મૂલ્યાંકનની કાર્યવાહી માટે ભેગા કરવા સમર્થ બનો એટલે તેમને RCH કાર્યક્રમ વિશે અને આ પ્રોગ્રામ નીચે કઈ કઈ ગુણવત્તા સભર સેવાઓ તેમને પ્રાપ્ત થઈ શકે છે. તે ઊંડાણપૂર્વક સમજાવો પરંતુ તેમની માંગણી સામે જરૂરિયાતો અને કરેલ માંગણીની ખરાઈ ની જરૂરિયાતોનું મૂલ્યાંકન કરવું જરૂરી છે. જેથી યોગ્ય પગલાં લઈ શકાય.
સમુદાય પરિવર્તન:
લોકો સમુદાયે ભાગીદાર બનાવ્યા પછી સમુદાય બદલાવ લાવવા માટે નીચેની પદ્ધતિ વપરાય છે.
1.CNA કોમ્યુનિટી નીડ એસેમેન્ટ
2.PLA પાર્ટિસિપેટરી લર્નિંગ ઓફ એક્શન
1.CNA:
સામુદાય જરૂરિયાતનું મૂલ્યાંકન CNA દ્વારા કરી શકાય છે સમાજ ના આગેવાન સદસ્યોને સામેલ રાખી સમાજની જરૂરિયાતનું મૂલ્યાંકન કરવાની અને તેમને મહત્વ આપવાની અને જરૂરિયાતોને આયોજન કરવાની ક્રિયા ને CNA કહે છે.
CNA દ્વારા અસરકારક ભાગીદારી કેળવી આરોગ્યના બધા જ કાર્યક્રમ તેમજ સમુદાયમાં જરૂરિયાત મુજબની આરોગ્યની સેવાઓમાં સમાજનો બદલાવ મેળવી શકીએ છીએ.
CNA કઈ રીતે કરી શકાય:
પ્રથમ સમાજના જૂથના આર્થિક અને સામાજિક જૂથ વ્યક્તિગત જૂથ જે આપણને મદદ થઈ શકે તેને શોધવા અને સમાજની જરૂરિયાતોનું મૂલ્યાંકન માટે બોલાવવા.
સમાજની જુદી જુદી ખાનગી સંખ્યા ઓ NKO સ્વસ્તિક સંસ્થાઓ અને સ્થાનિક જૂથોને પણ મૂલ્યાંકન માટે બોલાવી.
2.pla :
PLA ની પદ્ધતિ દ્વારા સમાજમાં આરોગ્ય ને લગતી માહિતી એકઠી થઈ શકતી નથી માટે સમાજ સાથે ચર્ચા સહભાગી શિક્ષણની પદ્ધતિ pla નો ઉપયોગ કરી શકાય જેથી સમાજમાં જુદા જુદા કાર્યક્રમો અસરકારક બને છે.
” શૈક્ષણિક પદ્ધતિઓની વિશાળ શ્રેણી દ્વારા સમુદાય સાથે વિચાર વિભર્સ કરવાની પ્રક્રિયાને pla કહેવામાં આવે છે.”
કોઈપણ વિષય ઉપર સમુદાયના વિચારોનું પૃથ્થકરણ અને તેના આધારે આયોજન અમલીકરણ મોનિટરિંગ સક્ષમ બને છે. સંગ્રહ પ્રક્રિયામાં
- જરૂરિયાતોની નોંધણી
- પ્રશ્નની પૃથ્થકરણ
- સુધારા માટે સેવાના પગલાએ એપ્રોચ કહે છે.
1.એ -A- આસેસમેન્ટ ઓફ નીડ ઓફ કોમ્યુનિટી
2.એ -A- એનાયલેશિસ
3.એ -A- એડમીનનીસ્ટ્રેસન્સ
PLA અને CNA ની મૂળભૂત વિશેષતા મુખ્ય છે.:
*1.વલણ -વર્તન
2.પદ્ધતિ
3.ભાગીદારી
ગામ સદસ્યોંનું વલણ તેમજ ભાગીદારી સ્તર પર મહત્વની અસર પડે છે. લોકો સાચે મોટાય ભર્યું વર્તન સ્થાયી વર્તન કોળ કરતા હોય તેવું વર્તન લોકો યોગ્ય પ્રતિભા આપવી નથી તેથી હિતેવેહિયર સારુ રાખવું.
સમુદાયિક ભાગીદારી વધારવા વર્તન
લોકો પાસે જે જ્ઞાન હોય તેને માન આપો
સજા થવા માટેની ઘરગથ્થું કે જુના રીતરિવાજો વાળી કે માન્યતા વાળી જે રીત રસમ છે તેને બે ધ્યાન ન કરો.
સમુદાયના લોકો પૂછે ત્યારે આપણી સેવાઓની શક્ય હોય તેનો વધુ માહિતી આપવી.
સેવાઓને સંઘર્ષમાં પોતાના વિચારો રજૂ કરવાની તાક આપો.
આમ ગામડામાં ન રહેતા હોય તો ગ્રામજનોને યુક્ત કરાવો કે તેમના જીવન મૂલ્યો તથા જરૂરિયાત વિશે શીખવવા અથવા જાણવા માટે તેમના ઉપર આધારિત છે.
ગ્રામજનો પોતાની રીત તાર્કિક નિર્ણય લેવા માટે અમલ કરવા માટે અને મૂલ્યાંકન કરવા માટે સમર્થ છે તેવું માનો.
PLA ની પદ્ધતિઓ :
- વેન ડાયાગ્રામ (સપાટીચિત્ર )
- ઋતુચક્ર
- સાપેક્ષ ક્રમ
- સૌભાગ્ય નકશા આંકન
- ગ્રામ લટર
- સપાટી ચિત્ર :
- સપાટી ચિત્ર : આ ચિત્ર ગ્રામજનોની દૃષ્ટિએ જુદી જુદી સંખ્યાઓ મંડળો કાર્યકર્તાઓ અને વ્યક્તિના આદર્શ અંદર કે ગ્રામ સાથેના સંબંધોને તે ગ્રામ વિસ્તાર માટે જે તે સંસ્થા કે વ્યક્તિની તુલનાત્મક અગત્યતા કે બિન અગત્યતા દર્શાવ્યા વિવિધ કદના સહેલીના ઉપયોગ કરી આ સપાટી ચાર્ટ બનાવવામાં આવે છે. સમગ્રપણે જોઈએ તો આ પદ્ધતિનો વિવિધ સંસ્થાઓ જૈવિક આંગણવાડી PHC સબ સેન્ટર સ્કૂલ બેક અથવા વ્યક્તિઓ જૈવિક AWW, હેલ્થ વર્કર દહાપણ ખાનગી તબીબી phc નૉ mo ગામના આગેવાનો દા. ત. સરપંચ શિક્ષકો વગેરે સાથે ગામના સંબંધો ખાસ કરીને આ પ્રક્રિયા ગામ લોકોના આરોગ્ય સેવાઓના વિશકો વિતરણ કરનારના કરવા ઘટકો દર્શાવી તેનું સ્થાનની તથા ક્રમ નક્કી કરવા માટે ઉપયોગ કરી શકાય દા. ત. એન્ટિનેટલી મધર તબીબી PHC મા mo વગેરે ઉપયોગી થાય અને તે પ્રમાણે તેમનો સપાટી સાર્ટ બનાવી શકાય.
- ઋતુનું ચક્ર /સીઝન ડાયાગ્રામ : રોગોનો ફેલાવો ઋતુ પ્રમાણે જોવા મળે છે.દા. ત. શિયાળાની ઋતુમાં સ્વ ચનતંત્રના છે વધારે જોવા મળે છે. ઉનાળાની ઋતુમાં ઝાડા ઉલટી ઉપરાંત મલેરિયા ના કેસ વધારે જોવા મળે છે. આના ઉપરથી તમારે સર્વિસિસ નું પ્લાનિંગ કરી શકાય હેલ્થ સર્વિસીઝનું ખાનગી કરી શકે અને હેલ્થ એજ્યુકેશન નું ખાનગી કરી શકે અને હેલ્થ એજ્યુકેશન અથવા જૂથ તાલીમનું ઋતુને સંલગ્ન આયોજન કરી સમુદાયનો સહયોગ મેળવી શકે. ડાયગ્રામ બનાવવા માટેના સ્ટોસ નીચે મુજબ છે. ચાર્ટમાં લીટી ઉપર લોકોને જુદી જુદી ઋતુઓ બનાવવાનું કહો ઋતુઓમાં ગુજરાતી કે ઇંગ્લિશ માહિતી દર્શાવી શકાય. કઈ ઋતુઓમાં કયો રોગ વધારે જોવા મળે છે તે અંગે તમે રોગના કિસ્સાઓનો સંખ્યા ઊભી લીટીમાં એટલે કે ધરી દ્વારા દર્શાવી શકાય. સીઝન ડાયાગ્રામને તમે જમીન પર પણ બનાવી શકો આ માટે જુદા જુદા માપની લંબાઈ અને ટૂંકી લાકડીઓનો ઉપયોગ કરી શકાય.
- રિલેટિવ રેન્કિંગ. સાપેક્ષ ક્રમ: આ પદ્ધતિ લોકોની પ્રાથમિકતા અને પસંદ દર્શાવે છે આ પદ્ધતિ તેમને અલગ અલગ વસ્તુઓ અથવા ઉપયોગનો સાપેક્ષ ક્રમ આપવાની તક આપે છે. આમાં જરૂર પડીએ ક્રમ બદલાવી શકાય લોકો પાસે જરૂરિયાતનો લાંબુ લિસ્ટ હોય તો તેમની ખૂબ જ મહત્વની જરૂરિયાતો પસંદ કરી શકે આમાંથી કાંઈ જરૂરિયાત લોકોને અગત્યની છે તેની માહિતી તમને મળશે આ પદ્ધતિ તેમની પસંદગીના કારણે પણ દર્શાવશે. સાપેક્ષ ક્રમ બનાવવાના પગથિયા : જે સેવાઓની જરૂરિયાતની હોય તેવી યાદી બનાવવાનું કહો તેવો તેવી સેવાઓ પણ ઉમેરી શકે કે જે તમને મળતી નથી. એક કાર્ડ ઉપર એક સેવા લખો તમારી પાસે સમુદાયને જરૂરી દરેક સેવાના કોડ થઈ જશે. કોઈપણ એક કોડ જમીન પર મૂકો લીડ એક કોડ ઉપાડી સમુદાયને પૂછો કે ઓછું મહત્વનું છે. શું વધારે મહત્વનું હોય તો પહેલા કોડની ઉપર અને જો ઓછું મહત્વનું હોય તો તેની નીચે મૂકો. આ રીત એક પછી એક કોડ જમીન ઉપરના કોડની સરખામણી માં વધારે કે ઓછું મહત્વનું છે તેમ પુસી ગોઠવતા જાવ આ રીતે સમુદાયને આરોગ્ય સેવાઓ મહત્વ કોને આપો તે નક્કી કરવામાં મદદરૂપ થશે. આ પ્રમાણે સાપેક્ષતા પૂર્ણ થયા પછી તમારી જાણ માટે તેની કાગળ ઉપર નોંધ કરો આ તમને સમુદાયની ઉપર ધ્યાન રાખવામાં મદદ કરશે.
- સહભાગી નકશા આંકન : આ પદ્ધતિમાં ગામના જૂથ ભેગા મળે અને શોખ રંગોળીના કલર કે બીજા કોઈ સામગ્રી દ્વારા ગામનો નકશો બનાવશે આ નકશો ગામની જમીન કે કાગળ પર બનાવી શકાય આ નકશા નો ઉપયોગ ગ્રામ જિંદગી લગભગ તમામ પાસામાં સમુદાયની અંદર રહેલા પ્રાપ્તિ સ્થાનો તેમ જ એન્ટિનેટલ પોસ્ટ નેટલના નાના બાળકો સેમિષ્ટ માતાઓ અને બાળકો વગેરે તમે નકશામાં દર્શાવી શકો. નકશામાં સબ સેન્ટર નું સ્થાન aww ઘર આંગણવાડી વગેરે નકશામાં દર્શાવી શકાય. નકશો બનાવવાના સ્ટેટસ : સાપેક્ષ ક્રમ બનાવવાના પગથિયા જમીન પર કે કાગળ પર નકશો બનાવવો તેના ગામના રસ્તા કુવા સ્કૂલ આંગણવાડી સબસેન્ટર દર્પણ નું ઘર વગેરે બતાવો . લાભાર્થી ના કારણે ઓળખી નિશાની કરો લાભાર્થીમાં એન્ટિનેટર મધર પોસ્ટ નેટલ મધર એક વર્ષની અંદરના બાળકો એક થી પાંચ વર્ષના બાળકો લાયક દંપતિ વગેરે હોઈ શકે છે. નકશામાં જુદા જુદા બતાવતા જુદી જુદી વસ્તુઓનો ઉપયોગ કરી શકાય.
દા. ત.:
નાના પથરા એન્ટિનેટર મધર બતાવવા સુકી દાળખી કે એક વર્ષની અંદરના બાળકો દર્શાવવા લીલા પાન એક થી પાંચ વર્ષના બાળકો દર્શાવવા માટે વાપરી શકાય.
માંદા બાળકો દર્શાવવા તમારા રેકોર્ડમાં આ નકશો રાખવા ના આધારે તમામ લાભાર્થીને વ્યવસ્થિત રીતે ટૂંક સમયમાં સેવાઓ આપી શકાય.
ગ્રામ લટર:
ગામમાં રહેવાના વિસ્તારમાંથી આ એક નિરીક્ષણ કરનારી લટાર છે. જે નિરીક્ષણ કરી અને ગામનો વિસ્તાર ઘર બટર કામ દુકાનો કૂવો સ્કૂલ વિસ્તારો વગેરે સામાન્ય રીતે ધ્યાન બહાર રહી શકતા હોય તેને શોધવા માટે ગામ લટાર ઉપયોગી બને છે.
જે ગામથી પરિચિત ના હોય તો ગામનો નકશો એ ગ્રામ લેટર પહેલા પૂર્વ જરૂરિયાત છે. જુદા જુદા વિસ્તારના વિભાગ બનાવવા ઉપરાંત જે વિસ્તારમાં વિકાસને વધુ જરૂરીયાત છે તેવા વિસ્તાર શોધવામાં ગામ મદદ કરે છે.
ગામ લોકો સાથે મળીને લટર મારવી તે મહત્વનું છે. લટાર નો હેતુ વિસ્તારની સામાન્ય માહિતી મેળવવાનો હોય આયોજન માટે કે મૂલ્યાંકન માટે કોઈપણ તેમાં ગામ લોકોના સહયોગ વધે છે તેમ જ સામુદાયિક ભાગીદારીની ગુણવત્તા પણ વધશે.
તમે ગામમાંથી પસાર થાવો ત્યારે જ જુદી જુદી હેલ્થ ની સમસ્યાઓ જોઈ શકો જેવી કે પીવાના પાણીના નળ ની જગ્યા વગેરે વિશે સમજણ મેળવી શકે જુદી જુદી જ્ઞાતિઓ તેમના રીતરિવાજો ધર્મ.
આરોગ્ય વગેરે વિશે માહિતી તમને મળશે ઉપરાંત આદતો અને જુદા જુદા નાણાકીય જૂથ વચ્ચેનો આંતર સંબંધ જોઈ શકાય ગામના થઈને સાલીયાની તમને જુદી જુદી પ્રવૃત્તિ તેમજ નાણાકીય કાર્ય પદ્ધતિ જેવી કે પશુઓની સંભાળ અનાથ જથ્થાની જાળવણી ગ્રામ કામગીરી વગેરે વિશે ગામ લટરમાંથી માહિતી મળશે.
( આખા મારવા )ગ્રામ લંટાર
- સપાટી ચિત્ર
- ઋતુચક્ર
- નકશા ચિત્ર
- સાપેક્ષ દ્વારા
- ગામ લટાર
Unit-9 Communication methads and media Introduction : મનુષ્ય સમાજમાં તેના ડેઇલીના જીવન કાર્યમાં Communication એક important જેના દ્વારા જ કાર્ય વ્યવહાર પોસિબલ બન્યો છે આવી સામાજિક વાતાવરણને જીવંત રાખવાનું કામ communication કરે છે. આ એક પ્રક્રિયા છે. જેમાં આપણે ચોક્કસ hanguage નો યુઝ કરીને બોલીને ગીત ગાયને લખીને કે મોના હાવ ભાવ અથવા હાથના ઇશારા થી આપણે એકબીજાને ચોક્કસ માહિતી પહોંચાડી શકીએ છીએ. અથવા પુરી પાડીએ છીએ આમ આપણું મનુષ્ય જીવન પારિવારિક તથા સામાજિક રીતે સરળ અને સુખમય બનાવી શકીએ પોતાના કે બીજાના ભાવને લાગણીને કે માહિતીનું આડન પ્રદાન કરી શકાતું નથી તેમના દરેક વ્યવહારમાં પરિવર્તન લાવી શકાતું નથી. તેથી જે આરોગ્ય કાર્ય કરે તરીકે communication વિશે જાણવું ખૂબ જ અગત્યનું છે communication તે એક ઇંગ્લીશ વર્લ્ડ છે. જેનો ગુજરાતી અર્થ ઘણા બધા છે. જેવા કે વિચાર વિનિમય વિચાર પરિવહન વિશાલ સંક્રમણ કે પ્રસારણ etc થાય છે.communication wordletion word lommunilare ઉપર થી બનાવ્યો છે.communication એટલે કનિષ્ઠા પૂર્વક વાત કરવી એ કઈ ભાગ કેળવો તેથી પરસ્પરસ સામાન્ય સમજશક્તિ કેળવાય છે જે ખૂબ જ અગત્યનું પાસું છે. Defination communication
communication એક એવી પ્રક્રિયા છે જેના દ્વારા સર્વ સામાન્ય સમજ કેળવવા માટે બે કે તેથી વધુ વ્યક્તિઓને માહિતી વિચારો કે લાગણીઓનું આદાન-પ્રદાન કરવામાં આવે છે. જેથી તેમના વિસ્તાર વલણ અને વર્તનમાં પરિવર્તન લાવી શકાય છે.
કોમ્યુનિકેશન એ એવી પ્રક્રિયા છે જેમાં સિમ્બોલ ગાયને અથવા બિહેવીયર વર્તન દ્વારા બે વ્યક્તિઓ વચ્ચે માહિતી નું એક્સચેન્જ થઈ શકે એટલે કોમ્યુનિકેશન.
Community helth education &communication of prinicipals : આરોગ્ય શિક્ષણ તથા કોમ્યુનિકેશનના સિદ્ધાંતો :
1.know to unknow :
કોઈપણ હેલ્થ એજ્યુકેશન આપતા પહેલા લોકો તે વિશે કેટલું જાણે છે. અથવા કેટલું નથી જાણતા તે આપણે જાણી લેવું જોઈએ દા. ત. ફેમિલી Welfers immunization વગેરે વિશે તેઓએ કેટલું નોલેજ છે તે જાણી તેને અનુરૂપ એટલે કે જે વસ્તુ નથી જાણતા તે બાબતનું જ્ઞાન આપવાની તેમને રસ પણ પડશે અને તે માટે તેઓ જાગૃત પણ થશે.
*2.know your nanles
લોકોની culture રીતરિવાજો તેમની તેઓ સામાજિક અને આર્થિક માળખું તથા તેમના occupations પણ ધ્યાનમાં રાખવી જોઈએ. દા. ત. કોઈપણ ઘરમાં પોતાની Culture પ્રમાણે જીવન જીવતા હોય છે તેવા લોકોને તેમની outare ને કેશ પાસે નહિ અને આપણો objective પણ પાર પડી શકે તે ધ્યાનમાં રાખવું જોઈએ. દા. ત. વેજિટેરિયન ફેમિલી હોય તો તેમાં Nonvege રેસીપી ડાયટ ની સલાહ આપીએ તો તે અયોગ્ય છે. આવા ફેમિલીમાં આપણે કઠોળ દૂધ દાળ etc વધુ લેવા માટે કહી શકીએ જે ઈંડા તથા ફેસ ની ગરજ સારે છે આમ સામાજિક પ્રાણીનો સમાજમાં રહીને જ પોતાનો હેલ્થ જાળવી શકે.
3.know your area :
તમારા વિસ્તારમાં કંઈ આરોગ્યની સેવા ઉપલબ્ધ છે. તે વિશેનું નોલેજ હોવું જોઈએ. દા. ત. મલેરીયા વર્કર ડાયગ્રામ આરોગ્ય મિત્ર આશા કે ઇ ટી સી આરોગ્ય ટીમના સભ્યો છે પૂરતા પ્રમાણમાં છે કે નહીં તેમજ આરોગ્ય સેવા માટે જવાબદાર વ્યક્તિ તરીકે તેઓ સંપૂર્ણ કાર્યરત છે કે કેમ તે જાણવું.
- લોકો છે મારો સ્તર આવે છે અથવા લોકોની મુખ્ય need જાણો : મુખ્ય needs જાણવી અને તે પ્રમાણે માર્ગદર્શન આપવુ. દા. ત. ઘરમાં નાનું બાળક માંદો હોય તો એવા સમયે ફેમેલી નિયોજન ની વાત ન કરીએ કારણ કે હાલમાં મુખ્ય નીડ બાળકની સારવારની છે. તે પૂર્ણ કરવી ખૂબ જ અગત્યની છે. એમ કરશો તો લોકોના ટ્રસ્ટ સીટી આપણે અહીંયા હેતુલક્ષી હેલ્થ એજ્યુકેશન તથા વિચારોનું આદાન-પ્રદાન કરવાની આપણે પ્રત્યે તેમનો વિશ્વાસ કેળવાશે જેથી આપણા અન્ય આરોગ્ય હેતુ સરળતાથી પાર પાડી શકીશું.
- લોક ભાગીદારી : દરેક વ્યસન ના નિરાકરણ માટે બંને વચ્ચે શૂન્ય અને પોસિબલિટી વલણ અને વર્તન હશે તો સેવા આપનાર અને લેનાર એક્ટિવ Invilvment ના કારણે પ્રશ્નો જલ્દી હલ થઈ અસરકારક પરિણામ લાવશે.
- લોકોની સમજદારીનું ધોરણ નક્કી કરો : લોકોની સમજ શક્તિના સ્તર પ્રમાણે સમજાવવું આપણે Language વાક્યરચના કહેવાની ઢબ જે સરળ અને સાદી હોવી જોઈએ દરેક વખતે એવું નથી હોતું પરંતુ હાઈ લેવલના વ્યક્તિ માટે તે પ્રમાણેના વાક્યના યુઝ કરીને વાત કરવી અને અભણ તથા ઓછું ભણેલા લોકો માટે સરળ સમજી શકાય તેવી અસરકારક બની રહે તેવી રીતે સમજાવવું. 7.refreshment પુનરાવર્તન: અમુક અમુક સમયે આપેલ શિક્ષણનું પુનરાવર્તન કરાવવું જોઈએ એક તારું બીજી રીતે સમજાવતા રહેવું જોઈએ સમજાવવાની મેથડ બદલે નાખવાની પરંતુ આપણો હેતુ બદલવાનું હોતો નથી. આમ વારે ઘડીએ કરવાથી લોકો આપણને જરૂરથી સહકાર આપશે.
- પ્રોત્સાહિત કરવા અથવા પ્રેરક બળ પૂરું પાડવું : દરેક વ્યક્તિને નવું શીખવાની મૂળભૂત જરૂરિયાત છે આ જરૂરિયાત તે પરિપૂર્ણ કરવા માટે નીચેના પ્રેરક બળ જવાબદાર છે. *1. પ્રાથમિક પ્રેરકબળ : હવા પાણીને ખોરાક તે પ્રાથમિક જરૂરિયાત છે.
- સેકન્ડરી પ્રેરકબળ : સ્ટેપ્સ અથવા ધોરણ જેમાં પ્રમોશન મળે સામાજિક ધોરણ જેમાં પ્રમોશન મળે આર્થિક સ્થિતિ ના કારણો પણ લોકોને સમજદારી સુધારી શકે છે. ઘણીવાર પોઝિટિવ તથા નેગેટીવ મોટીવેશન પણ કરી શકાય છે. દા. ત. શહેરમાં વખાણ કરવા અથવા જાહેરમાં નિંદા કરવી ઉપરાંત આત્મસન્માનનું અપમાન કરવું. આમ કરવાથી વ્યક્તિ પોતાની ભૂખ સમજી શકે છે અને સારા કાર્ય માટે મોટી વેઇટ કરી શકીએ છીએ.
- કાર્ય કરીને શીખવો : જો હું સાંભળીશ તો ભૂલી જઈશ
IA i head i forget
IA- i see i rember
જો હું મેષના તો હું યાદ રાખીશ
- તારા મનનીય સંબંધો : હંમેશા પર્સનલ બાબતો મનમાં રાખવી લોકો સાથે આત્મમિતા કેળવવી જેથી તેમની નાનામાં નાની તકલીફ હશે જે ગમે તેવી ગંભીર અથવા ગુપ્ત હશે તો આપણને મુક્તપણે કરી શકાશે અને આપણે તેને સારવાર અને માર્ગદર્શન આપી શકીશું ક્યારેક પણ લાભાર્થીના ગુપ્ત બાબતો બહાર લાવવી નહીં જેથી લોકોને આપણા પર ભરો છો અને વિશ્વાસ બેસે છે. અને આપણી આરોગ્યની સેવાઓ આપવામાં તકલીફ પડતી નથી.
- નેતાઓ નો ઉપયોગ કરો : ગામના વડીલ સરપંચ તલાટી ગ્રામસેવક પંચાયતના સભ્યો મહિલા પ્રમુખ વગેરે જેવા ગામના વર્ષો થયા ધરાવતા હોય લોકોના માનીતા હોય લોકો ના માન્યતા હોય લોકો તેના પર ભરોસો રાખતા હોય તેના વ્યક્તિને આપણા કાર્યક્રમમાં સામેલ કરો જેથી તેમાં સહકાર આપણી સેવાઓની સરળતા રીતે આપવાનો માર્ગ બની જાય છે. Communication અને આરોગ્ય શિક્ષણ માટેના હેતુઓ :
- માહિતી આપવાનો
- શિક્ષણ આપવાનો
- ગમ્મત સાથે જ્ઞાન પૂરો પાડવાનો
- વ્યક્તિના જ્ઞાનમાં વધારો કરી સુ યોગ્ય ફેરફાર લાવવાના Concept of Communication: આધુનિક જમાનામાં શબ્દ એ ખૂબ જ અગત્યનો છે. આયોજન દ્વારા એક સર્વ સામાન ગોલ પ્રાપ્ત કરવા માટે જે પ્રક્રિયા કરવામાં આવે છે. એકબીજાના સહકાર સહભાગી હવે ખૂબ જ જરૂરી છે હોય તો આપણે તે ગોલ પ્રાપ્ત કરી શકતા નથી. આ ક્રિયા પૂર્ણ કરવા માટે કોમ્યુનિકેશન દ્વારા સરકાર અને સહભાગીતા પ્રાપ્ત કરી શકીએ છીએ આમ જોવા જોઈએ તો મેનેજમેન્ટ ને પૂર્ણ કરવા માટે 90 ટકા સમય કોમ્યુનિકેશન પસાર થાય છે. સાંભળવામાં – 45%
બોલવામાં – 30 %
વાંચવામાં – 16%
લખવામાં – 9 % જો લોકો ઉપર પ્રમાણેના વાતાવરણમાં રહી કાર્ય કરે તો અસરકારક કોમ્યુનિકેશન માત્ર માહિતી આપવી સમજાવવા પૂરું પાડવા જેટલું જ નહીં પરંતુ તેમના વિચારવા વાળી વર્તનમાં પરિવર્તન લાવી શકાય છે. અને વ્યક્તિ કે ગ્રુપની સાથે કાયમી સરકાર અને સહભાગી પ્રાપ્ત થયા કરે છે.
વિચાર વિનિમય મહત્વના ઘટકો :
Communication proces માટે નીચેના ચાર ઘટકો જવાબદાર છે.
- મેસેન્જર અથવા સેન્ડર ( સંદેશા મોકલનાર )
- મેસેજ – (સંદેશા )
- મીડિયા અથવા ચેનલ (માધ્યમ )
- રીસીવર (સંદેશાઓ ગ્રહણ કરનાર )
- મેસેન્જર : સારા કોમ્યુનિકેશન માટે માહિતી મોકલનાર નો રોલ ખુબ જ અગત્યનો છે. જે નીચે મુજબની લાક્ષણિકતા ધરાવતો હોવો જોઈએ.
- ચોક્કસ હેતુ લક્ષી સંદેશો આપનાર હોવો જોઈએ.
- મેસેજ રિસીવ કરનાર ની ભાષા અને જરૂરિયાત ખબર હોવી.
- જે તે વસ્તુ માટેનો સંદેશો વૈજ્ઞાનિક રીતે પુરવાર છે તેની ખબર હોવી જોઈએ.
- જે ક્યાંય સંદેશો મોકલનારનો છે. તે સંદેશો ગ્રહણ રાખનાર વ્યક્તિ સારી રીતે સમજી શકે તેવી સ્કિલ દ્વારા આપી શકનાર હોવા જોઈએ.
- મેસેજ: સંદેશો લોકોને અનુરૂપ ઉપયોગી અને તેઓની જરૂરિયાત સંતોષ છે તેવો હોવો જોઈએ. સારી રીતે સમજી શકાય તેવો સરળ હોવો જોઈએ. લોકોને માન્યતાઓ અને વિવાદોને સુસંગત હોવો જોઈએ. આંકશ્રીત હોવો જોઈએ.દા. ત. તેમાં આનંદ ઉદભવે તેવા અથવા રમુજી હોવા જોઈએ.
- મીડિયા :
Communication માટેના માધ્યમો અસરકારક સંદેશા માટે કોમ્યુનિકેશનના માધ્યમો ખૂબ જ જરૂરી છે. સંદેશા અને લોકોને ક્ષમતા ધ્યાનમાં રાખીને માધ્યમો પસંદ કરવા જોઈએ સંદેશા અસરકારક અને ઇન્ટરેસ્ટિંગ બને તેવા અથવા લોકોના જ્ઞાન સાથે ગમ્મત મળે તે માધ્યમના વિવિધતા હોવી જોઈએજરૂરી છે. કોઈપણ માધ્યમ સરળ રીતે ઉપલબ્ધ માં અને ઓછી કિંમતના એટલે પોસાય તેવા જોઈએ અને લોકોને વાતમાં જકડી રાખે તેવો સંદેશો આપવો જોઈએ.
- રીસીવર : સંદેશો મેળવનાર કોમ્યુનિટીના લોકો હોય છે. જેથી તેઓનું જ્ઞાન અને અનુભવ ધ્યાને લેવા સંદેશા તેઓની લાગણી અને વલણ સાથે સુસંગત હોવા જોઈએ. Communication proces: વિશાર વિનિમય એટલે વિચાર માહિતી અભી ઋષિની સામેના વ્યક્તિ કે વ્યક્તિઓ સાથેની આપેલ માટે આપણે સામેના વ્યક્તિ સાથે સામાન્ય પણું સારા સંબંધ પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ જેથી વિચાર વિનિમય ની પ્રક્રિયા સરળ બને.
આકૃતિ:
આકૃતિ: આમ ઉપરના જણાવેલ આકૃતિ મુજબ વિચાર વિનિમય ની પ્રક્રિયા એક માર્ગીય હોય તો તે અપૂર્ણ છે. એને ઓછી અસરકારક બને છે. પરંતુ વિચાર વિનિમયની પ્રોસેસમાં ઉપરના ત્રણ ઘટકોમાં ચોથું ઘટક ખૂબ જ અગત્યનું છે. જે પ્રતિભાવ અથવા ફીડબેક ઉમેરવાથી વિચાર વિનિમય ની પ્રક્રિયા દ્વિ માર્ગીય અને અસરકારક રીતે પૂર્ણ બને છે. આમાં આકૃતિમાં ચાર ઘટક દર્શાવ્યા છે જે મુજબ વિચાર વિનિમયના દ્વિ માર્ગીય પ્રક્રિયાથી સંદેશો મૂળ સ્વરૂપમાં ગ્રહણ થયો છે. કેમ અથવા સાંભળનાર છે ને વિચાર કે સંદેશો નો સાચો અર્થ સમજી શકે કેમ તેની પ્રતીતિ પ્રતિભાવ પરથી જાણી શકાય છે. method of communication: વિચાર વિનિમય ની પદ્ધતિ :
- એક માર્ગે વિચાર વિનિમય :one way communication
આ મેથડ માં communication એક્ સાઇડ થી થાય છે. તેનું પરિણામ મળી શકતું નથી આ પ્રક્રિયા પેસિવ લર્નિંગ પ્રોસેસ છે. જેનાથી રીસીવર નું લર્નિંગ પ્રોસેસમાં પાર્ટિસ હોતું નથી. દા. ત. લેક્ચર આપીને ચાલ્યા જવું અથવા વક્તવ્ય પ્રવચન આપવુ.
- દ્વિ માર્ગીય વિચાર વિનિમય :two way communication આ મેથડ માં રીસીવર મેસેજ સાંભળે છે. સમજે છે. અને તેનાથી ઉદ્ભવતા પ્રશ્નો તથા પોતાના આઈડિયા ને દર્શાવી શકે છે. અને તેનાથી દરેક બાબત સાચી સમાધાન કરી રીતે અસરકારક બને છે. કારણ કે તમારે સિહોરનું ઇનવોલમેન્ટ ( સામેલ)હોવાના કારણે. 3.verbal communication:
verbal communication માં ભાષાનો શબ્દનો ઉપયોગ થાય છે. વાતચીત દ્વારા અથવા લખીને communication કરવામાં આવે છે. દા. ત. પત્ર લખીને ઈમેલ દ્વારા ટેલિફોન ની વાત છે.
4.non verbal communication :
આ કોમ્યુનિકેશનમાં ફક્ત ઈશારા અથવા તો એક્શન કરવામાં આવે છે. જેમાં ફેશિયલ ઓફ પ્રેશન (સંદેશ અભાવ )સેવા કે સ્માઈલ આંખોમાં સારા કરવા આઇબ્રોની મોમેન્ટ અથવા કમ્પલેટ સાઇલેન્ટ ઉપરાંત લોકો મોમેન્ટ દ્વારા communication કરવામાં આવે છે.communication ખૂબ જ અસરકારક નીવડે છે. એની સાથેverbal communication ભળે તો ખૂબ જ અસરકારક નીવડે છે.
- માત્ર સાંભળવું : મોટાભાગનો એજ્યુકેટર પોતાના સમય બોલવામાં કાઢે છે. અને સાંભળવા માટેના સમય ઘણો ઓછો રહે છે. પરંતુ તેમાં લિસનિંગ પ્રક્રિયાથી ફક્ત સાંભળવું એવું જ નથી પરંતુ પૂરતી સમજવા સાથે સાંભળવું આ communication ની સ્કીલમાં સાંભળવા માટે કોમ સનટ્રેશન (એકાગ્રતા ) ની જરૂરિયાત છે બરાબર સાંભળવું અથવા ધ્યાનથી સાંભળવું એ કોમ્યુનિકેશનની ચાવી છે. દા. ત. ટીબી, મીડિયા. માનસિક પ્રક્રિયાના તબક્કાઓ : વિશાળ વિભમય દ્વારા પરિવર્તનની પ્રક્રિયામાં લોકો નવી વસ્તુ સ્વીકારતા પહેલા જુદા જુદા માનસિક તબક્કાઓમાંથી પસાર થાય છે. તે માટેના જુદા જુદા તબક્કાઓની સમ મુજબ છે.
- અવરનેસ (જાગૃતિ આવશે): લોકો મારી તે વિશે પૂરેપૂરી જાણકારી મેળવશે અને પોતાની બાબતને વધુ જાણવા પ્રેરા છે.
- ઇંટ્રેશ (રસ દાખવશે ): આ સ્ટેજમાં લોકો વધુ માહિતી જાણવા પ્રેરાશે અને ધ્યાનથી સાંભળશે અથવા એકબીજાની સાથે અનુભવોની આપ-લે કરશે.
- સેલ્ફેઅસેસમેન્ટ (જાતે તપાસ ): માહિતી પોતાના માટે તથા કુટુંબ માટે કેટલી ઉપયોગી છે. તેથી જાતે તપાસ કરશે શું સ્વીકાર કરવું અને શું ન કરવું તે વિશે ઊંડું ચિંતન કરશે.
- ડિસિઝન મેડિંગ (નિર્ણય લેવો ): આ સ્ટેજ દરમિયાન વ્યક્તિ નિર્ણય લેશે કે આ સેવાને અપનાવી કે કાયમી રિજેક્ટ કરવી.
- ટ્રાયલ ટુ પ્રેક્ટિસ (વર્તનમાં દાખવવા પ્રયત્ન કરશે ): સેવામાં ફાયદા ગેરફાયદા કહેવા છે.તે જાણવા માટે પોતાના સામાન્ય જીવનમાં અમલમાં મૂકશે.
- સેલ્ફ ઈવાલ્યુઅશન ( સ્વમૂલ્યાંકન ): જીવનમાં પ્રેક્ટિસ મૂલ્યાંકન બાદ તેનું મૂલ્યાંકન અને એક ચોક્કસ પોઇન્ટ પર પહોંચશે કે આ સેવા કાયમ માટે સ્વીકારવી કે નો સ્વીકારવી.
- એડોપ્શન (સ્વીકાર કરવો) : આ સ્ટેજમાં ચોક્કસ નિર્ણય પર આવી સેવાનો પોતાના જીવનમાં અમલ કરે છે અથવા સેવાનો લાભ લે છે વિશાળ વિનિમયના અવરોધ પરિબળો :
- શારીરિક પરિબળો :
- સાંભળવાની જોવાની કહેવાની થતી હોય તો
- સામેની વ્યક્તિ એવી એડ ને સારી રીતે જોઈ શકતી ન હોય
- માનસિક પરિબળો :
1.વ્યક્તિની લાગણીને કંઈક આપઘાત લાગ્યો હોય તો વ્યક્તિ એકાંત રીતે સંદેશા સાંભળી શકતી નથી.
- વ્યક્તિ બીમાર હોય ઘરમાં ઝઘડો થયો હોય સામાજિક કે આર્થિક પ્રોબ્લેમ છે.
- વાતાવરણીય પરિબળ : ઘોંઘાટ, ગીચતા, ગરમી,વરસાદ.તડકો.ઠંડી,લાઇટિંગ ફેસીલીટી બેસવાની જગ્યા ન હોય વગેરે કારણો ના લીધે communication અસરકારક બની શકતું નથી.
- સાંસ્કૃતિક પરિબળો : રીતરિવાજો ધર્મ માન્યતાઓ અંત શ્રદ્ધા વગેરે communication ને અવરોધક બને છે. સારા વિચાર વિનય કરતા ગુણો :
1.C- candid – સરળ,સાલસ
2.c – courtius – મેનર વાળા સારી રીતે ભાત
3.c- conerect- ચોક્કસ
4.complet – સંપૂર્ણ માહિતી ધરાવનાર
5.corroct – સાચો
6.concise – મુદ્દાસર આપનાર
7.clear – સ્પષ્ટ
communication with diffrent group &. Health team :
આરોગ્ય શિક્ષણ લોકો સુધી પહોંચાડવાની માર્ગો :
- કાયદાકીય અભિગમ : કાયદા દ્વારા લોકો પાસે સ્વસ્થ પણ અમલ કરાવવો કાયદા દ્વારા આપણને લોકોનું વર્તન લક્ષી શકતા પરંતુ રોગ શાળાને કાબુમાં લેવા માટે અથવા તો કટોકટી ન પરિસ્થિતિમાં તથા મેળા કે ઉત્સવના કાયદો જરૂરી છે. 2.સેવાકીય અભિગમ: લોકો ઘરે ઘરે જઈને સેવા આપે છે પરંતુ અમુક ચોક્કસ સેવાઓ આપવામાં જ આવે છે. જેનાથી બધી જ સેવાઓ આવરી લેવારી નથી તેમજ લોકો જે આ સેવા મુક્ત મળે છે તેની વેલ્યુ રાખતા નથી. 3.શૈક્ષણિક અભિગમ: આમાં લોકોનું પોતાનું ઇનવોલમેન્ટ હોય છે. અને આરોગ્ય શિક્ષણ આપી શિક્ષણ આપવામાં આવે છે. ઇન્ટર્નલ લર્નિંગ દ્વારા લોકોનું વર્તન બદલવાનું પ્રયત્ન કરવામાં આવે છે આ અભિગમ ખૂબ જ સફળ છે . 1.વ્યક્તિગત સંપર્ક: લોકો સાથે વ્યક્તિગત સંપર્ક કે ડોક્ટર Clinic માં home visit દ્વારા અને હોસ્પિટલ પેશન્ટ સાથે અથવા લાભાર્થી સાથે સંપર્ક કરી શકાય છે. એક વ્યક્તિ એક જ વ્યક્તિ હેલ્થ એજ્યુકેશન આપે છે. વ્યક્તિગત સંપર્કથી વ્યક્તિ પોતાની મૂંઝવણ પોતાનું સમસ્યા કોઈપણ જાતના સંકોચ વડે કહી શકે છે. અને આપણે પણ તેને ચોક્કસ એડવાઈઝ આપી તેનું વલણ બદલી શકીએ છીએ વ્યક્તિ આપણી પર વિશ્વાસ રાખી તેની ખાનગી બાબતો પણ આપણને જણાવે છે. વ્યક્તિની બોલવાની તક આપો અને આપણે ધ્યાનથી બધું સાંભળવું જોઈએ સારા મિત્ર સારી એપ્રોસ અપનાવવું જેથી સાક્ષી વિગતો જાણી Two way communication દ્વારા તેને વધુ અસરકારક બનાવવું આમ કરવાથી તેનું મૂંઝવાનો પ્રશ્નનું નિરાકરણ સાસુ અને ચોક્કસ લાવી શકાય છે કારણ કે તેની ખાનગી બાબતો સાંભળવા માટે કોઈ અન્ય વ્યક્તિ હોતી નથી જેથી તેનો ડર ગભરાટ વગેરે દૂર કરી મુક્તપાણે ચર્ચા કરવાની તક મળી રહે છે. Exa AIDS માં પેશન્ટ સાથે વાતચિત.
- વ્યક્તિગત સંપર્કમાં ગેરફાયદા : વધારે સમય અને વધારે માણસની જરૂર પડે છે. વ્યક્તિગત હોવાથી ગતિ ધીમી છે. આપણા દેશમાં વસ્તી વધુ હોવાથી આ પદ્ધતિ ઓછી અપનાવી શકીએ છીએ.
- જૂથ સંપર્ક : કોઈપણ ગ્રુપ લઈને જેમ કે એન્ટિનેટર મધર પોસ્ટ મેટલ મધર મહિલા મંડળ સ્કૂલના બાળકો કિશોરીઓ તથા વૃદ્ધ યુવક જેમાં વ્યક્તિઓની સામાન્ય need હોય છે. જેમ કે હેલ્થ એજ્યુકેશન આપી Two way communication અસરકારક બનાવી શકાય છે. ફાયદા તથા ધ્યાનમાં રાખવાના મુદ્દા : વિષયની યોગ્ય પસંદગીની નીડ છે.જેથી લોકોનો ઇન્ટરેસ્ટ સાણી વિષયની પસંદગી કરવી. આમાં દરેક વ્યક્તિ પોતાના વિચારો સ્પષ્ટ અને સરળ રીતે ડિસ્કશન કરવાની તક મળે છે. ગ્રુપમાં લોકો એકબીજાને ઓળખતા હોવાથી અસરકારક બને છે. ગ્રુપ સિલેક્શન હોવાથી ગ્રુપ લીડર બધી વ્યક્તિને બોલવાની તક આપે છે. ગ્રુપ લીડર તરીકે દરેક સભ્યોને શાંતિથી સાંભળવા જોઈએ અને કોઈની પોતાની રજૂઆત અટકાવવા જોઈએ નહીં. ટીકાઓનો પણ સ્વીકાર કરવો જોઈએ. ગ્રુપને યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરવી જોઈએ. લીડરે દરેક અગત્યના મુદ્દાઓની નોંધ કરવી.
To way prosess કરી learning effective બનાવો.
Communication ની વિવિધ પદ્ધતિ :
- ગ્રુપ ડિસ્કશન અથવા મિટિંગનું આયોજન : આપણા પોતાના કાર્ય વિસ્તારના દરેક લાભાર્થીને પરંતુ હેલ્થ એજ્યુકેશન પૂરું પાડી અસરકારક રીઝલ્ટ લાવવા માટે મિટિંગ જે અગત્યની પદ્ધતિ ગણવામાં આવે છે. સીટિંગ નું આયોજન ચોક્કસ સ્થળે ચોક્કસ દિવસે ચોક્કસ સમયે અને ચોક્કસ વિષય વસ્તુનું પૂર્વ આયોજન કરી આયોજન કરવામાં. આયોજક તરીકે પોતાની ફરજો : જે ગ્રુપ છે તેની ઉપયોગી માહિતી કરી વિગતવાર મુદ્દા તૈયાર કરો. ગ્રુપમાં 20 થી 25 વ્યક્તિનો સમાવેશ કરવો. દરેકને સમય સ્થળ ની જાણકારી આપો. જયા મીટીંગ કરવાના હોય ત્યાંના સ્થળની વ્યક્તિગત ગોઠવણી કરો. મિટિંગ દરમિયાન પોતાની ફરજો : મિટિંગના સમયસર ચાલુ કરો સેલ્ફ ટીમના દરેક સભ્યોનો સહકાર લો ગ્રુપમાં લોકોને આવકારો અને ઓળખાણ કરાવો બની શકે તો સર્કલ અથવા ગોળાકારમાં બેસાડો જેથી દરેકના મો જોઈ શકાય. ભેગા થવાનું કારણ બતાવો અને વિશે વસ્તુને ખુલ્લો મૂકો જો સ્પેશિયલ કોઈ વક્તા બોલાયેલ હોય તો ઓળખાણ કરાવો તથા તેના વિશે ટૂંકમાં કહો. જૂથના દરેક વ્યક્તિને પોતાના પ્રશ્નો કહેવા માટે પ્રોત્સાહન પૂરું પાડો. વક્તા દ્વારા ન સમજતે બાબતોને સરળ બનાવી સમજણ આપો. શાંત બેઠેલ વ્યક્તિને બોલાવવા માટે પ્રેરણા અથવા પ્રોત્સાહન પૂરું પાડો. વાતાવરણને હળવું રાખવા પ્રયત્ન કરો. ક્યારેય પણ હું લીડર છું તેનું વર્તન ન કરો. જરૂર પડે તો વધુ રસપદ બનાવવા આવ, AID નો યુઝ કરો લોકો દરેક બાબતને દઢપણે વિશ્વાસપૂર્વ ગ્રહણ કરે નિર્ણય લઈ શકે તે માટે મદદ કરો જેથી આપણે હેતુ સિદ્ધ કરી શકાય. દરેક મુદ્દાનો પુનરાવર્તન કરી ચકાસણી કરી લે. પોતાનો ડાયરી મીટીંગ વિશે સારાંશ લખો. મિટિંગના અંતેની કામગીરી : મિટિંગમાં મોડેથી આવેલ વ્યક્તિના હાલ ચાલ તથા ખબર પૂછો ચા નાસ્તાનું આયોજન કરો. આપણે મીટીંગ આયોજનની પણ પહેલા તથા પછી જવાબદાર વ્યક્તિ જેવા કે FHS તથા mo ને કરો. 2.role day :
role day માં આપણા જે કોઈ મેસેજ આપવાનો હોય તેનું પ્લાનિંગ કરી છે તે વિસ્તારમાં ભજવવાનું હોય છે . તે ચોક્કસ જગ્યા અને ટાઈમ નક્કી કરી એક્યુઅલ પરિસ્થિતિ ઉભી કરી નાટક દ્વારા લોકોને સમજાવવું હોય છે.એક્યુઅલ કન્ડિશનમાં નાટક કરવાનું હોવાથી લોકો સારી રીતે સમજી શકે અને તેમની ખોટી માન્યતાઓ દૂર થાય છે. અને લોકોને ગમ્મત સાથે નોલેજ મળે છે. દા. ત. એન્ટિનેટલન મધરના ગ્રુપ ફૂડ વિશે સમજાવવું હોય તો લોકોને ખોટી માન્યતાઓ વિશે તથા તે ફૂડ ને ન આપવો. હોવાથી એન્ટિનાલ મધર એનેમિક રહેશે. તો તેવા ટાઈમ એ લોકોને રીંગણા બાજરી ગોળ દૂધ દ્વારા etc બાબત વિશે લેવાથી શું થાય. અને ન લેવાથી શું પરિણામ આવે છે. Role play દ્વારા સમજાવવું અને તેમની માન્યતાઓ દૂર કરવી માત્ર રોલ એ ગામમાં સાથે જ્ઞાનનો ઉત્તમ ઉદાહરણ છે.
- ડેમોસ્ટ્રેશન : કોઈપણ વસ્તુ કેવી રીતે કરવામાં આવે છે અથવા બનાવવામાં આવે છે. તે કરી બતાવવું તેને ડેમોસ્ટ્રેશન કહે છે.દા. ત. ORS બનાવવાની રીત તથા જુદી જુદી પૌષ્ટિક વાનગીઓ રીતે બનાવીને શીખવું. આમ કરવાથી લોકો વધુ સારી રીતે સમજીને અમલ કરતા શીખે છે અને પોતાના રોજિંદા જીવનમાં તેનો યુઝ કરી શકે છે. 4.health talk :
health talk માં પણ છે તે વિષયનું પૂર્વ આયોજન કરી ચોક્કસ day, time, place નક્કી કરવામાં આવે છે.health talkઆપતા પહેલા જે તે નક્કી કરેલ સ્થળ પર બેસવાની light ની તથા air ની અવરજવર માટેની સંપૂર્ણ સુવિધાઓ પહેલેથી તૈયાર કરવામાં આવે છે. જરૂરી AV, AID પણ ready રાખવામાં આવે છે.
. health talk ની શરૂઆત આપતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા :
હેલ્થ સ્ટોક શરૂઆત પોતાનો પરિચય આપી કરો ત્યારબાદ વિષયવસ્તુ અથવા અથવા ટોપીક વિશે ખ્યાલ આપવો.
લોકોને સમજાય તેવી સાદી સરળ અને સ્પષ્ટ ભાષાનો યુઝ કરવો. પોઇન્ટ નોંધીને લઈ જવા જેથી કોઈ ટોપીક રહી ન જાય.
વિષય શરૂ કરતાં પહેલાં થોડા પ્રશ્નો પૂછો જેથી તેઓ કેટલું જાણે છે તે આપણે જાણી શકીએ.
એક સાથે ત્રણ થી વધુ પોઇન્ટ સમજાવવા નહીં કારણકે ઓછા પોઇન્ટ સમજીને યાદ રાખી શકશે.
વધુ ઉતાવળું અથવા ફાસ્ટ બોલવું નહીં શાંતિથી સ્પષ્ટ બોલવું.
શ્રોતાઓ સાથે Eye to eye contect રાખવો જેથી લોકોને કંટાળો આવે છે કે કેમ તેનું ધ્યાન રહી શકે.
સ્થાનિક બાબતોમાં જ ઉદાહરણ આપો.
લોકોની લાગણી દુભાય તેવા દાખલા ન આપો adways group નાનું રાખો.
હેલ્થ ટોક આપનારે સ્થાન લેવું કે બધા તેમને જોઈ શકે.
હેલ્થ ટોક આપતી વખતે વચ્ચે વચ્ચે AV AID નો use તથા દાખલાઓ આપે સમજાવતા જાવો.
મુક્ત તથા હળવો વાતાવરણ ઊભો કરો જેથી લોકો પોતાના વિચાર રજૂ કરી શકે બોલતા અટકી જાય તો સપોર્ટ કર્યો પ્રોત્સાહન આપો.
અન્ય પદ્ધતિઓ :
- લેક્ચર: જ્યારે હેલ્થ ટીમના સભ્યોને શિક્ષણ અથવા માહિતી આપવાની હોય ત્યારે ચોક્કસ નિષ્ણાત વ્યક્તિ દ્વારા આપવામાં આવે છે. આમાં મૌખિક પ્રેઝન્ટેશન હોય છે. આ દ્વારા ટીમ મેમ્બરની વિચારશક્તિ કેળવાય છે. પરંતુ આનો આધાર લેકચર આપનાર પરફોર્મન્સ પર હોય છે. જો માત્ર લેક્ચર હોય તો one way communication થાય છે જે ઓછું અસરકારક છે પરંતુ લેક્ચર સાથે ડિસ્કશન હોય તો one way communication બને છે. જે આપણા વિચારોને પ્રોત્સાહન આપે છે અને આપણા નોલેજમાં વધારો કરી વિચાર વર્તનમાં પરિવર્તન લાવી શકાય છે.
- પેનલ ડિસ્કશન :
આમાં ચારથી આઠ વ્યક્તિઓ જે તે વિષયના નિષ્ણાત હોય છે. તેમાં એક ચેરમેન હોય છે. ચેરમેનજે topic વિશે ટૂંકમાં પરિચય આપે છે. અને દરેક સ્પીકર ને ઓળખાણ સાથે વારાફરતી જુદી જુદી topic પર બોલવાની તક આપે છે. અને લોકોને પ્રશ્નનું ડિસ્કશન કરી પ્રશ્નો હલ કરવા પ્રયત્ન કરાય છે.
- ચિનકોસિયસ : આમાં પસંદ કરેલ વિષય પર દરેક મેમ્બર પોતાના નોલેજ દ્વારા વિચારો રજૂ કરવામાં આવે છે.લાસ્ટ પ્રશ્નોનું આદાન-પ્રદાન થયા બાદ ચેરમેન દ્વારા ચોક્કસ નિર્ણય જાહેર કરાય છે. 4.work shop : નાના નાના ગ્રુપ બનાવવા આવે છે. મીટીંગ કરી શકો છો ટોપીક આપવામાં આવે છે. દરેક ગ્રુપ સતત એક્સપોર્ટ સંપર્કમાં રહે માર્ગદર્શન મેળવે અને જે તે પ્રશ્નોનું સોલ્યુશન અથવા સમાધાન માટે Plan ready કરે છે. દરેક ગ્રુપમાં Friondly aproush થી જે તે કાર્યને સારી રીતે શીખી શકે છે આમ કરવાથી આપણો confidance વધે છે. દરેક રેડી કરેલ પ્લાન ને અમલમાં કેવી રીતે લાવી શકાય તે નક્કી કરી વર્કશોપ ને પૂર્ણ કરવામાં આવે છે. AV AID : Introduction : શિક્ષણ અને શીખવાની પ્રક્રિયામાં AV AID એ ખૂબ જ યુઝફુલ મટીરીયલ છે. જો તેઓ યોગ્ય બુદ્ધિપૂર્વક યુઝ કરવામાં આવે તો જ કુળદાય અથવા પરિણામ લક્ષી બની શકે છે. નહીં તો તે સામાન્ય વસ્તુ બની જાય છે. Defination :
AV AID એ એવું મટીરીયલ છે કે જે જોઈ શકાય છે. સાંભળી શકાય છે અને સ્પષ્ટ આઈડિયા સરળ રીતે રજૂ કરી શકાય છે તેવું તે ઇન્ટરનેશનલ એઇડ છે.
Objectives need :
એક સાથે ઘણી બધી વ્યક્તિઓને મેસેજ પહોંચાડવા માટે
સહેલાઈથી શીખવા માટે અને શીખવવા માટે
ઓછામાં ઓછા શબ્દો વાપરીને પણ અસરકારક બનાવવા માટે
ઇન્ટરેસ્ટ વધારવા માટે
વિચારોને જાગૃત કરવા માટે
થોડામાં ઘણું સમજાવવા માટે
શીખવાની જુદી જુદી રીતો અમલમાં મુકવા માટે
ભાષાકીય તકલીફ દૂર કરવા માટે
Class નું તથા ગ્રુપનું વાતાવરણ હોવું બનાવવા માટે
વ્યક્તિને યાદ રહી જાય તે રીતે સમજાવવા માટે
સાંભળનારને રસ રહે અને સતત આનંદ ભર્યો વાતાવરણ જળવાઈ રહે તે માટે
યોગ્ય પ્રકારનું સતમ્યુલેશન મેળવવા માટે અથવા મોટી વાઈટ કરવા માટે
ફાયદા:
એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી લઈ જઈ શકાય છે.
વિચારો સસોટ રીતે રજૂ કરી શકાય છે.
દરેક ગ્રુપમાં યુઝ થઈ શકે છે.
અગત્યની માહિતી એકબીજા સાથે સાંકળીને વાસ્તવિકતા ની નજીક રહી શકાય છે.
સ્ટોરમાં સાચવી શકાય છે અને ફરીથી યુઝ કરી શકાય.
Clasificatim :
- વિઝ્યુઅલ એઇડ :
બ્લેક બોર્ડ
ફ્લેનલ ગ્રાફ
મોડેલ
સ્પેસીમેન
પોસ્ટર
સ્લાઇડ
ફિલ્મ સ્ટ્રીય
- ઓડિયો એઇડ :
ટેપ રેકોર્ડ
માઇક્રોફોન ( માઈક )
એમ્પ્લીફાયર
ઈયર ફોન
રેડિયો 3.AV AID:
ટેલિવિઝન
કોમ્પ્યુટર જુદા જુદા એડમી બનાવટ તથા તેનો ઉપયોગ :
- બ્લેક બ્લોડ : બ્લેકબોર્ડ જુદા જુદા વિઝ્યુઅલ એઇડ બનાવવાનું એક ઉત્તમ માધ્યમ છે. જે સ્કૂલ કોલેજ તથા અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં ખૂબ જ ઉપયોગી છે. આ AID એક વખત ખરીદ કર્યા પછી વારંવાર ઉપયોગમાં લઈ શકાય છે. જો તેને યોગ્ય જગ્યાએ રાખીને ઉપયોગ કરવામાં આવે તો વધુ માહિતી આપી શકાય છે.
- પોસ્ટર: પોસ્ટર એ સહચિત્ર મધ્યમ છે. તેથી તેના ઉપયોગ વડે ગ્રુપનું ધ્યાન દોરી શકાય છે. તેમાં જે તે ટોપીક ની હકીકતોને પ્રતિબંધ દર્શાવવામાં આવે છે. જે clear અને fastly સમજી શકાય છે જ્યારે શૈક્ષણિક બાબત માટે તથા બહોળા પ્રમાણમાં publicity કરવાની હોય ત્યારે પોસ્ટર નો યુઝ કરી શકાય છે. પોસ્ટર ના ઉપયોગી મટીરીયલ : પોસ્ટર પેપર જુદા જુદા સાઇઝના માર્કેટમાં મળે છે. સર્વ સામાન્ય સાઈઝ 48 * 28 ના હોય છે. જુદા જુદા કટીંગ કરેલ પિક્ચર પેન્સિલ, બ્રશ કેસ પેન etc. 24 થી 36 મોટું પોસ્ટર 11 થી 17 ઇંચ નાનું પોસ્ટર 18 થી 24 ઇંચ મીડીયમ પોસ્ટર બનાવવાના ધારા ધોરણ : પોસ્ટર Alwasys સાદુ હોય જોઈએ અને પોસ્ટર બનાવતી વખતે મુખ્ય હેતુ જળવાઈ રહેવો જોઈએ. પોસ્ટર clean તથા લખેલ લખાણ સારી રીતે વાસી શકાય તેવું હોવું જોઈએ. વધુ પડતા કલરનો યુઝ કરવો નહીં
પોસ્ટરમાં એક અથવા બે જ માહિતી અથવા પાત્ર દર્શાવવા કલર કોમીનેશન પ્રોપર હોવું જોઈએ પોસ્ટ ની ચારે બાજુ એકથી દોઢ ઇંચ બોર્ડર બનાવી. ચિત્ર અથવા લખાણ ક્લીયર લખવુ તથા દોરવું ચેતક નું heading સૌથી ઉપર લખવું ત્યારબાદ જો લખાણ બીજુ લખવાનું હોય તો હેડિંગ થી નાના જુદા જુદા કલર નો યુઝ કરવો. પોસ્ટર ની અંદર ફની શબ્દનો ઉપયોગ ન કરવો દરેક વાક્ય અર્થ સફર અથવા હેતુલક્ષી લખો. પોસ્ટર નો ઉપયોગ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો : પોસ્ટર બતાવતી વખતે મોટી Scale અથવા pointer નો યુઝ કરો. લોંગ ટાઈમ સુધી પોસ્ટરનો ટીગાડી ન રાખો જ્યારે જે પોઇન્ટને અનુરૂપ પોસ્ટર હોય ત્યારે જ તે પોસ્ટર ટીગાડો. plash card :
Plash card અન્ય health education દરમિયાન ઉપયોગમાં લેવામાં નાના નાના કાર્ડ છે plash card કહેવામાં આવે છે. તેનો ઉપયોગ હંમેશા ગ્રુપ નાનું હોય ત્યારે કરવામાં આવે છે. આ કાર્ડ ગ્રુપની સાથે જુદા જુદા વિચારો રજૂ કરવા માટે વપરાય છે.plash card ખાસ કરીને ત્રણ સાઈઝમાં બનાવાય છે. 108 ઇંચ, 10.58. 5,12*10 ઇંચ ના plash card નો યસ દરેક કાર્ડને નંબર આપવા જેથી દરેક વિશાલ એકબીજા સાથે સુસંગત બની રહે flash જાય તેવા ન હોવા જોઈએ.
Flash card બનાવવા તથા ઉપયોગમાં લેવા ના સિદ્ધાંતો :
કાર્ડ સાહિત્ય હોવા જોઈએ.
Card local condition કે વેશભૂષાને ધ્યાનમાં લઈને બનાવવા જોઈએ
Flash cardમા simple pictare કે સાદા શબ્દોનો યુઝ કરવો.
Flash card પર ચિત્ર વાર્તા પણ તૈયાર કરીteaching આપી શકાય છે.
કાર્ડનો યુઝ કરતી વખતે chost level સુધી રાખવા અને body થી બહુ દૂર ના રાખવા.
Plash બતાવો અથવા present કરો ત્યારે તમારાhand ની આંગળીથી લખાણ અથવા ચિત્ર ઢંકાઈ ન જાય તે રીતે પકડો
Card ગ્રુપ સામે દેખાડતા તથા સમજાવતા પહેલા તેનું પૂરેપૂરો અભ્યાસ કરવો અને ક્રમ પ્રમાણે ગોઠવીને રાખવો
Flash card ની પદ્ધતિ મુખ્ય હેતુ લખવો જેથી આપણે તે જોઈને શિક્ષણ આપી શકીએ.
કાર્ડ બતાવવામાં કોઈ રીપીટ થવું ન જોઈએ.
કાર્ડમાં દર્શાવેલ આખી સ્ટોરી અથવા વિગત ક્રમશ પૂર્ણ થવી જોઈએ .
Flash card નો use :
પોસ્ટની જેમ આ કાર્ડ પણ નાના નાના ગ્રુપ ને આરોગ્ય શિક્ષણ આપવા ખૂબ જ ઉપયોગી માધ્યમ છે.
Flip book :
આ પણ એક પ્રકારનું AV AID છે. આનો યુઝ અને એજ્યુકેટેડ કે નાના બાળકોમાં ઇન્ટરશીપ કેળવવા માટે થાય છે.Flip book જે સબ્જેક્ટ પર હેલ્થ એજ્યુકેશન આપવાનું હોય તે ના અનુસંધાને ચિત્ર દોરી અને સામેની પાના પર લખાણ લખવું Flip book નો યુઝ 10 થી 15 મેમ્બરોના ગ્રુપમાં કરવામાં આવે છે.
અસરકારક ઉપયોગ માટેની સૂચના :
108 અથવા 10.58.5 ના હોવા જોઈએ.
તે સરળ તાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય તેવા હોવા જોઈએ
બુકનું કવર આકર્ષક હોવું જોઈએ.
ચિત્રો Clear હોવા જોઈએ.
ચલો લખાણ પણ ચિત્રના અનુરૂપ હોવું જોઈએ.
5 .ફેલલ બોર્ડ :
ફ્રેન્ડલ બોર્ડ બનાવવા માટે નીચેની વસ્તુઓ યુઝ કરી બનાવવામાં આવે છે. જેમાં હાર્ડ બોર્ડ કે જાડુ પુઠો આશરે 2.5 * 3.5 ફૂટનો હોવો જોઈએ ફ્લેનલ બોર્ડ કવર કરવા માટે પ્લેનલ ક્લોથ સિલાઈ કરવા માટે સોય દોરો અથવા તો ચાર ક્લિપ અથવા પંપ પીન નો યુઝ કરી બનાવી શકાય છે. ફ્લેનલ ક્લોથ અથવા ખાદી રેલર કાળો કલર કે કાર્ડ બ્લુ કલરના લેવા જોઈએ જેથી દરેક કટ આઉટ સારી રીતે ઉપસી આવે અને જોઈ શકાય.
Use :
પોસ્ટર બતાવવા માટે એક ગ્રાફ બતાવવા માટે થાય છે.
- મોડલ : મોડલ એટલે કે જે પ્રકારનું બંધારણ હોય તે પ્રકારના બંધારણીય વધુ નજીક રહે તે રીતે આર્ટિફિશિયલ જુદા જુદા મટીરીયલ માંથી બનાવવામાં આવે છે. આ પ્રકારના મોડલર બનાવવા માટે pop પોલીથીન રબર પ્લાસ્ટિક ગ્લાસ મટીરીયલ બધાનો યુઝ થાય છે. મોડલ બનાવતો હોય ત્યારે તેના shap size color etc નું ધ્યાન રાખવું જોઈએ મોડલ પર એજ્યુકેશન આપતા હોય ત્યારે લોકોને સ્ટેટ જળવાઈ રહે તે માટે દરેક વિભાગને ખૂબ જ સારી રીતે નિર્દેશ કરવા જેથી વધુ અસરકારક બની શકે.
- સસ્પેન્શન ચાર્ટ : જુદા જુદા ચાર્ટ ને ન્યૂઝ પેપર થી કવર કરવામાં આવે છે. ત્યારબાદ ટોપિક ના મુદ્દા પ્રમાણે ખોલવામાં આવે છે. આ શર્ટમાં અગાઉ શું આવે તેને ઇન્તઝારી રહેશે. અને તે વધુ જાણવા માટે પ્રેરાય છે.
- પ્રેમપ્લેટ : ટેમ્પલેટ્સમાં આરોગ્યનો કોઈ પણ ટોપીક રેડી કરી તેની હેન્ડ કટ કોપી લોકોને પહોંચાડવામાં અથવા આપવામાં આવે છે. આ ટેમ્પ્લેટ તેમાં પ્રિન્ટેડ msg પણ હોય છે અને આને અનુરૂપ લખાણ પણ લખેલું હોય છે. 9.chart ચાર્ટ : સાચી આંકડા કહેવાય માહિતી રજૂ કરવા માટેનો અસરકારક માધ્યમ છે.chart always સાદા સારો સમજી શકાય તેવા હોવા જોઈએ આવા chart આપણે આરોગ્ય કેન્દ્ર પર લગાવી શકીએ છીએ. આંકડાકીય માહિતી ને બાર, ચાર્ટ, પાઈચાર્ટ etc મારફતે પ્રદર્શિત કરી શકાય છે. ચાર્ટના પાયાના ભાગે અથવા સાઈડમાં તે ચાર્ટ નિ કી હોય છે જે તે ચાર્ટ ને સમજાવા માટેનો કલર અથવા સિમ્બોલ માં યુઝ કરવો.
- બુલેટિન બોર્ડ અથવા ડિસ્પ્લે બોર્ડ : આ પ્રકારના બોર્ડ આરોગ્યને Msg પીરસવા માટે ખૂબ જ ઉપયોગી છે આ બોર્ડને ક્લાસરૂમ વેઇટિંગ હોલ વર્ંડ etc માં મૂકી શકાય છે મોટા ગ્રુપ ની મીટીંગ હોય અથવા કેમપ હોય તેમાં પણ સર્વનું ધ્યાન કેન્દ્રિત થાય તેરી દિવાલ પર લગાવવામાં આવે છે બોર્ડને ઓલવેઝ આખના લેવલે લગાડવું. બોર્ડ પર મૂકવા માટેની માહિતી ન્યુઝ પેપર કે મેગેઝીનમાંથી લઈ શકાય છે. સાથે સાથે ફોટોગ્રાફ ચાર્ટ ડાયોગ્રામ etc પણ મૂકી શકાય છે આ બોર્ડ અથવા ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસમાંથી મેળવી શકાય આ બોર્ડ પર બાબતો વખતે વખત અમુક સમયાંતરે માહિતી બદલાતા રહેવું જેથી નથી નવી માહિતી સર્વ જાણી શકે. આ બોર્ડ પોચા લાકડા માંથી અથવા અન્ય મટીરીયલ માંથી બનાવવામાં આવે છે. તેથી તેમના ફરતે ક્રમ પણ હોવી જોઈએ અને અંદરના ભાગે કુદરતી કલરનું કપડું લગાડવું જેથી આકર્ષક બંને અને દરેકનું ધ્યાન ખેંચાઈ અને આપણે હેતુ પણ પૂર્ણ થાય. *11. પપેટ : પપેટ કપડા નાના ટુકડાઓ રબર બેલ્ટ પેપર બેગ ન્યુઝ પેપર etc વસ્તુ માંથી બનાવી શકાય છે. પપેટ બનાવવા માટે તથા ઉપયોગ કરવા માટે થોડી સ્કીલ ની જરૂર પડે છે સૌપ્રથમ સ્ટોરી રેડી કરી તેના ડેવલોપ પ્રમાણે મોમેન્ટ આપે ત્યારે થઈજ્યુકેશન આપવાનું હોય ત્યારે ખૂબ જ અસરકારક બની રહેશે. બાળકોને ગમ્મત સાથે નોલેજ મળી રહે છે. ઘણીવાર વાજિંત્ર વગાડીને પણ ડાન્સિંગ મોમેન્ટ સાથે સંગીત બનાવીને પણ મેસેજ આપી શકાય છે. પેપર 100 કરતા પહેલા પ્રેક્ટિસની ખૂબ જ need હોય છે. Becoze મોમેન્ટ સાથે આંગળીની મોમેન્ટ અને સ્પેસ etc નો સુમેલ હોય તો ખૂબ જ અસરકારક બને છે. તદ ઉપરાંત જે એરિયામાં પેપર snow કરવાનો હોય તે લોકોને પહેરવેશ મુજબ પેપર તૈયાર કરવી તથા ભાષા પણ તેમની જ વાપરવી જેથી તેઓ વધુ સમજી શકે. વિચાર ઘરે અને પોતાના જીવનમાં અમલ કરી શકે.
પેપટ ના ઉપયોગ વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા :
- 4-5 વ્યક્તિ દ્વારા ઉપયોગમાં લેવી
- હેલ્થ એજ્યુકેશનની સ્ટ્રીપ્ટ પહેલાથી જ ready કરવી અને તે અનુરૂપ પ્રેક્ટિસ કરવી.
- શો દરમિયાન આગળના ભાગે પડદો લગાવો.
- પડદા પાછળ રહી પેપટને યોગ્ય મુવમેન્ટ કરવામાં જવું અને ડાયલોગ બોલતા જવું.
- always આપણા બોલવાની સાથે action માં પણ તાલ અને મળવો જોઈએ
- આવા સોના આયોજન સાથે મોટો સંસ્કૃતિ કાર્યક્રમ પણ રાખી શકાય જેથી લોકોનો ઉત્સાહ જળવાઈ રહે.
- પેપટની મુવમેન્ટ કરતી વખતે જે વ્યક્તિ તથા વ્યક્તિનું હાથ દેખાવવો ન જોઈએ પેપટ ના પ્રકારો :
- Hand ગ્લોઉંઝ પપેટ :
હાથમાં પહેરીને તેને મુવ મેન્ટ કરવામાં આવે છે. અને શિક્ષણ આપવામાં આવે છે.
- સ્ટ્રીંગ પેપટ :
દોરી વડે કંટ્રોલ કરવામાં આવે છે. હવાની મુવમેન્ટ માટે પેપટ સોના નિષ્ણાંત ની જરૂર પડે છે પેપટ સાથે બાંધવામાં આવેલ દોરી સો કરાવતા વ્યક્તિના હાથમાં હોય છે. અને તે દોરી વડે મુવમેન્ટ કરાવે છે.
- સ્ટીક પેપટ :
લાકડામાં દોરી બાંધી તેની મુવમેન્ટ કરવામાં આવે છે. પપેટ શો એ ગમ્મત સાથે જ્ઞાનનું ઉત્તમ ઉદાહરણ છે. પરંતુ તેનું યોગ્ય પ્રેઝન્ટેશન કરવામાં આવે છે. તો જ અસરકારક બને છે. Av aid ના ઉપયોગની મર્યાદાઓ :
(Av aid ક્યારે અસરકારક ન બને )
- આપણને ચોક્કસ રીતે નક્કી ખબર હોવી જોઈએ કે કેટલા av aids મેમની જાતે કોઈપણ સંદેશોને રસપ્રદ અને આકષર્ક બનતા નથી.
- લોકો કોઈપણ ચિત્રને જુવાનો દ્રષ્ટિ કોણ જુદી જુદી રીતે હોવાની દરેક av ad જુદી જુદી રીતે સમજે છે.
- ભાષા પણ એક પ્રોબ્લેમ છે. દરેક લોકોને તેમની પોતાની ભાષામાં ન હોય તો સંદેશ Areay હોવા છતાં લોકો સમજી શકતા નથી.
- આપણે ખાતરી કરી જોઈએ કે સંદેશ જે તે સંદેશાને અનુરૂપ av aids છે. કે કેમ? તથા તેની જગ્યા બરાબર છે કે કેમ જો ન હોય તો કોઈએ જ અસર આપી શકતું નથી.
- av adis હું સમજવાની સ્કીલ ન હોય તો માત્ર મટીરીયલ્સ બની જાય છે Av aid ની પસંદગી:
કોઈપણ av aid નો ઉપયોગ કરતા પહેલા નીચેના માપદંડો ધ્યાનમાં રાખવા.
- Group ની પસંદગી :
ગ્રુપ કેવા પ્રકારનું છે. તે ખાસ જોવું જેમકે ભણેલા કે અભણ પુરુષ કે સ્ત્રી અલગ અથવા બાળકો તદ ઉપરાંત નાનું ગ્રુપ અથવા ફેમિલી (કુટુંબ) ગ્રામ કક્ષાનું કે શહેરી વિસ્તારનું છે. વગેરે ધ્યાનમાં રાખી av aid પસંદ કરો.
- મોટીવેશન :
- લોકોમાં ઉત્પન્ન થયેલા ગુભરામણ અથવા ભૂલોને સુધારવા માટે ઉપયોગ કરવો.
- લોકોને મોટી વેઇટ કરવા માટે જેમ કે ઇમ્યુનાઈઝેશન તથા ફેમિલી પ્લાનિંગ.
- લોકોના સમૂહને એક સાથે આરોગ્ય શિક્ષણ આપવા.
- ટાઈમ અને પ્લેસની :
રાત્રે કે દિવસનો સમય છે. તે જોવું સ્કૂલ અથવા ક્લિનિક ની અંદર અથવા બહાર કયું સ્થળ છે. તે પ્રમાણે એવી એઈડ પસંદ કરવું.
- હેલ્થ વર્કર ની સ્કીલ :
કોઈપણ એવી એઇડના ઉપયોગ માટે હેલ્થ વર્કર ની સ્કીલ ખૂબ જ જરૂરી છે. જેમ કે એવી એઇડને સમજવાની રીતે તેની ભાષા જો તેને અનુરૂપ ન હોય તો અસરકારક બનતી નથી.
- મેનેજમેન્ટ:
- ઈલેક્ટ્રિસિટી સપ્લાઈ છે કે નહીં તે પણ ધ્યાનમાં રાખવું.
- સાધના જેવા કે સ્ટેજ, ટેબલ, પ્રોજેક્ટ,પડદો વગેરે છે કે કેમ?
- તૈયારી માટેનો પૂરતો સમય છે કે કેમ?
- તેનો ખર્ચ પોંચાય તેમ છે.કેમ?
- જો પ્રોજેક્ટ હોય તો તેને ચલાવનાર અથવા મદદનીશ છે. કે કેમ?
એવી એઈડ બનાવતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો :
- બેજીક :
કોઈપણ એવી એઈડ તૈયાર કરવા પાયાની કુશળતા જરૂરી જેમાં ડ્રોઈંગ, અક્ષર, કલર વગેરે.
- સાદુ ચિત્ર :
ડ્રોઈંગ સાધુ સરળ સમજી શકાય તેવું જોઈએ પેન્સિલ થી લાઇન લાઇન કરી બધીજ ચોરસ સરખા બનાવી ત્યારબાદ તેમાં ચિત્ર અથવા અક્ષરો.
- અક્ષરો :
અક્ષરો પોસ્ટર મુજબ નાના નાના અથવા મોટા હોવા જોઈએ વાઈટ પેપર ઉપર કાળા અક્ષર અથવા ડાર્ક કલરથી લખો કાળા પેપર ઉપર વાઈટ અક્ષરો લખો જેથી દૂરથી વાંચી શકાય પરંતુ ફેન્સી હોવા જોઈએ.
- અનુરૂપ :
કોઈપણ એવી એઈડ નું કલરિંગ પીછે અથવા કલર પેન્સિલ વડે કરી શકાય છે. તમારો ચોક્કસ હેતુ અથવા જે તે પરિસ્થિતિ અથવા અર્થ દર્શાવવા માટે તેને અનુરૂપ કલર નો ઉપયોગ કરવો. કોમ્યુનિકેશનના આવશ્યક પરિબળો :
- શારીરિક માનસિક વાતાવરણીય
- મેસેન્જર
- મેસેજ
- રીસીવર
- પ્રતિભાવ શીખવવાની અને શીખવાની પ્રક્રિયા : Introduction :
ભૂતકાળમાં શિક્ષક તરીકેનો રોલ સરમુખ પર શાહી જેવો હતો શિક્ષણનું કડક વલણ શીખનાર અથવા સારી ખરાબ છાંય પડતી અને વિદ્યાર્થી શિક્ષકને અનુરૂપ વર્તન કરી શિક્ષા પણ પોતાના ધ્યેય સિદ્ધ કરવા પ્રયત્ન કરતો હતો . આજના નવા યુગમાં વિદ્યાર્થીઓના અથવા ગ્રુપના લોકોનું જ્ઞાન સમજ તેમનો ઇન્ટરેસ્ટ વગેરેને ધ્યાને રાખી વિદ્યાર્થીઓની ભાગીદારી સાથે ભણવાની શૈલીને અમલમાં આપી જો હાલમાં એક આરોગ્ય વર્કર તરીકે કે ટીચર તરીકે લોકોની વચ્ચે રહી તેઓનું જ્ઞાન વિચારો અનુભવો વગેરેનો આદાનપ્રદાન થાય છે. જે લોકો કેન્ટ્રમાં રાખી કરવામાં આવે છે. શીખવવામાં અને શીખવાની પ્રક્રિયા સતત ચાલુ રહે છે. શીખવવાનો ખ્યાલ :
અભ્યાસની પોતાના વિચારો અનુભવ અને કાર્ય કરવાની પ્રણાલીમાં બદલાવ લાવવાનો એક રસ્તો છે. ખરેખર અભ્યાસનો અર્થ એ નથી કે કોઈ પણ સમાચાર સાંભળવા અને તેને યાદ રાખવાનો પ્રયત્ન કરો પરંતુ તેને સમજી તેના વિચારો પોતાના જીવનમાં અમલ કરવો. દા ત જો હું સાંભળું તો ભૂલી જાઉં છું જો હું જોઉં તે યાદ રાખું છું. પરંતુ જો હું કંઈ કરું તો બંન્ને તેની ખબર પડે છે. અને તેનું મહત્વ સમજાય છે. જેથી માત્ર સમાચાર માહિતી મેળવી એટલૂજ અગત્યનું નથી. પરંતુ તેનું બિહેવિયર માં બદલાવ લાવવો જરૂરી છે. શીખનાર ની લાક્ષણિકતા :
દરેક સામાન્ય માણસ તેને જિંદગી દરમિયાન ઘણી બધી બાબતો વિશે જાણશો. લોકો જુદા જુદા માર્ગો છે તે વસ્તુનું જ્ઞાન મેળવે. ઘણા લોકો ખૂબ જ ઝડપીથી શીખી જતા હોય છે. અને ઘણા લોકો ધીમે ધીમે સમજે છે. અને શીખે છે. શહેરી વિસ્તારના લોકો ગ્રામ્ય લોકો ગ્રામ્ય લોકો કરતા વધુ હોય છે.રોજ દરરોજ માહિતી સમાચાર પત્ર ટીવી રેડિયો તથા વિડીયો કેસેટ વગેરેનો ઉપયોગ કરી ઘણું બધું જ્ઞાન અને વિચાર વર્તનમાં પરિવર્તન લાવે છે. પરંતુ તે શહેરી લોકોમાં એવો એક સ્મોલ વિસ્તાર છે.જેમાં લોકોને નવું શીખવવા માટે વધુ પડતી મદદની જરૂરિયાત રહે છે. તેમના બદલાવ લાવવા મહેનત કરવી પડે છે. ગ્રામ્ય વિસ્તાર અપૂરતી સ્કૂલો હોવા છતાં અમુક વિશેષ તેઓ ઘણું બધું જ્ઞાન ધરાવે છે. દા ત ખેતીકા મને પૂછેલું વગેરે ગ્રામ લોકોમાં આરોગ્ય અને માંદગી ઘણી બધી રોટીઓ અને માન્યતાઓ તેના તેનો અમલ જેના કારણે તેનામાં ચેન્જ લાવવો મુશ્કેલ છે. જેથી કોઈ નવી બાબત શીખવા માટે તેમને મદદ થોડી શાંતિ અને સમજદારી જરૂરી છે. મોટી ઉંમરના લોકો તેઓ તેમના ભૂતકાળના અનુભવો પરથી શીખે છે. ઘણી વખત તે જ તે પ્રદેશના ભાગરૂપે અસર કરે છે. દા ત જૂની ઋતુઓમાં મોટી ઉંમરના વ્યક્તિઓમાં બદલાવ લાવવા માટે કરતા વધુ મોટીવેશન ની જરૂર છે. મોટી ઉંમરના ચોક્કસ રસ અને તેઓ જે કંઈ કરવા માગતા હોય તેવી બાબત નક્કી હોય છે. અને તેઓ જુદી જુદી રીતે છે.અને ફેસ ટુ ફેસ કોમ્યુનિકેશન થી સારી રીતે શીખે શકે છે. સ્વતંત્ર હોવાથી કોઈપણ હોવાથી કોઈપણ કાર્ય નિર્ણય લઈ જાતે વર્તન મા પરિવર્તન લાવી શકે છે. આ જ બાબતો માટે બાળકો ડરે છે. અને નિર્ણય લઈ શકતા નથી તેમ જ સ્ત્રીઓને જરૂર સ્વતંત્રતા મળતી નથી તેથી તેઓ સમજે છે. વિચાર છે. પરંતુ 100% કરી શકતા નથી નાના બાળકો બીજાનો અનુકરણ કરીને તેની તેઓ સારા નરસાનો નો ભેદ જાળવી શકાતા નથી. એમને ચોક્કસ સમયે સારી બાબતો શીખવવામાં આવે છે. બહુ જ ઝડપથી તેઓ શીખી શકે છે.બાળકોને હંમેશા તેમની જરૂર છે. તેથી તેઓ શીખવવામાં રસ દાખવી શકે છે. શીખવાના પગથીયા :
- નિરીક્ષણ કરવું :
જ્યારે આપણે કંઈ જોઈએ ત્યારે જોઈએ ત્યારે આપણું તેના પ્રત્યેક ધ્યાન આકર્ષાય છે. અથવા જે આપણે જોઈએ કે કેવી રીતે કરવું તેના આપણું રસ રાખીએ છીએ. અને તે વિશે વધારે જાણકારી જિજ્ઞાસા વધે છે.
- સમજવું :
આપણે પહેલા શું શીખ્યા હતા અને હાલમાં શું શીખી રહ્યા છીએ તે બંનેનો સમન્વય કરીને આપણે તેના વિશે વિચારીએ છીએ આપણી આ પરિસ્થિતિમાં જિજ્ઞાસા દ્વારા મળતી હોય છે. સાથે સાથે આપણા વિચારો લાગણીઓ પણ તેમાં ભળે છે. તેથી આપણે આપણા જુના વિચારોને નવા વિચારો સાથે જોઈએ છીએ અને બંને વિચારોની સરખાપણું તથા જુદા જુદા તારવી સમજણ કેળવીએ છીએ.
- કાર્ય કરવું :
શીખવાની પ્રક્રિયા તે અનુભવ અને તેનો અમલ કરવાથી પૂર્ણ થાય છે. તે ખરેખર વાસ્તવિક પરિસ્થિતિઓ અથવા ભણવાના અનુભવ પરથી મળે છે.પરંતુ જ્યારે કોઈ પણ વસ્તુ વારંવાર કરવાથી તેનું સારી રીતે શીખે અમલ કરી શકાય છે. શીખવાના સિધ્ધાતો :
ટીચિંગ એ સ્ટુડન્ટને અથવા લોકોને કંઈ શીખવવામાં મદદ કરે છે. હેલ્થ વર્કર એ ટીચિંગ સ્કિલ ડેવલોપ કરવો ખૂબ જ જરૂરી છે. જેથી તેનું ઉપયોગ પોતાની કોમ્યુનિટી સારી રીતે કરી શકે.
- સ્ટુડન્ટ ને કંઈ નવું શીખવામાં મદદ કરે છે
- હેલ્થ વર્કર તરીકે ટીચિંગ અથવા માટે સ્કેલ ડેવલોપ કરવા માટે મદદ કરે છે.
- કોમ્યુનિટીમાં તેનો ઉપયોગ સારી રીતે કરી શકે તે માટે હેલ્પ કરે છે. કૌશલ્યના ઉપયોગના માર્ગો :
પોતાના કાર્ય વિસ્તારના હેલ્થ ટીમના મેમ્બર જેના ગ્રામ આરોગ્ય મિત્ર આશી mphw ( મલ્ટી પર્પસ હેલ્થ વર્કર ) aww તાલીમ પામેલ ગ્રામ્ય સ્વાસ્થ્ય સંઘના સભ્ય દરેક નવા કૌશલ્ય વિશે નવું શીખવવા નવી વસ્તુની પૂરેપૂરી જાણ આપવા માટે ઉપયોગી છે. પોતાના કાર્ય વિસ્તારના લોકોને પોતાના જીવન ઉપયોગી તથા તંદુરસ્તી જાળવવા માટેનું આરોગ્ય શિક્ષણ આપવા માટે ખૂબ જ ઉપયોગી છે. જો આપણે ટીચિંગ સારી હશે તો આપણી આરોગ્ય સેવાનો લાભ લેતા હશે અને તેનાથી સમજ સાથેનું જ્ઞાન હોવાથી આત્મા સંતોષ પણ કેળવાશે. અસરકારક ટીચિંગ માટેના મુદ્દાઓ ( પરિબળો ):
- સારું વાતાવરણ પરિસ્થિતિને તૈયાર કરવી લોકોને ભણાવવાનું છે.તે આપણી પૂર્વ તૈયારી રૂપે નક્કી કરવું.
- લોકોને આપણા સાથે જ મિત્રો અથવા આપણા જ છે. તે સમજી સમાનતાના ધોરણે હળવા વાતાવરણ ચિત્રચારી ભાવેશ શિક્ષણ આપવું તથા દરેક આપણને ધ્યાનપૂર્વક સાંભળે તથા જે બાબત કહેવામાં રહી છે. તે ધ્યાન પૂર્વક સાંભળે અને તેમાં રસ દાખવી શકે.
- ભણનાર પોતાના અનુભવો દ્વારા થતા લોકોના અનુભવને ધ્યાને લઈ દરેક શિક્ષણ તેની સુચ ગલતા છે. કે નહીં તેનો ખ્યાલ રાખો જેથી લોકોના પ્રોબ્લેમ શોલ્ય કરવા તથા પોતાની જરૂરિયાતો સંતોષવી તે માટેનું પરંતુ શિક્ષણ મેળવી જીવન સાથે સુનસંગ તથા જાણી શકે.
- દરેક શિક્ષણ એ કોઈ ચોક્કસ પ્રવૃત્તિ સાથે મળે છે. જેથી આપણે ખ્યાલ રાખો કે શિક્ષણ બાદ જે કાંઈ પ્રવૃત્તિ કરે તો સાચી રીતે જ કરે જેથી તેઓ વધુ સારી રીતે શીખી શકે છે.
- લોકો દરેક ટીચિંગ બનીગ પ્રોસેસમાં વધુને વધુ શીખી શકે તે માટે મોટીવેટ કરવો દા ત જુદા જુદા દાખલા આપી પ્રોત્સાહિત કરો જેમકે પોતાના રીતે તેમના પ્રશ્નો તેમના મંતવ્યો પ્રવિધાતો વગેરે જે તે દરેક બાબત સમજવામાં મદદરૂપ થાય છે.
- જૂથ ચર્ચાનું આયોજન કરો જેમાં દરેક સક્રિય ભાગીદાર બનાવી તેમના વિચારોને આવડતને મહત્વ આપો અને વધુ ચર્ચા માટે પ્રોત્સાહિત કરો જેથી આપણે ટીચિંગ અને લર્નિંગ પ્રોસેસ વધુ અસરકારક બનશે.
મેથડ ઓફ ટીચિંગ : ટીચિંગ માટેની મુખ્ય ત્રણ પદ્ધતિઓ છે. 1.ઇન્ડિવિડ્યુઅલ ટીચિંગ મેથડ: A. ડાયલોગ અથવા વાતચીત સાથે પ્રશ્નોત્તરી : જ્યારે આપણે કોઈ ચોક્કસ લાભાર્થીક નિરીક્ષણ આપતા કોઈએ ત્યારે તેની જરૂરિયાતને અનુરૂપ વાતચીત અથવા પ્રશ્નોત્તરી કરી અને તેની સમસ્યાનું નિરાકરણ લાવવા પ્રયત્ન કરીએ છીએ.દા. ત. પ્રાઈમીને ડીલેવરી પાસે સ્તનપાનની અગત્યતા વિશે તથા પોતાની તથા બાળકની તંદુરસ્તી જળવાઈ રહે તે માટે ખોરાક સ્વચ્છતા તથા બે બાળકો વચ્ચે ગાળો રાખવા શું કરવું તથા બે બાળકો વચ્ચે ગાળો રાખવા શું કરવું તથા ગાળો રાખવાથી થતા ફાયદાને સમજણ વ્યક્તિગત મુક્ત રાખવાની તથા ફાયદાને વધુ અસરકારક બને છે. કારણ કે તેમાં સાચી ખોટી દરેક બાબતોનું ઊંડાણપૂર્વક ચર્ચા થાય છે.પ્રશ્ન સમાધાન થાય છે. B. ડેમોસ્ટેશન.: કોઈપણ કાર્ય કરવા માટે શિક્ષણ આપ્યા બાદ લાભાર્થીની આગળ આપણે કરી બતાવી એનો તે વધુ અસર બને છે. દા. ત. આંખમાં ઇન્ફેક્શન થયેલ બાળકને નાના સેન્ટર પર આવે છે તે તેને સાફ કેવી રીતે કરવી તથા આઇ ડ્રોપ્સ કેવી રીતે નાખવા તે હેલ્થ વર્કર એકવાર ડેમોસ્ટ્રેશન કરી બતાવે છે. તેથી માતા ઘરે પોતાની બાળકને આંખની કાળજી લઈ શકે અને સમજાવતા જઈને કરી બતાવવાથી તેમને તે બાબત સારી રીતે સમજાય છે તથા પોતે કરતા શીખે છે.
- ગ્રુપ ટીચિંગ મેથડ : 1.વાતચીત દ્વારા: આ એક મહત્વની ટાઈમ બચાતે તેવી છે. આ મેથડ જ્યારે કોઈ નવી બાબત સમજાવો હોય ત્યારે કરવામાં આવે છે. આથી તે ગ્રુપ ઓડિયન્સને જે તે ટોપીક ઉપર 10 થી 15 મિનિટ બોલવામાં આવે છે. આ ટોપિક દરમિયાન ઓડિયન્સ તથા રસ સળવાઈ રહે તે માટે જો વિઝ્યુઅલ એડ ઉપયોગ કરીને સ્ટેપ બાય સ્ટેપ ચર્ચા કરવામાં આવે છે. વધુ ઉપયોગી તથા સરકાર સરકાર બને છે. 3.ગ્રુપ ડિસ્કશન :
મોટી ઉમરમા લોકોમાં શીખવવા માટે સારી મેથડ છે. આમાં લોકો એક બીજા સાથે ચર્ચા કરી મંતવ્ય તથા અનુભવો કહી શકે છે. જયારે ગ્રુપ ડિસ્કશન કરો તયારે ગ્રુપ બહુ જ મોટુ ન હોવું જોઈએ દરેકના મંતવ્ય જાણી શકાય આમાં એક ગ્રુપ લીડર જે મુદ્દા ને ચર્ચા મા મૂકે અને ચર્ચા થાય છે. કે કેમ તેનું ધ્યાંન રાખે અને એક વ્યક્તિ ચર્ચાના પોઇન્ટ તથા નિચોડ નો રોપોર્ટ તૈયાર કરી રિપોર્ટ ગ્રુપ ને ઉપયોગી તથા કાર્યરૂપ બનાવો જોઈએ.
*C. ચર્ચા
કોઈ એક સ્ટેટમેન્ટ નક્કી કરી તેના વિશેના મંતવ્યો રજુ કરવામાં આવે છે. જેમાં કોઈ પણ એ ત્રણ સંચાલન કરતી વ્યક્તિ રજૂ કરે છે. તેમાં તેને અનુરૂપ બધા લોકો તેમના મંતવ્ય આપે છે. છેલ્લે ચેરમેન તેના પર મહોર લગાવે છે.
4.ફિલ્ડ ટ્રીપ -field trip :
ફિલ્ડ ટ્રીપમાં વિદ્યાર્થી જે કાંઈ માટે રૂમમાં જ્ઞાન મેળવેલ છે તેને કોમ્યુનિટીમાં અનુભવ માટેથી તક પૂરી પાડવામાં આવે છે.
ધ્યાન રાખવું પડે છે કે આ તેમના ક્લાસરૂમમાં પ્રમાણે બરાબર અનુભવ મેળવે છે. કે કેમ છો બરાબર પૂરતો દાખવી ને મેળવે તો એક તેની ઇન્ટ્રાકટર અને ગ્રુપ બંનેને એ ધ્યાનપૂર્વક નો ઉપયોગ કરવાનો હોય છે.
- નિરીક્ષણ- ઓબ્ઝર્વેશન : સારી સ્કિલ કેળવવા માટે સ્કિલ મેળવેલ વ્યક્તિ દ્વારા કોઈ તે પ્રોજેસર કરવામાં આવે છે. અને સ્ટુડન્ટ તેનું સારી રીતે ઓબ્ઝર્વેશન કરે છે. અને ત્યારબાદ તેમણે શું ઓબ્ઝર્વ કર્યું છે. તેને બાદ કરવા માટેની તક પૂરી પાડવામાં આવે છે. 6.ડેમોસ્ટ્રેશન: નાના ગ્રુપ માટે આ રીતે સારામાં સારી છે. દરેક વ્યક્તિ ચોક્કસ ડેમોસ્ટ્રેશન જોઈ તેનો ખ્યાલ રાખી શકે છે. શરૂ પડે તો ફ્રીડમ સ્ટોન કરી આપવા કરાવી ચોક્કસ રીતે શીખી શકાય છે. ડેમો સ્ટેશનના ટોપીક ને લગતુ ડિસ્કશન અને પ્રશ્નોત્તરી ખુબ જરૂરી છે.
- સ્ટીમયુલેટર લર્નિંગ એક્સપિરિયન્સ : આમાં ગ્રુપ પૈકીની એક વ્યક્તિ પેશન્ટના શોલના રોલ કરે છે. અને ગ્રુપની બીજી વ્યક્તિ રિયલ પેશન્ટ હોય તો કેવી રીતે તેને હટ કરવું તે પેશન્ટ પર કરી બતાવે છે.
- રોલ પ્લે – નાટક : આમાં ગ્રુપ કોઈ એક પેપિક ચોક્કસ જ કાર્ય કરે મેળવ્યા બાદ નાટક દ્વારા વિચારોની આપ લે ત્યારબાદ ગ્રુપ ચર્ચા થાય છે. અને તેને લોકો વચ્ચે કેવી રીતે પહેર્યું તેનું દ્રશ્ય ખરું કરી ભજવવામાં આવે છે. હાલમાં આરોગ્યના સંદેશા માટે આ મેથડ ખૂબ જ પ્રચલિત છે.
- કટપુટલી પપેટ શો : 10.પ્રોજેક્ટ: કોઈપણ ચોક્કસ ગ્રુપ જેના વિદ્યાર્થી તથા સર્વિસ કરતા કર્મચારી ગ્રુપમાં વ્યક્તિગત વાતો નવા ગ્રુપ માટે ઉપયોગી છે. એમાં કોઈ પણ વિષય માટે શું કાર્ય આસેસમેન્ટ રાખવામાં આવે છે. સે અભ્યાસ ને લગતો હોય છે જેમાં વધુ નવું સંશોધન અથવા કોઈ પણ પ્રોબ્લેમ હોય છે ex: એક નાનું ગ્રુપ માખીઓનો ઉદ્ભવ કેવી રીતે થાય છે. તે સંશોધન કરશે અને બીજું માખીઓ નો કંટ્રોલ કરવાની રીતો કઈ છે. તે વિશે અભ્યાસ કરવા આ બંને ગ્રુપ ભેગા થાય તેનો રિપોર્ટ તૈયાર કરી તેનો અભ્યાસ કરી ગામડામાં સેનિટેશન સુધારવાનો ઉપયોગી કરશે આ મેથડ દરેકના જ્ઞાનની કસોટી તથા નવું વિચારવાની તક પૂરી પાડે અને કંઈક નવું કરવા માટે પ્રોત્સાહન પૂરું પાડે છે.
- નાટક : ગામના growth ગ્રુપ આરોગ્ય ને લગતા સામાજિક ડ્રામા કરે છે. આ માટે આરોગ્ય વર્કર ગ્રુપને જરૂરી સુચન આપ છે અને તેના શબ્દો ડાયલોગ પહેરવેશ વગેરેને ટોપીક ના અનુસંધાને લગાડવા પ્રયત્ન જેથી અસરકારક બની શકે આ ડ્રામા તેમના સ્થાનિક સમસ્યાને ધ્યાન ને લઈને કરવામાં આવે છે. જેમાં સ્થાનિકના પહેરવેશ નો ઉપયોગ કરવામાં આવે છે. આમાં થોડીક પ્રેક્ટિસ ની જરૂર પડે છે. જેટલી પ્રેક્ટિસ સારી કેટલી અસરકારક જોવા મળે છે.
- સોંગ એન્ડ ડાન્સ: આમાં જાણીતા ભજનો ગીતો વગેરેના ઉપયોગ કરી સંદેશ વહેંચવામાં આવે છે. ગીતોને સુર તાલ જાણીતા હોય છે. અને શબ્દો આરોગ્ય સંદેશો હોય છે. અને સાથે ગમ્મત મળતી હોવાથી ઓડિયન્સનો વધુ જળવાઈ રહે છે.
- સ્ટોરી ટેલિંગ : ડાન્સ ને ગીતો ની જેમ વાર્તાઓ કહેવી એ પણ જૂની પ્રણાલીગત રીતે છે. જેમાં વાર્તા કહેવાનું કુશળતા જરૂરી છે. વાત કહેનાર આરોગ્ય શિક્ષણ આપતી વખતે રસ પડે તેવી રીતે ચોખ્ખું જોઈએ Ex. ચારણ. લર્નિંગ એક્સપિરિયન્સ એન્ડ ગેમ્સ : આ મેથડમાં આરોગ્યની અને તૈયારી ની જરૂર છે આ લર્નિંગ એક્સાઇઝર જે વ્યક્તિ વચ્ચેની સંબંધો અને કોમ્યુનની કેબલ સ્કીલ ડેવલપ કરવામાં ખૂબ જ મહત્વની છે.
- માસ્ટિચિંગ મેથડ( ફોર જનરલ પબ્લિક માં ):
- બ્રોડકાસ્ટિંગ મેથડ : બોર્ડ કાસ્ટિંગ એ આરોગ્ય નો સંદેશ સામાન્ય વ્યક્તિ સુધી પહોંચાડવા માટેનો ખૂબ જ ઉપયોગી છે.દા. ત. રેડિયો વાર્તા પંદર મિનિટથી વધારે લાંબી ન હોવી જોઈએ ટીવીમાં પણ આરોગ્ય શિક્ષણ આપવામાં સરળતા મળી શકે છે. Ex. પોલિયો પ્રોગ્રામ ની જાહેરાત.
- ફિલ્મ સો : ગામડાના મોટા સમૂહ માટે જાણીતી અને આકર્ષણ રીતે છે જેના ફિલ્મ શો મારફતે આરોગ્ય શિક્ષણ આપી શકાય છે.
3 . એક્ઝિબિશન (પ્રદર્શન )-exhibition
મોટા સમૂહને આરોગ્ય શિક્ષણ આપવા માટે આ સારી રીત છે પ્રદર્શન હંમેશા ગામ કે શહેરના માધ્યમ ભાગમાં અને તે માટે લાઇટની વ્યવસ્થા તથા તેને ગોઠવણી ક્રમ પ્રમાણે જોઈને પણ સમજી શકાય તેવી હોવી જોઈએ તેનો એક્સપ્લેસન સમજવા માટે બધી માહિતીથી માહિતી ગાર વ્યક્તિને રાખવા જેથી જોનાર દરેક જીવનમાં સાચા જવાબ આવી શકે જેથી કોઈ જોઈ અને સમજીને વધુ સારી રીતે શીખી શકે છે.
હેલ્થ એજ્યુકેશન :
આરોગ્ય શિક્ષણ એ એવી પ્રક્રિયા છે જેના લીધે લોકોની વર્તણૂક અને જ્ઞાનમાં સુધારો લાવે જીવન વધારે સારી તંદુરસ્તી અને જ્ઞાનમાં સુધારો આરોગ્ય પદ બનાવી શકાય છે.
આરોગ્ય શિક્ષણ એ કોમ્યુનિટી હેલ્થમાં જાગૃત લાવવા માટે અગત્યનું સાધન છે એટલે કે આરોગ્ય શિક્ષણ. આરોગ્ય વિશેનો વૈજ્ઞાનિક નામ આપવું કે જેથી વ્યક્તિનું વલણ અને વર્તન અનુકૂળ બનાવે છે અને ઇચ્છિત આરોગ્યમય વર્તનને અપનાવતા થાય તે માટેની પ્રક્રિયાને આરોગ્ય શિક્ષણ.
લોકોને જરૂરિયાત અને સેવાઓ વચ્ચે કુળની ગરજ સારે છે.
આરોગ્ય શિક્ષણનું ધ્યેય લોકોના વિશ્વાસ સિદ્ધિ જાગૃતિ લાવવાનો છે. આ રીતે આરોગ્ય શિક્ષણ વ્યક્તિ અને લોકોના વલણમાં પરિવર્તન લાવી લોકો આરોગ્યનું સ્થર ઓછું લાવવુ.
વ્યાખ્યા :
હેલ્થ એજ્યુકેશન:
લોકો આરોગ્ય વિષયનું વૈજ્ઞાનિક જ્ઞાન મેળવી તે અંગેના વલણો અનુકૂળ બનાવી ઇચ્છિત આરોગ્ય વર્તનને અપનાવતા થાય તે પ્રક્રિયાને આરોગ્યનો એજ્યુકેશન કહેવામાં આવે છે.ex. થયેલ રોગ વિશે જ્ઞાન આપવું તે સાફ અને સારો વલણ પણ રાખવું અને તેનું હોસ્પિટલ લઈ જવો આરોગ્ય શિક્ષણ.
આરોગ્ય શિક્ષણના ક્ષેત્રો વિષય :
- શરીરનું બંધારણ -physical health શરીરનું બંધારણ અને તેના કાર્ય વિશેનું જ્ઞાન આપણે સ્ટ્રક્ચરને ખાસ કરીને ગલોડ ફંક્શન થી આશરે થાય છે.જે મનુષ્યના વૃદ્ધિ અને વિકાસમાં અગત્યનો ભાગ ભજવે છે. આ દરેક સ્ટેજમાં થતા માનસિક અને શારીરિક ફેરફારનો ખ્યાલ આપવા દે તેમનામાં થતા ફેરફારનો સામાન્ય શિક્ષણ આપવાથી તે સમય માટે તૈયાર રહે છે. અને તે પ્રમાણે પોતાની જાતને ગોઠવી શકે છે આમ હ્યુમન બાયોલોજી એ હેલ્થ એજ્યુકેશન માટે ખૂબ જ જરૂરી છે.
- ન્યુટ્રીશન: નાના બાળકોથી માંડીને દરેકમાં તથા સ્પેસીફિક કન્ડિશનમાં કેવો ખોરાક લેવો તથા તેની ઉણપથી થતા રોગો વગેરે વિશે શિક્ષણ આપવું.
- પ્રિવેશન ઓફ કોમ્યુનિકેશન ડિસિઝ : સંક્રાત્મક રોગો અટકાવવા શું પગલાં લેવા તે વિશે સંપૂર્ણ જ્ઞાન આપવાથી લોકો સહકાર મળી જાય છે અથવા લોક સહકાર મળી શકે છે. કમ્યુનિકેબલ ડીઝીસ પ્રિવેન્ટ કરી શકાય છે.
- પર્સનલ હાઇઝન: ઘણા લોકો પૂવર હાઈજિંગને કારણે થતા હોય છે. તેથી પોતાની સ્વચ્છતા કેવી રીતે રાખવી ખાસ કરીને અમુક સમય
Ex. Mc પિરિયડ દરમિયાન
પોસ્ટનેટલ પિરિયડ દરમિયાન વગેરે.
- ફેમિલી પ્લાનિંગ : તે બાળકો વચ્ચે ગાળો રાખવો તથા રાખવાથી થતા ફાયદા વિશે સમજ આપવી. *6. પ્રિવેશન ઓફ એક્સિડન્ટ હોમ એકસીડન્ટ જનરલ એકસીડન્ટ કેવી રીતે અટકાવી શકાય તેનું હેલ્થ એજ્યુકેશન આપવુ.
- મેન્ટલ હેલ્થ : માનસિકતા શરીર ઉપર કેવી રીતે અસર કરે છે તે વિષય શિક્ષણ આપવું.
- આરોગ્ય સેવાઓનો અમલ નવા નવા આરોગ્ય કાર્યક્રમને અમલી બનાવવા માટે લોકોમાં જાગૃતતા લાવવો એ સેવાના સ્વીકારતા થાય તે માટે આ શિક્ષણ ખૂબ જ જરૂરી છે. આરોગ્ય શિક્ષણના હેતુઓ : આરોગ્ય શિક્ષણનો મુખ્ય હેતુ લોકો માટે પોતે જ વિચારીને દરેક સેવાઓનો પૂરતો લાભાર્થે અને સારા આરોગ્ય માટે હંમેશા પ્રયત્નશીલ રહે Who એ આરોગ્ય શિક્ષણના મુખ્ય હેતુનીસે મુજબ રાખેલ છે. સમાજના લોકોને આરોગ્ય એ ખૂબ જ મૂલ્યવાન છે તેની ખાતરી કરવાનો લોકોને આરોગ્યના પ્રોબ્લેમ પોતાની મેળે કેવી રીતે ઉકલવા તે માટેનું કૌશલ્ય કેળવવા માટેનું પ્લાન પૂરું પાડવાનું. આરોગ્ય શિક્ષણ દરેક હોસ્પિટલ સ્કૂલો પ્રાથમિક શાળા કોલેજો તેમજ હેલ્થ સેન્ટર અને દરેક ઘરમાં અને સમાજમાં નિયમિત રીતે આપવું જોઈએ આ શિક્ષણ દરેક કાર્યક્રમની સાથે સાંકળી લેવું જોઈએ. કોન્સેપ્ટ ઓફ હેલ્થ એજ્યુકેશન: આરોગ્ય શિક્ષણ એટલે ફક્ત માહિતી આપવી તેટલી બાબતે નથી પણ તેની કાંઈક વિશેષ છે માહિતી આપવી એટલે કે વાસ્તવિકતા રજૂ કરવી લોકોને હેલ્થ એજ્યુકેશન અનુસંધાને પોતાનો અભિપ્રાય રજૂ કરવા જેથી પ્રેરણા મળી શકે. હેલ્થ એજ્યુકેશન એક લર્નિંગ પ્રોસેસ છે. જેમાં લોકો પોતાના અભિપ્રાયો કારણોસર રજૂ કરે છે. હેલ્થ એજ્યુકેશનમાં લોકો સ્વતંત્ર રીતે વિચાર દ્વારા કેળવી તેમાં સ્વતંત્ર રીતે રચનાત્મક અભિગમ અપનાવી શકે છે. લોકો આરોગ્યમાં વધારો કરવા માટે તેમની જીવન શૈલીમાં સુધારો કરી વધુ તંદુરસ્તી બનાવે તેવો અભિગમ રહે છે. આરોગ્ય શિક્ષણ માટેનું આયોજન : એજ્યુકેશન પ્લાનિંગ નીચે મુજબના સ્ટેપ પ્રમાણે કરવામાં આવે છે. 1 *. આરોગ્ય શિક્ષણની જરૂરિયાત જાળવ : એટલે કે પ્રશ્નો તથા રોગોના કારણો વિશે પૂરતી માહિતી એકઠી કરવી આરોગ્ય શિક્ષણની જરૂરિયાત જાણવા માટે નીચે મુજબના પ્રશ્નો પૂછી સમસ્યાઓ જાણવી. *કાંઈ બીમારીઓ કાંઈ બીમારીઓ સામાન્ય છે અને તેના કારણો કહેવાશે! રોગના ફેલાવવા માટે જવાબદાર લોકોના વલણ અને વિચાર કેવા છે. ન્યુટ્રીશન એજ્યુકેશન માટે ક્યુ ટાર્ગેટ ગ્રુપ છે તથા તેની હેલ્થને શોખમ કેટલો રહેલું તે જણાવો. આરોગ્ય અને પોષણ માટે શું અસર કરતા છે જે લોકો વિચાર શરણી અને નિર્ણય લેવામાં અસર કરે છે. ધાર્મિક સંતોષક!: નેતાઓ હેલ્થ વર્કર કરનાર તો તેઓને એજ્યુકેશન આપતા પહેલા સર્વ કરી ઉજવતા પ્રશ્નોના જવાબ આપવા. *મદદ કરતા વ્યક્તિઓની જાણકારી મેળવવી સેલ્ફ એજ્યુકેશન મદદ કરતા વ્યક્તિઓની સહકારની ખૂબ જ જરૂર પડે છે.
- વિલેજ લીડર : હેલ્થ એજ્યુકેશનના પ્રોગ્રામને સફળ બનાવવાના ગામના આગેવાનો છે માનીતા હોય તેવા નેતાઓની સહાયતા ખૂબ જ જરૂરી છે. કારણ કે લોકો તેમના આહાર સન્માન કરતા હોય છે અને તે વચ્ચે હોવાથી વધુ અસરકારક બની રહે છે.
- વિલેજ હેલ્થ ટીમના મેમ્બર : ગ્રામ આરોગ્ય મિત્ર પાછા વર્કર Aww વગેરે લોકોના દરેક ઘરની માહિતી ગ્રામ્ય આરોગ્ય મિત્ર તથા આશા વર્કરને હોવાથી તેઓની આદતો તથા મૂંઝવતા પ્રશ્નો વિશે તેઓ વધુ માહિતગાર હોવાથી તેમના સહકાર વડે બધી બાબતો જાણી વધુ અસરકારક શિક્ષણ આપી શકાય છે. હાઈ છે તાલીમ પામેલ હોય છે તેનો અનુભવ દ્વારા ઉપયોગી એવું માહિતી તથા શિક્ષણ આપવામાં મદદરૂપ બને છે.
- સ્કૂલ ટીચર : બાળક અને માતા પિતાને આરોગ્ય શિક્ષણ આપવા માટે આરામદાયક શિક્ષણ પાસેથી મેળવી અને તેમને આપણા પ્રોગ્રામમાં સામેલ કરવા જેથી વધુ અસરકારક બની શકે.
- બાળકો: બાળકોએ કુદરતી રીતે આવા પ્રોગ્રામમાં યોગદાન આપતા હોય છે. તેમને નિકાલ સત્તા તથા નિર્દેશન આપણને ઘણા જીવનનો ના જવાબ સહજ આપી જતા હોય છે તેથી તેમને પણ આપણા કાર્યક્રમને વધુ રસિક બનાવવા સામેલ કરો. હેલ્થ એજ્યુકેશન માટે પ્લાનિંગ : આરોગ્ય શિક્ષણ આપવા માટેની જરૂરીયાતો શોધી કાઢવા પછી રિસોર્સ પર્સનલ તથા મટીરીયલ તૈયાર કરી ત્રીજા સ્ટેપ તરીકે પ્રોગ્રામ ને જરૂરી પ્લાનિંગમાં મૂકવો. હેલ્થ ટીમ તથા કમ્યુનિટી ની વ્યક્તિઓ સાથે સાથે સહકાર મેળવી જે તે હેતુ પ્રાપ્ત કરવામાં આવે છે. આરોગ્ય શિક્ષણનો મુખ્ય હેતુ આરોગ્ય અંગે હકારાત્મક બદલાવ લાવી આરોગ્યનું સ્થળ ઓછું લાવવું તે પ્રક્રિયા સતત ચાલુ રહે છે. હેલ્થ ટી મને કોમ્યુનિટીના લોકોના વિચારો અલગ અલગ હોવાથી પહેલા ચર્ચા વિચારણા કરવી. વર્કરે ધ્યાનમાં રાખવાની બાબતો : આ પ્રોગ્રામમાં જરૂર ટાર્ગેટ ગ્રુપનો સમાવેશ થયો છે કે કેમ તે જોવું તેમને જરૂરિયાતને અનુરૂપ છે કે કેમ તે જોવું આપણે નક્કી કરેલ ગોલ્ડ સિદ્ધ થાય છે કે કેમ તે જોવું મેસેજ કન્ટેન : લાભાર્થી ની જરૂરિયાત અને રુચિ પ્રમાણે ગ્રુપના લોકો શું જાણે છે અને ત્યાં આરોગ્યની રચનાની જરૂરિયાત છે. ઉંમર જાતિ શિક્ષણ કોમ્યુનિટીમાં આરોગ્યનો પ્રોબ્લેમ આરોગ્યનો મેસેજ સાદો ટૂંકો સરળતાથી સમજાઈ શકે તેવો અને લોકો શક્ય હોય ત્યાં સુધી સ્વીકારે અને અમલમાં મૂકે તેવો હોવો જોઈએ.
- સિલેક્શન ઓફ મેથડ : કોમ્યુનિટીમાં હેલ્થ એજ્યુકેશન આપતી વખતે દરેક સહભાગી બની શકે છે. તેવું વાતાવરણ રાખો અને એ પણ ધ્યાન રાખવું કે કમ્યુનિકેશન એક તરફી તો નથી ને? કારણ કે અસરકારક શિક્ષણ આપવા માટે ફેસ ટુ ફેસ કોમ્યુનિકેશનની વધુ જરૂર છે. કારણ કે લોકો જો તેમાં વધુ સામેલ થાય તો તેઓ વધુ જાણે છે અને હકારાત્મક બદલાવ લાવી શકાય છે. યોગ્ય હીચિંગ એડ નો ઉપયોગ જરૂરી છે. દા.ત. નાના ગ્રુપ માટે બ્લેકબોર્ડ સ્લીવ ગ્રાફ અથવા બુક લેટ ફ્લેસ કાર્ડ ડેમોસ્ટ્રેશન અને રોલ વગેરે જ્યારે ગ્રુપ માટે પોસ્ટર બુલેટિન ફોરેક્સ ફિલ્મમાં છો વગેરેનો ઉપયોગ કરવો. 5.અમલ: જે વિષય પર શિક્ષણ આપવાનું હોય તેના પ્લાન્ટથી અગાઉથી તૈયાર કરેલ હોય પરંતુ તેમના બદલાવને આવશ્યક હોવો જોઈએ. બેન જરૂરી અને વધુ પડતી માહિતી ન લેવી. જે તે વિષય વસ્તુની પૂરેપૂરી જાણકારી હોવી જોઈએ ગ્રુપમાંથી આવતા પ્રોબ્લેમ ના જવાબ સાચા અને સંતોષકારક આપી શકાય છે. શિક્ષણ આપતી વખતે લોકોના બેગ્રાઉન્ડ નો હંમેશા ખ્યાલ રાખવો. ગ્રુપ તરફથી નવા વિચારો મેળવવા તૈયાર રહેવું. આપેલ ગ્રુપ ટીચિંગ નું મૂલ્યાંકન કરવું જેથી આપેલી જાગૃતિ કેટલા અંશે પહોંચી શકે છે. તે જાણી શકાય અને પ્રોગ્રામના કાંઈ દબલાવીને જરૂરિયાત છે તેમ જાણી શકાય છે. તરફથી સુધારા માટે કોઈ અભિપ્રાય હોય તો જાણી શકાય છે. લોકો પ્રોગ્રામને સમજી શકે અને તેમાં નવા વિચારો સામેલ કરવા પ્રયત્નશીલ છે કે નહીં તે જાણી શકાય.
- ફોલોઅપ એક્ટિવિટીઝ (મૂલ્યાંકન) : જ્યારે હેલ્થ ટીમના મેમ્બર હોમ વિઝીટ કરે ત્યારે જ બાબત શીખવામાં આવી છે.તે અમલમાં મૂકે છે કેમકે તે જ હોવું જો જરૂર પડે તો ફરીથી સમજણ આપે અને સમજી ગયા પછી પણ અમલમાં ન મૂકીએ તો ક્યાં કારણોસર સંમંત નથી કર્યા તેની જાણકારી મેળવ્યા અને જરૂર પડીએ આપણા પ્રોગ્રામમાં બદલાવ લાવવા. જ્યારે જ્યારે ફોલોઅપ માટે જઈએ ત્યારે લોકો સાથે ચર્ચા વિચારણા કરવી અને આરોગ્ય પ્રવૃત્તિઓનો અમલીકરણનો ભાગનો મેળવવો.
- રી પ્લાનિંગ : રી પ્લાન કરવું એટલે કે હવે પછીની વિઝીટનું આયોજન કરવું અને તે આયોજન કરવું અને તે આયોજન હવે આરોગ્યની જરૂરિયાત પૂરી પાડવાની છે તે મુજબ કરવું. Bcc ( બિહેવિયર ચેન્જ કોમ્યુનિકેશન ): અર્થપૂર્ણ રીતે કમ્યુનિકેશનથી વ્યક્તિનું બિહેવિયર માં સંપૂર્ણ રીતે ચેન્જ લાવી શકાય તેને યાર કહેવામાં આવે છે. જે શિક્ષણ દ્વારા માહિતી દ્વારા જુદા જુદા પોસ્ટરો પેન પ્લેટ મંડપ બુલેટિવ ટીવી જાહેરાત ફ્રેશ તથા જુદીજુદી મેથડ નો ઉપયોગ કરી વ્યક્તિગત ગ્રુપ કે વિશાળ સમુદાયનું શાસુ જ્ઞાન આપવાથી અને પ્રક્રિયા ચાલુ રાખવાથી લોકો તે તરફ આકર્ષાય છે. સતત અને પોતાના વિચારોને બદલી સારી બાબતોને ગ્રહણ કરી જીવનમાં કાયમ માટે બદલાવ લાવી જીવન જીવવા પ્રયત્નકરે છે.
Bcc વાત પર ધ્યાન આપે લક્ષિત જૂથના સભ્યમાં વિચારવાનું આદાન-પ્રદાન થાય અને તે પછી વ્યવહારોની બાબત નક્કી કરવામાં આવે છે. એક અથવા કેટલાક લોકોના આદેશ મક સંદેશ આવડતી પણ શક્ય બને છે.
આપણે જોઈએ છે કે વ્યવહાર પરિવર્તનની પ્રક્રિયામાં સમાજ તેના કેનવું માં છે આથી પુરી પ્રક્રિયાને સામાજિક પરિવર્તનના સિદ્ધાંતો નું સંદર્ભમાં સમજાવવું વધુ સરળ રહે છે.
સામાજિક પરિવર્તનની શરૂઆત સામૂહિક રીત બાદ ચિત્રથી થાય છે. અને એ તે એક સામૂહિક કાર્ય પૂરું કરે છે. આ પ્રયત્ન સમુદાયને સંપૂર્ણ રીતે પ્રભાવિત કરે છે અથવા એક શબ્દને અલગ અલગ પ્રભાવિત કરે છે. સામુહિક વાતચીત અને કાર્ય સંપાદન એક પછી એક થઈ શકે છે અથવા બંને કામ એક સમયે કરી શકાય છે. આ વાતચિત માર્ગીય બને છે. તેમાં માત્ર સાંભળવું કે કહેવું પૂરતું નથી પરંતુ વિચારોના આદાન-પ્રદાન થી લક્ષિત જૂથના હિત માટે બનાવવામાં આવેલ આરોગ્ય લક્ષી સમાધાન ઉપયોગ કરવામાં આવે છે.
જેને કેટલાય માધ્યમોથી અને કેટલી રીતોથી ઉપયોગી કરીને વ્યવહાર પરિવર્તનને પ્રોત્સાહિત કરી શકાય છે જેનાથી આરોગ્ય લક્ષી જોખમો ને લાંબા સમય સુધી ઓછા કરી શકાય છે.
BCC ની પરિકલ્પના નો આધાર :
સમાજના સભ્યોમાં પરિવર્તનની જરૂરિયાત અનુરૂપ કરવામાં આવે છે.
પરિવર્તનને સારસા સમૂહના સભ્ય વચ્ચે થાય.
સંસારને સાંભળવાની સમજવાની ઈચ્છા જગાડવામાં આવે છે.
પ્રચારને પ્રોત્સાહન આપવા મોટીવેશન ની જરૂરિયાતો
વિચારોના આદાન-પ્રદાન એકબીજાને સમજવું તથા એકબીજાથી વાત માનવી.
એકબીજા પર વિશ્વાસ કરવામાં આવે છે.
સમાજમાં જે નક્કી કરવામાં આવે છે તેનો બધા અમલ કરે છે. અંતમાં બધા વ્યવહાર પરિવર્તનમાં સફળ થાય છે.
BCC ના તબક્કાઓ :
સમસ્યાની ઓળખ
સંબંધિત મુજબ પલકારોનું જોડાવું
વ્યક્તિગત અને સામૂહિક રુચિની અભિવ્યક્ત
વિરોધ તથા અસંતોષનું રૂપ વ્યક્ત થવું
ઉદેશો નક્કી કરવા
કાર્યવાહીના વિકલ્પો તેની સમજૂતી
કાર્ય યોજના તથા અમલીકરણમાં જવાબદાર લોકોને જવાબદારીની ચોપણી
કાર્યને જવાબદારીની ચોપણી
કાર્યની શરૂઆત તથા વર્તનમાં પરિવર્તન લાવવાની પ્રક્રિયા
BCC એ શીખવાની એક સતત પ્રક્રિયા છે. જ્ઞાન પર આધારિત કાર્ય નીતિ નક્કી કરવામાં આવે છે. આખા કાર્યક્રમ દરમિયાન આની ઉપર કાર્ય કરવામાં આવે છે અને વકતો વખત કાર્યક્રમના અનુભવના આધારે જરૂરી સુધારા વધારા કરવામાં આવે છે. સંશોધન કરવામાં આવે છે. અને તેને ફરીથી લાગુ કરવામાં આવે છે. આપણે કોના વ્યવહારના પરિવર્તન લાવવાની વાત કરીએ છીએ અને કેવા પ્રકારનું પરિવર્તન લાવવા માગીએ છીએ તેમના જીવન આરોગ્ય માટે એટલું હિતકારક છે શું એ સમાજને સ્વીકારે છે. ઉપયોગી છે.અને બધા પ્રશ્નોને ધ્યાન રાખીને ટાર્ગેટ જૂથની જરૂરિયાત સંતોષાય તથા તે સર્વ સામાન્ય સ્વીકાર્ય બને છે. તે પરિવર્તન લાવવા માટે આવે છે.
IEC ( ઇન્ફોર્મેશન એજ્યુકેશન કોમ્યુનિકેશન ):
ટીચિંગ લર્નિંગ ની દરેક મેથડ નો ઉપયોગ કરી હકારાત્મક વિચાર વલણ અને વર્તનની આશા સાથે કરવામાં આવતી પ્રક્રિયાને IEC કહેવામાં આવે છે.
IEC ની તકો :
IEC ની તકો જગ્યાએ આપણે પ્રાપ્ત બને છે.
હોમ વિઝીટ વખતે વ્યક્તિ અથવા પૂરા કુટુંબ સાથે Aww મા દિવસે બાળકો કિશોરીઓ તથા સગર્ભ માતા તથા ઘાત્રી માતા સાથે.
સ્ટાફ મિટિંગ વખતે પોતાની હેલ્થ તેમને નવા પ્રોગ્રામ વિશે આવેલ કરવા.
ગ્રામ સભા હોય ભારે ગામના વડીલો યુવાનો તથા બહેનો અને લીડર સાથે.
એફ પી નો કેમ્પ હોય ત્યારે દા. ટ. ફેમિલી પ્લાનિંગ નો કેમ્પ સર્વ રોગ નિદાન કેન્દ્ર કેમ્પ
ક્લિનિકમાં એન્ટિનેટર ક્લિનિક વેલ બેબી ક્લિનિક પ્રાઇવેટ ક્લિનિક વાત્સાયન કેન્દ્ર
હેલ્થ સેન્ટર જેવા કે સબ સેન્ટર PHC, CHC ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ તથા નાની મોટી દરેક હોસ્પિટલમાં
જાહેર સ્થળો કે શાળા કોલેજો બાળ મંદિર ડેરી પંચાયત કમ્યુનિટી હોલ બસ સ્ટેન્ડ રેલવે સ્ટેન્ડ વગેરેમાં પોસ્ટરો અથવા બનાવીને તથા તક મળે સ્પેસ આપવાથી અથવા ડ્રીમ કરીને કરવામાં આવે છે.
જનરલ કોમ્યુનિટીમાં રાત્રિ સોમા રંગાણા રંગીલીનો પોકેટ નો સો જે યુવાનો ડ્રામા જાગૃતિ લાવવો નાટક અથવા સાંસ્કૃતિક કાર્યક્રમના આયોજન સાથે વાણી લેવાથી Iec કરી શકાય છે.
આમાં ઘરેથી લઈને વ્યક્તિ જ્યાં જવા જાય છે. ત્યાં એક અગત્યની સ્થળો એ એક યા બીજી રીતેIEC પ્રક્રિયા સાથે ચાલુ રહે છે. પરંતુ તેને ગ્રહણ કરવાની ક્રિયા તેમની વિચાર તથા રસ ઉપર આધારિત છે.
Ippral of iec ( અભિગમ):
IEC માટે જુદા જુદા અભિગમોનો ઉપયોગ કરવામાં આવે છે જેમાં નીચે મુજબના અભિગમોનો સમાવેશ થાય છે.
- રેગ્યુલેટરી એપ્રોચ : પ્રિન્ટેડ ડાયજ્ઞોસ્ટિક સ્ટેજ MTP કેદાર અને PNDT એક્ટ અમુક સમાંતર કરે તથા મેળાઓ માટે ચોક્કસ કાયદાકીય જોગવાઈ.
- સર્વિસ એપ્રોચ : લોકો ઘરે ઘરે જઈને સેવા આપે છે. પરંતુ અમુક ચોક્કસ સેવાઓ જ આપવામાં આવે છે. શેનાથી બધે સેવાઓ આવરી લેવાની નથી તેમ લોકો જે આ સેવા મફત મળે છે તેથી લખેલું રાખવા.
- એજ્યુકેશન એપ્રોચ : આમાં લોકોનું પોતાનું ઇન્વોલ હોય છે. અને આરોગ્ય શિક્ષણ આપે શીખવામાં આવે છે. લોકોનું વર્તન બદલાવ્યું પ્રયત્ન કરવામાં આવે છે આ અભિગમ ખૂબ જ સફળ છે.
- ઈન્ડીવિઝ્યુઅલ એપ્રોચ :
- ગ્રુપ એપ્રોચ :
- માસ એપ્રોસ : આમ જુદા જુદા એપ્રોચ દ્વારા એક ચોક્કસ હેતુ જેના આરોગ્યનું સ્થર ઓછું લાવી લોકો શ્વસનમય આનંદિત અને સંતોષકારક જીવન માણી શકે છે.
Unit -10 Councelling *Introdubtion : સંપરમર્ષ એક એવો શબ્દ છે જેથી તેનો અર્થ સમજીએ તો આ શબ્દોમાં આરોગ્ય શિક્ષણમાં તમામ પાસા સમાયેલ છે. એટલે કે પ્રમાણમાં નવી વાત એ આમ તો જૂની છે પરંતુ હવે સંપરમર્ષને નુતન અભિગમ વિશિષ્ટ દરજ્જો આપવામાં આવ્યો તે અંગે વિશિષ્ટતા સમજ કેળવાય છે. વિશાળ વિનિમય જેવી પ્રત્યક્ષ પ્રક્રિયા સંપરમર્ષમા વધુ સહાયક બને છે. શેમાં પોતાની ઈચ્છા મુજબની પસંદગી કરી અને સમજપૂર્વકનો નિર્ણય અપેક્ષિત લાભાર્થી લઈ શકે તે માટે અલગ બેઠક યોજવામાં આવે છે. પણ તેમાં અંગત અને વિશિષ્ટ માહિતી અને માર્ગદર્શન તથા ખાનગી પણું જેવા તત્વોને ખૂબ જ મહત્વ અપાયું છે. સંપરામર્સ અપેક્ષિત લાભાર્થીને તેની પોતાની પસંદગી પ્રમાણેની નિર્ણય લેવામાં અને પરસ્પર વિચાર વિનિમય કરીને લાભા લાભ અંગે નિર્ણય લેવામાં અંગત કે વિશિષ્ટ માર્ગદર્શન દ્વારા સલાહકાર સહાયભૂત થાય છે. માહિતીની આપ લે દરમિયાન અપેક્ષિત લાભાર્થી આપલેને પોતાની અંગત અને અગત્યની માહિતી કાઉન્સિલ ખાનગી રાખવાની ખાતરી આપે છે. અને આપેલી ખાતરી પાળે છે. કાઉન્સિલ અને લાભાર્થી વચ્ચે ઔપચારિક વાતાવરણમાં માનવીય અભિગમની વિશિષ્ટ માર્ગદર્શન સાથે વિચાર વિનિમય થાય છે. આમ પદ્ધતિનો અસરકારક અને ઘનિષ્ઠ ઉપયોગ કરવાથી આરોગ્ય અને કુટુંબ કલ્યાણ કાર્યક્રમ અને આરોગ્ય તંત્રની વિશ્વાસ નેયતા વધારી શકાશે અને કાર્યક્રમોનું સત્ય જાળવી શકાય છે તથા નિર્ધારિત વ્યક્તિ સમયસર મેળવી શકાશે. સંપરામર્સ ની વ્યાખ્યા : (કાઉન્સેલિંગ) સંપરામર્સ એટલે સમજ પૂર્વકના નિર્ણયો લેવા માટે અંગત સંપરામર્સ દ્વારા વિશિષ્ટ માર્ગદર્શન પૂરી પાડવાની પ્રક્રિયા.
જેમાં સેવા આપનાર પોતાનો સમય ધ્યાનમાં તથા આવડતનો ઉપયોગ કરીને લાભાર્થીની સમસ્યાના ઉકેલ માટે તથા નિર્ણય લેવામાં અમુક મર્યાદામાં રહીને મદદ કરતા હોય છે.
આ પ્રક્રિયામાં સલાહકાર લાભાર્થીને પૂરક માહિતી અને સમજ આપીને તેનો અભિપ્રાય તથા અંગત માહિતી ખાનગી રાખી વરસાદ દ્વારા સહમત કેળવણી તેની પાસેથી જ તેની પોતાની પસંદગીનો સાચો નિર્ણય લેવડાવવામાં સહાયરૂપ બને છે.
Councelling માં ગુણવત્તા વધારવા માટેના મહત્વના મુદ્દાઓ :
- સંપરામસનું હાર્દ સમજવું અને અનુસાર
- સંપરામસની પ્રક્રિયામાં અગત્યના તત્વો સમજવા અને અનુસરવા
- અસર પરસ સબંધ બાંધવા.
- ધ્યાનપૂર્વક સાંભળવું ફક્ત શબ્દો કે વક્તવ્ય નહીં પરંતુ લાભાર્થીની લાગણીઓ પણ સમજવી.
- ધ્યાનપૂર્વક અવલોકન કરવું આંખ અને મો પરના બદલાયેલા હાવ ભાવનું અવલોકન કરવું.
- અપૂર્ણ પ્રશ્ન પૂછી જે તે વિષય કે પદ્ધતિના લાભ અને ગેરલાભ વચ્ચે તે આડઅચરો વિશે વિગત તે ચર્ચા કરી નિર્ણયમાં મદદ કરવી .
- સ્પષ્ટ સાચી ટૂંકમાં અને જરૂરી બધી માહિતી પૂરી પાડવી
- નિખાલસ બનીને નમ્રતાથી પૂરી આત્મીયતાથી પુરા મુદ્દાસર શાંતિથી અને સંપૂર્ણ રીતે વાત કરવી.
- જે તે વિષયનું ઊંડાણપૂર્વકનો વિશિષ્ટ જ્ઞાન મેળવવું અને સાદી ભાષામાં જરૂર પૂરતું આપવું 10. અપેક્ષિત લાભાર્થીઓ તે મહત્વની ચર્ચામાં ભાગ તેના પ્રોત્સાહિત કરવા બહુ સરસ ખૂબ સારી વાત કરી બહુ અગત્યની વાત કરી સેવા પૂરક શબ્દો કહેવા અને હૃદય પૂર્વકની સહાનુભૂતિ વ્યક્ત કરવું. તફાવત: Councelling :
- લાભાર્થીને નિર્ણય લેવામાં મદદ કરવા માટેની એક પ્રક્રિયા છે.
- આની શરૂઆત લાભાર્થી પોતે પોતાની મૂંઝવણ દ્વારા કરે છે.
- નાના ગ્રુપમાં અથવા વ્યક્તિગત રીતે એક પછી એક વાતની ચર્ચા કરવામાં આવે છે. Health education :
1.કોઈપણ બાબત વિશે ચોક્કસ માહિતી પૂરી પાડવામાં આવે છે.
- હેલ્થ એજ્યુકેશન પોતે ટોપીકની શરૂઆત કરે છે.
- હેલ્થ એજ્યુકેશન માં નાનું અથવા મોટું ગ્રુપ પણ હોઈ શકે છે. તેમાં એક ટોપિક ઉપર સંપૂર્ણ માહિતી આપવામાં આવે છે. Councelling:
Councelling માં લાભ તથા ગેરલાભ બંને વાત લાભાર્થે આગળ મૂકવામાં આવે છે. અને લાભાર્થી પોતાના જાતે નિર્ણય લેશે અને Councelling ફક્ત હેલ્થ કરે છે.
મોટીવેશન:
મોટીવેશનમાં ફક્ત લાભની વાત કરી લાભાર્થી પાસે નિર્ણય લેવડાવવામાં આવે છે.ex. ઓપરેશન માટે મોટી વેઇટ કરવા માટે પૈસા મળે છે તે માટે તેને મોટીવેટ કરવું.
સારા કાઉન્સિલર ની લાક્ષણિકતા :
- લાભાર્થીની વ્યક્તિગત જરૂરિયાત અને પરિસ્થિતિ પૂરતો પ્રકાશ પાડી શકીએ તેવો હોવો જોઈએ.
- લાભાર્થીને નિર્ણય લેવામાં પૂરતી મદદ કરી શકે તેવો હોવો જોઈએ.
- વિશાળ વિનિમય સારી રીતે કરી શકે તેવી આવડત વાળો હોવો જોઈએ.
- લાભાર્થીની વાત સારી રીતે સાંભળનાર તથા બર્બલ અને નોન વર્બલ દ્વારા તેમની પ્રોત્સાહન પૂરું પાડવામાં નાર હોવા જોઈએ.
- હા ના જવાબ આપે ત્યાં નહીં પરંતુ પ્રશ્નોમાંથી બીજો પ્રશ્ન ઉદ્ભવ્યો અને વધુ ચર્ચા કરી માહિતી આપી શકાય તેવા પ્રશ્નો પૂછવાની આવડત વાળો હોવો જોઈએ.
- હળવું તથા મિત્રતા પૂર્વક ની વાતચીત કરનાર હોવો જોઈએ.
- ક્યારેક લાભાર્થી ને પોતાની વાત અંધ કરવા ફોર્સ કરતા ન હોવા જોઈએ.
- નજરથી નજર મિલાવીને ધ્યાનપૂર્વક વાતને સમજનાર હોવો જોઈએ.
- કાઉન્સિલર:
સરળ
મેર વાળો
ચોક્કસ
સંપૂર્ણ માહિતી ધરાવનાર
સાચો
મુદ્દાસર આપનાર
સ્પષ્ટ હોવો જોઈએ. કાઉન્સિલિંગ માટેની સ્થળ પસંદગી :
- મોકળાશ વાળી તથા શાંત જગ્યા
- લોકોને અવર-જવરથી દૂર.
- પૂરતી બેસવાવાની તથા હવા ઉજાસ વાળી જગ્યા
- લાભાર્થીની પ્રાઇવેસી જળવાઈ રહે તેવી રીતની સીધી જ અરજમેન્ટ કાઉન્સિલિંગ પ્રોસેસ : કાઉન્સિલિંગ તે અલગ બાબત નથી પરંતુ સતત ચાલતી પ્રક્રિયા છે.
- જનરલ કાઉન્સિલિંગ : જેમાં ચોક્કસ પદ્ધતિ અથવા પ્રશ્નો માટેની વિવિધ પદ્ધતિઓ વિશે સમજાવીશું અને પોતાને કંઈ અનુકૂળ રહે છે. તે વિચારીને નિર્ણય લઈ શકે તે માટે હેલ્પ કરીશું.
- સ્પેસીફીક કાઉન્સિલિંગ : લાભાર્થી જ્યારે કોઈ એક ચોક્કસ સેવા અથવા પદ્ધતિ અપનાવવા તૈયાર બતાવે ત્યારે જ પદ્ધતિ અથવા સેવાને પસંદ કરી હોય તે વિશે સહ વિચાર સમજણ આપવી અને તે કેવી રીતે અપનાવી અને સલાહ રીતે સ્વસ્થ કારક રહે અને તેને અસરકારક બને તેની સંપૂર્ણ વિગત સમજાવીએ.
- ફોલોઅપ કાઉન્સિલિંગ : આરોગ્યની સેવા છે અપનાવી હોય તેનાથી સંતોષ રહેશે. તે જાણવા માટે કોઈ તકલીફ હોય તો તેની ચર્ચા કરી દૂર કરવા માટે કાઉન્સિલિંગ કરવામાં આવે છે. કાઉન્સિલિંગ ટેકનીક : કાઉન્સિલિંગ ટેકનીકની હેલ્થી સેવા આપનારે લેનારની સાથે સારી રીતે વિચાર વિનિમય કરી શકાય. લાભાર્થીની આરોગ્ય સેવાઓમાં ની કોઈ કોઈ એક સેવાના દરેક મુદ્દાઓ આવરી લઈ અસરકારક કરી શકાય છે. કાઉન્સિલિંગ પોતાની આવડત પ્રેક્ટિસ અને વલણ અથવા ભાવનાનો ભરપૂર યુઝ કરી શકે છે. કાઉન્સિલિંગ પોતાનો ટાઈમ અને દરેક મુદ્દાઓની પ્લાનિંગ કરી શકે છે. સંપરામર્શના મુખ્ય 6 તત્વ ઇંગલિશ ગેધર ના દરેક અક્ષરથી રાખી શકાય છે. અમેરિકાની ઝોન હોક પ્રિન્સ યુનિવર્સિટી આવેલા મોડલ મુજબ આ છ તબક્કા ક્રમની નીચે પ્રમાણે છે. જેને ગેધર એપ્રોચ પણ આવે છે. અને ગુજરાતીમાં સૌથી શરૂ થતા અને સમજવા સહેલા છ શબ્દથી તે યાદ રાખી શકાય છે.
G-great- આવકારવું – સ્વાગત- આવકાર
A – Ask – હેતુ પૂર્ણ પ્રશ્ન પૂછવા – સવાલ
T – tell – માહિતી આપવી, સવાલ
H – health – મદદ કરવી,સહાય
E – explain – સમજણ આપવી,સમજ
R – return, review, reviait – પુનઃ પધારો, સમીક્ષા
Slep of gather ટેક્નિક :
1.great – સ્વાગત
લાભાર્થીને માનપૂર્વક આવકાર આપવો
તેમને આવવાનું કારણ તથા તેમના મનની ઈચ્છા છે તે વિશે પૂછવું
તેમને ખાતરી અને સમજ આપો કે તમારી સમસ્યા ઉકેલવા માટે મદદ કરનાર અમે અહીંયા છીએ
તમને પ્રશ્ન પૂછવા અથવા કહેવા પ્રોત્સાહન આપવું
હું તમારી વાત સાંભળવા માટે રેડી છું તેવી સ્પષ્ટ પોતાના કાર્ય સાથે તથા પાવતી આપો
તેમના પોતાની મનની દરેક વાત પુડલા મનથી કહેવા માટે તક આપો Ex. ખાનગી વાતો અથવા મૂંઝવણો વગેરે જાણી મદદ કરવાની સ્પષ્ટતા કરો
આ મુલાકાત પોતાના સુધી જ રહેશે તેને ખાતરી આપો
2.ask – સવાલ:
કોઈપણ આરોગ્ય સેવા પહેલા અપનાવી હોય તો તેના અનુભવો વીછે પૂછો
પોતાના ફેમિલી ના મેમ્બરનો સહકાર કેવો છે તે વિશે પૂછો તેવો સહમત છે કે વિરોધી છે તે જણાવો
આરોગ્ય વિશે તેઓના મંતવ્ય તથા અભીપ્રાય જણાવવા.
3.tell – સવાદ :
આ સ્ટેપ દરમિયાન તેને મૂંઝવણ અનુરૂપ સેવાઓ માટે સહાયરૂપ મટીરીયલ્સ નો યુઝ કરી જેમ કે મોડલ પોસ્ટર ફ્લેશ કાર્ડ તથા અન્ય વસ્તુ છે એમની સેવા માટે જરૂરી છે. તે દ્વારા સાચી અને સ્પષ્ટ સમજી શકાય તેવી પોતે માહિતી પૂરી પાડવી.
જે સેવાના લાભ ગેરલાભની પણ સ્પષ્ટ પણે રજૂઆત કરો કાંઈ પણ છુપાવશો નહીં
લાભાર્થીને સાંભળો અફવાઓ અને તેમના મનમાં ઘર કરી ગયેલ માન્યતાઓ અથવા ગેર સમાજને દૂર કરો.
4.help – સહાય:
લાભાર્થી ને પોતાની રીતે ચોક્કસ સેવા લેવા માટે નિર્ણય કરવાનો માત્ર નિર્ણય લેવામાં ઉભા થવાનું નિરાકરણ થશે.
નિર્ણય લીધા પછી સેવા માટે તથા કોઈ ચોક્કસ આરોગ્ય પદ્ધતિ પોતાના જીવનમાં સ્વીકારવા માટે કરવામાં આવતી સર્વ સામાન્ય પ્રોસિજરની પણ સમજણ આપો.
સેવા અપનાવ્યા બાદ થતી સર્વ સામાન્ય આડઅસરની પણ સમજણ આપો જેથી આપણી સેવાની ગુણવત્તા જળવાઈ રહે. Ex. રસીકરણ બાદ તાવનું આવવું અને કોપર ટી મુકાવ્યા બાદ સામાન્ય દુખાવો થવો તથા માસિક સ્ત્રાવ નો સામાન્ય ફેરફાર થવો તે ચોકકસ છે તે સમજણ આપવી.
5.એક્સપ્લેન – સમજણ :
સેવાનો સ્વીકાર કર્યા બાદ તરત જ જરૂરી ઉપયોગી સમજણ આપો
કંઈ પણ તકલીફ થાય તો કોઈ પણ સમયે આવે બતાવી શકો અને હું તમારી પડખે જ છું એવી ખાતરી કરાવો. કાંઈ થાય તો હું બેઠી છું. ચિંતા ના કરતા જેવા words યુઝ કરો જેથી તે ચિંતામુક્ત બનશે.
લાભાર્થીના મનમાં હજી પણ મૂંઝવતી બાબતો હોય સહસ મિત્રતા ભાવે પ્રશ્ન પૂછે ખાતરી કરી લો
કાંઈ પણ તકલીફ ન હોય તો ચોક્કસ સમયે બનાવી જવા નાની મોટી દરેક માહિતી જ અપનાવેલી પદ્ધતિ અથવા લીધેલ સેવાને લગતી હોય તેવી બાબતો ઝીણવટ પૂર્વક સમજ આપો.
6.relurn – સમક્ષા. પુનઃ પદ્ધતિ :
જયારે લાભાર્થી ફોલો માટે આવે અથવા વેજીટ દ્વારા ફોલો કરીએ ત્યારે તેને અપનાવેલ સેવાની સંતોષકારકતા વિશે પૂછો.
કઈ મુશ્કેલી હોય તો તે જાણો અને હક કરવા પ્રવૃત્તિ કરી જો Refer કરવાની જરૂરિયાત જણાય તો ચોક્કસપણે સાથે સેવા અપાવો
જો કોઈ મુશ્કેલી ન હોય તો અપનાવેલી સેવા અથવા મેથડ સારી છે. એમાં કાંઈ ખોટું નથી પરંતુ થોડી કાળજી લેવાની જરૂર છે તેમ જણાવો
ઝીણવડ ભરી તપાસ બાદ જરૂરી માર્ગદર્શન પૂરું પાડવું
આમ સંપરામર્ષ 6 તત્વોનો યુઝ કરી લાભાર્થીને તેમાં ચોક્કસ નિર્ણય સેવા આરોગ્ય પદે જીવન જીવી શકે તે જ હેતુ છે.
Unit 11 community based – rehabititation
સમુદાય સ્તર પર પુનર્વાસ :
રિહેબિલિટેશન :
Rehabititation એટલે કે એવા પ્રકારની તાલીમ કે તેના તબીબી, શારીરિક, સામાજિક, ધંધાકીય, શૈક્ષણિક મર્યાદાનો સમાવેશ કરી વ્યક્તિને સારામાં સારી leval સુધી કે તેની કાર્યવાહી યોગ્યતા સાચવી શકે.
ડેફીનેશન ઓફ રેબિલીટેશન :
પુનઃવસન એટલે વ્યક્તિ દ્વારા થયેલ સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક મતિ અને જ્ઞાન નુકસાન કે ફરી પ્રસ્થાપિત કરવામાં આવે તેને પુનઃવશન કહે છે.
અથવા
ઈ. સ. 1969 માં who એ rehabititation માટે એમ કહ્યું કે વ્યક્તિએ medical social education વેકેશનલ મોકલાવો વડે વારંવાર તાલીમ આપી વ્યક્તિ સ્વતંત્ર રીતે પોતાનું કામ કરીને પોતાનું જીવન સારી રીતે જીવી શકે તેવો પ્રયત્ન કરવામાં આવે છે. જેને રીહેબીલીટેસન કહે છે.
રિહેબીલીટેશનના હેતુઓ :
- વ્યક્તિને સમાજના વ્યવસ્થિત સ્થાન આપવા માટે
- વ્યક્તિની યોગ્યતાને અનુસરીને કાર્ય શીખવવા માટે
- વ્યક્તિને શારીરિક માનસિક તથા સામાજિક રીતે સામાન્ય જીવન જીવવા માટે તૈયાર કરવા માટે
- વિકલાંગ લોકોની હેલ્પ કરવા માટે રિહેબિલિટેશન ના પ્રકાર :
- ફિઝિકલ રિહેબિલેશન ( શારીરિક પુનઃવસન ):
વ્યક્તિ ફરીથી કાર્ય કરી શકે તે માટે શારીરિક રીતે પ્રયત્ન કરવા આવે છે તેને ફિઝિકલ રીહેબીલીટેશન કહે છે.
- સોશિયલ રીહેબીલીટેશન ( સામાજિક પુનઃ વસન):
આમાં વ્યક્તિને ફેમીલી તથા સોસાયટી નો પૂરતો આધાર મળી રહે તેમ જ વ્યક્તિની લઘુગ્રથતાથી દૂર થાય તે માટેના પ્રયત્ન કરવામાં આવે છે.
- વોકેશ્નલ રિહેબિલિટેશન ( વ્યવસાયિક પુનઃવસન) :
જેમાં વ્યક્તિ ફરીથી પોતાના માટે તેમજ કુટુંબ માટે આર્થિક રીતે સંધ્ધર બને તે માટેના પ્રયત્નો કરવામાં આવે છે.
- Phycological rehabititation 🙁 માનસિક પુનઃ વસંત ):
હાલના જમાનામાં રહીને મેડિકલ (mp) સ્પેશિયાલિટી તરીકે જાહેર કરેલ છે. અને તેના માટે વ્યક્તિને તાલીમ અપાય છે. જેમકે અંધ વ્યક્તિ માટે અંધ શાળાઓ, લેપ્રસી માટે પ્લાસ્ટિક સર્જરી, બોલ્યા વાળા વ્યક્તિને મસલ્સ થેરાપી વગેરે અપાય છે. Team member of rehabitition :
- ડોક્ટર
- પીડીયાટ્રીસ
- સ્પીચડ થેરાપી
- ફિઝીયો થેરાપી
- ન્યુટ્રીઓનિસ્ટર
- સોશિયલ વર્ક
- સર્જર
- સાયકાટ્રીસ Need of rehabilitation :
( પુનઃ વસનથી જરૂરિયાત) Community resourcles avilable :
( સામુદાયિક સ્થળ પર ઉપલબ્ધ સમિતિ ): સામુદાયિક સ્થળ પર વિકલાંત એકટીવા ને હેલ્પ આપવા માટે અલગ અલગ ક્ષેત્રનો યુઝ કરવામાં આવે છે.
- ફિઝિકલ હેન્ડીકેપ રિહેબિલિટેશન :
- શારીરિક રીતે સહારો આપનાર સાધનોનું ઓછી કિંમત પર ઉપલબ્ધ કરવામાં જેમ કે wheel chair ઘોડી
- રિહેબીલીટેસન માટે શિખર નું આયોજન કરવું.
- હોસ્પિટલમાં rehabilitation center બનાવવા.
2.એમ્પલોયમેન્ટ ફેસીલીટીઝ 🙁 રોજગાર સુવિધા ):
- વિકલાંગ વ્યક્તિને સરકારી નોકરીમાં આરક્ષણ આપવું.
- વિકલાંગ વ્યક્તિને અલગ અલગ એજન્સીમાં નોકરી આપવી.
- વિકલાંગ વ્યક્તિઓને ગૃહ ઉદ્યોગ, જેવી કે ડેરી,પશુપાલન, વગેરેમાં હેલ્પ આપવી.
- Education pesources : શૈક્ષણિક સ્ત્રોત
- વિકલાંગ વ્યક્તિને શિષ્યવૃતિ આપવાની
- અંત બાળકો માટે અલગથી સ્કૂલ બનાવવી
- મૂંગા અને બહેરા માટે વિશિષ્ટ શિક્ષણ કેન્દ્ર સ્થાપિત કરવા
- વિકલાંગ પેન બાળકો માટે શૈક્ષણિક સામગ્રી મફત આપવી જેથી કે પેન બુક વગેરે.
- Transport feclty : સ્થાનાંતર સુવિધા :
- વિક્રમ વ્યક્તિઓ માટે બસ અને ટ્રેનમાં અલગ સીટની સુવિધા આપવી.
- ફ્રી માં સફર કરાવો.
- Other ( અન્ય):
- સરકારી નિવાસની સુવિધા
- ઘર માટે અલગ સુવિધા વિકલાંગ વ્યક્તિ માટે પુનઃવચન :
- વિકલાંગ વ્યક્તિ માટે ભારતના સેન્ટર
- સુચના તથા પ્રસારણ મંત્રાલય
- શ્રમ મંત્રાલય
- ભારતીય પુનઃ વચન મંત્રાલય
- હોસ્પિટલ સંસ્થા વિકલાંગતા વ્યક્તિઓ માટેનો કાયદો: વિકલાંગ વ્યક્તિના અધિકારોનું રક્ષણ કરવા સંપૂર્ણ સહભાગીદારી માટે ઈ. સ. 1995 માં કાયદો બનાવવામાં આવ્યો આ કાયદો વિકલાંગ વ્યક્તિને સમાન તકો પૂરી પાડવા માટેનો એક પ્રયત્ન છે જેથી આવા લોકોનું સમાજ સમાવેશ થઈ શકે તેનો અધિકાર મેળવી શકે. કાયદાના લાભ કોને મળે :
અંત વ્યક્તિ, અન્ય ટ્રસ્ટી વાળા વ્યક્તિ, રક્તપિત દર્દીઓ બે રસવાળી વ્યક્તિ હલનચલનની તકલીફ વાળી વ્યક્તિ મંદ બુદ્ધિ અને માનસિક બીમારી વગેરે. ટૂંકમાં શારીરિક માનસિક વગેરે કોરખા પણ ધરાવતા વ્યક્તિઓને આ કાયદાનો લાભ મળે છે. કાયદાકીય જોગવાઈ:
વિકલાંગ નિવારણ શિક્ષણ રોજગાર હકારાત્મક કાર્યવાહી ભેદભાવ સહિત વાતાવરણ સંશોધન તથા માનવ શક્તિના વિકાસ દ્વારા કરાય છે. વિકલાંગ વ્યક્તિઓ માટેની સંસ્થાને માનવતા દેખરેખ નિયંત્રણ અમલીકરણ વગેરે સંભવિત જોગવાઈઓ કરવામાં આવે છે.
- વિકલાંગનું વહેલું નિદાન
- વિકલાંગતા નિવારણ
- શિક્ષણ માટેના કાર્યક્રમો
- 18 વર્ષની ઉંમર સુધી વિના મૂલ્ય શિક્ષણ
- સહકારી શૈક્ષણિક સંસ્થાઓ
- ખાસ કહેશો માટે જમીનની ફાળવણી
- rehabititation માં સામાન્ય અને વિશિષ્ટ સર્વ કઈ પરિસ્થિતિમાં રિહે બીલીટેશનની જરૂર પડે છે :
- શારીરિક રીતે માનસિક રીતે કોરખા પણ ધરાવતી વ્યક્તિને રિહેબિલિટેશન ની જરૂર પડે છે.જેમ કે
- રાજલ વ્યક્તિ સાંભળવામાં તકલીફ હદયને લગતી બીમારી વૃદ્ધાવસ્થા ઓરપીટીક
- દુખાવવા
- એક્સ ને લગતી સમસ્યા વાળા
- વ્યસન ધુમ્રપાન કરતી વ્યક્તિ
- હાથ પગ ન ધરાવતી વ્યક્તિ
- માનસિક બીમારી વગેરે Rehabititation માટે community માં પ્રાપ્તિ સાધનો : હેબીલી સ્ટેશન માટે કોમ્યુનિટી માંથી જુદા જુદા પરિબળોનો યુઝ કરી શકાય જેમ કે વ્યક્તિને સારવાર આપવા માણસો, ઘરના સભ્યો, મિત્રો, સામાજિક સંસ્થા, સામાજિક કાર્યકરો, હેલ્થ ટીમ શૈક્ષણિક, સામાજિક અને આર્થિક સેવા વગેરેનો યુઝ થાય છે. હેલ્થ એજ્યુકેશન વ્યક્તિ માટે :
- વિકલાંગ વ્યક્તિને તેની કાર્યક્ષમતા દવામાં લઈને હેલ્પ એજ્યુકેશન આપવું પોતાની વિકલાંગતા નું સ્વીકારવા માટે સમજાવવું.
- પોતાની કાર્યક્ષમતા અને પરિસ્થિતિને જાળવી રાખવા માટે સમજાવવું.
- શારીરિક સંભાળ માટે સમજાવવું
- બાકી રહેમ કાર્ય ક્ષમતા માટે તાકાત શોધી આગળ વધવા માટે સમજાવું
- તકલીફોનો સામનો મક્કમ થઈને કરવવા માટે સમજાવું
- પોતાના હેલ્થને જાળવી રાખવા માટે સમજાવવા
- ભારે તથા મોટા કાર્ય સોભાગીદારીથી કરવા માટે સમજાવવું
- અઘરા કામ કરવા પહેલાં આરામ કરવા માટે સમજાવવું.
- થાક લાગે તો પહેલા જે તે કર્યો તે પતાવી દેવા માટે સમજાવું
- રોજ કસરત કરવવા માટે સમજાવવું
- સરળ ટેકનોલોજીના યુઝ દ્વારા જે તે કાર્ય સરળ બનાવવા માટે સમજાવવું.
- કોઈપણ કાર્યક્રમ સાવચેતીના પગલાં ધ્યાનમાં રાખવા સમજાવવું
- પર્યાવરણને અનુકૂળ રહેવા માટે સમજાવવું હેલ્થ એજ્યુકેશન ફોર ફેમેલી :
- વિકલાંગ વ્યક્તિના ફેમિલીના વિકલાંગ વ્યક્તિની સંભાળ માટે સમજાવવું
- વિકલાંગ વ્યક્તિને માનસિક રીતે સપોર્ટ આપવા માટે સમજાવવું.
- વ્યક્તિના હકારાત્મક વલણને પ્રોત્સાહન મળે તે માટે સમજાવવું.
- વ્યક્તિની રોજબરોજની ક્રિયાના શારીરિક સાંભળમાં મદદ કરવા સમજાવવું
- વ્યક્તિને નિયમિત સંભાળ આપવી. હેલ્થ એજ્યુકેશન ફોર કોમ્યુનિટીમા :
- વિકલાંગ વ્યક્તિને કોમ્યુનિટીમાં સ્વીકારવા માટે સમજાવવૂં
- સરકારી તથા બિનસરકારી સામાજિક આર્થિક વિકાસ માટે પ્રયાસ કરાવવા. MCH meternal and child health Defination :
Mch એટલે માતા અને બાળકને પ્રમોટિવ પ્રિવેન્ટીવ ક્યુરેટીવ અને રીહેબીલેસન હેલ્થ કેર આપવામાં આવે છે.
Objevtive : હેતુઓં :
- માતા અને બાળકોનું મોરબીડીટી અને મોટોલીટી રેડ ઓછી કરે છે.
- Promottion of tha repoductive health promote કરવા માટે
- Baby ને physical અને phycological devlopment ને promote કરવા માટે Mch ના ઘટકો :
- Metrnal health
- Family plannig
- Child health
- School health
- Handicap children
- Intreanetal care : સગર્ભા હોય ત્યારે
- intrtional care and new bome care
- Postnetal care : બાળક આવી ગયા પછી
- care of the mother’s
- mangement of the post narten comptication
- promotion of brest feeding
- family plannig
- basic health education
- Neonal health care :
- maintanance of baby tenprature
- infection અટકાવવું Fhw function : femal health worker
- પ્રેગ્નેટ વુમન, મેરીટ વુમન,અને ચિલ્ડ્રન નું હોમ વિઝીટ દરમિયાન રજીસ્ટ્રેશન કરાવવું.
- પ્રેગ્નેટ વુમનને કેર પ્રોવાઈડ કરવાની (provid)
- ઘાત્રી માતાઓને ન્યુટ્રીશન વિશે એડવાઈઝ આપવી.
- પ્રેગ્નેટ મધર ને આયન, ફોલિંગ એસીડ અને ટીટેનસ નું ઇન્જેક્શન આપવાનૂ
- એબનોર્મલ ન્યુ બોર્ન રિફર કરવાનું
- એબનોમલ પ્રેગ્નેન્સી વાળી મધરને રીફર કરવાની
- ડીલેવરી પછી મધર ની વિઝીટ કરવાની
- બેબી ને ઈમ્યુનાઈઝેશન આપવાનું
- હેલ્થ એજ્યુકેશન આપવાનું. Rch (reproductive and child health :
- Essentional care for all pregnant wuman :
- પ્રેગ્નેન્ટ મધર નું રજીસ્ટ્રેશન કરવું
- પ્રેગ્નેન્સી વખતે atlist 3 વખત એન્ટિનેટર ચેક અપ
- પ્રેગ્નન્સી વખતે 2 ડોઝ ટીટેનસ ના આપવા
- પ્રેગ્નેટ વુમનને આયર્ન અને કોલિંગ એસિડ ની ટેબલેટ આપવી.
- મધર ને તરત જ બેસ્ટ ફીટીંગ આપવા માટે પ્રોપર કરવી
- ફેમિલી પ્લાનિંગ વિશે સમજાવવું.
- કોઈપણ રિટેકશન નું વહેલું નિદાન કરવું.
- જરૂરિયાત વાળી માતા ને ઇમરજન્સી સારવાર આપવી,
- રીપ્રોડક્ટિવ age વાળી સ્ત્રી ની કાળજી લેવી. Councelling on :
- પાઉન્ચેલીંગ ઓન ગર્લ ચાઈલ્ડ નું મહત્વ
- બે જન્મ વચ્ચે ગાળો
- નાનુ કુટુંબ સુખી કુટુંબ
- પ્રેવેનશન ઓફ S. T.. D ફેમિલી પ્લાનિંગ સર્વિસ :
- કોન્ડમ નું ડિસ્ટ્રીબ્યુશન કરવું.
- ઓરલ કોન્ટ્રાસેપ્ટીવ આપવી
- iucd આપવી ( ઇન્ટરા યુરેટાઇન કોન્ટ્રાક્ટ સેપ્ટીવ ડિવાઇસ )
Intra utrine contracetive divies Safe ડીલેવરી આપવી :
New born care મૃત્યુદર (cdr):
એક વર્ષમાં 1,000 ની વસ્તીએ મૃત્યુના પ્રમાણને મૃત્યુદર કહે છે. Cdr (crude death rat) NMR = નો ઓફ ડેથ અંડર 28 દિવસની ઉંમર એક્યુરેટ ઇન અ પર નો ઓફ લાઈવ બર્થ ડ્યુરીંગ ધેટ પર IMR =નો OF DEATH UNDER 1 YEAR AGE ACCURED IN A YEAR
×1000
NO OF LIVE BIRTH DURING THAT YEAR CMR =NO OF DEATH UNDER 0-1 YEAR AGE ACCURED IN A YEAR
×1000
NO OF LIVE BIRTH DURING THAT YEAR MMR =NO OF DERTH DIRECTLY DUE TO PROGNANCY CHILD BIRTH AND WITH 42 DAYS OF DELIVERY
×1000
NO OF LIVE IN THIS YEAR CDR =NO OF DEATH OCCURED IN A YEAR
×1000
ESTIMATD MID YEAR POPULATION
Family planning : Defination :
Family planning એટલે બાળકો અને બે બાળકો વચ્ચે અંતર રાખવું એટલું જ નહીં પરંતુ તે mother અને child ની health સ્ટરીલીટીની ટ્રીટમેન્ટ મેરેજ ગાઇન્ડન્સકોનોમિક અને ન્યુટ્રીશન સાથે સંકળાયેલ છે.
A. રીધમ મેથડ :
- તેને કેલેન્ડર ઓફ સેફ કહેવામાં આવે છે.
- મેન્સિસ માસિકના એક એ જ અગાઉના એક પછીના વિકના સમયને safe પિરિયડ કહે છે.
- આ ટીમ દરમિયાન એબ્યુલેશન થતું નથી તેથી ગર્ભ રહેવાની શક્યતા રહેતી નથી. ફાયદો :
ચે સ્ત્રીને mc રેગ્યુલર હોય તેના માટે આ મેથડ સારી છે.
ગેરફાયદા :
- સંપૂર્ણ સલામત રીત નથી ફેલિયર rad રંગ છે.
- sexuyal contect થી દૂર રહેવું જ પડે છે.
- જો mc રેગ્યુલર ન હોય તો તેના માટે આ મેથડ યોગ્ય નથી.
- પતિ પત્ની વચ્ચે કો ઓગ્યુલેશન ની જરૂર છે. B. સર્વાઇકલ મ્યુક્સ મેથડ :
- ઓંગ્યુલેશન ના સમયે સર્વાઇકલ મ્યુક્સ clean અને watry હોય છે.
- જો સ્ત્રીને શીખવવામાં આવે તો તે સહેલાઈ થી તેને ઓળખી શકે છે. અને તેના ત્રણથી ચાર દિવસમાં ઇન્ટર કોર્સ અવોઇડ કરવો જોઈએ. Coitus interption method :
- આ એક જૂની મેથડ છે. જેમાં Male ઇજેક્યુલેશન દરમિયાન ફેમિલી થી દૂર થઈ જાય છે. તેથી સ્પમ વજાયનામાં દાખલ થતા અટકાવી શકાય છે.
- ઘણા કપલ આ મેથડ સહેલાઈથી અપનાવી શકે અને ઘણાને મુશ્કેલ લાગે છે.
- આ મેથડમાં પ્રેગ્નેન્સી રહેવાનો ડર રહે છે કારણકે ફેલીયર રેડ 20% છે. Abstinance method : બ્રહ્મચર્ય પાતળું એટલે Sexual retation થી દૂર રહેવું.
- Chemical method A.farm વજાઈનલ ટેબલેટ:
- દરેક ટેબલેટ 25 પૈસાની કિંમતની હોય છે
- એક અથવા બે ટેબલેટ પાણીમાં પલાળીને ઇન્ટર કોર્સ શરૂ કરતા પહેલા પાંચ મિનિટ વજાઇનામાં ઉડાણમાં મૂકવામાં આવે છે.
- આ ટેબલેટ ફીણ ઉત્પન્ન કરે છે. સ્પમની મુવમેન્ટમાં અવરોધ ઉત્પન્ન કરે છે. ઉપરાંત તેમાં રહેલું કેમિકલ સ્પમને ડિસ્ટ્રોય કરે છે. Exa volapre ફાયદો :
આ સસ્તી અને હાર્મ લેસ છે. ગેરફાયદા :
આનાથી વજાઈનામાં ઇરીટેશન અને બર્નિંગ થાય છે. B. ક્રીમ એન્ડ જૈલી:
- આ કેમિકલ કોન્ટ્રાસેપ્ટિવ છે.
- તેને સ્પેશિયલ એટલી કટર દ્વારા વજાયનામા ઇન્ટ્રો ડક્ટ કરવામાં આવે છે. અને sexual ઇન્ટર કોર્સ પહેલા તેને બેબી ટેમ્પરેચર અને વજાઇનામાં સ્પીડ થાય છે.
- કેમિકલ action દ્વારક સ્પમ ડિસ્ટ્રોપ થાય છે. અને પ્રેગનેન્સી અટકાવે છે.
- તેના કારણે ઇરીટેશન ( અવરોધ ) અને બર્નિગ એને બળતળાં થાય છે .
- મિકેનિકલ મેથડ : A. Condom :
. કોન્ડોમ એ male માટે વપરાય છે.
તે લેટેક્સ રબબરનું બનેલું હોય છે.
તે ઈન્ટર કોર્સ પહેલા પેનિસ પર પહેરવામાં આવે છે.
આનાથી વજાઈનામાં સ્પમ જતા નથી અને પ્રેગનેન્સી અટકાવી શકાય છે.
ફાયદા:
Use કરવામાં esy છે.
સહેલાઈથી મળી શકે છે.
તેની સાઈડ ઈફેક્ટ નથી.
વેનરલ ડીસીઝ થી રક્ષણ મળે છે.
ગેરફાયદા :
યુઝ કરતી વખતે ક્યારેક ફાટી જાય અથવા લીક થઈ જાય છે.
કોન્ડોમ એકવાર યુઝ કર્યા પછી ડિસકાર્ડ કરવું પડે છે.
સેન્સસન મા અવરોધ આવે છે.
B. ડાયા ફાર્મ :
તે ઘુમ્મર આકારનો હોય છે.
રબ્બર નો બનેલો હોય છે.
તેનો ડાયામીટર 2.4 ઇંચ હોય છે.
ડાયા ફાર્મ ને ઇન્ટર કોર્સ પહેલા વંજાઈનામા feit કરવામાં આવે છે.
તેને ઇન્ટર કોર્સ બાદ ઓછામાં ઓછો 6 hour રાખવો જોઈએ
કોન્ટ્રાસેપ્પટીવ અથવા સીપીયુ ની અંદર પણ લગાવવામાં આવે છે.
ફાયદો:
જો પ્રોપર યુઝ કરવામાં આવે તો તે Effective છે.
ગેરફાયદો:
ફિમેલને તે ફિટ કરવાની નીડ છે પણ ગામડાની અભણ ફિમેલ માટે મુશ્કેલ છે.
4.IUCD
તેના બે પ્રકાર છે.
- નોન મેડીકેટેડ
- મેડીકેટેડ
બંને IUCD પોલિ્ટીથિલિનથી બનેલી હોય છે.
જનરેશન of IUCD:
1.ફર્સ્ટ જનરેશન IUCD:
તેમાં leeps loops આવે છે તે ડબલ 2 આકારનું હોય છે.
2.સેકન્ડ જનરેશન-કોપર -ટી -380A:
કોપર -t તે આધુનિક કોન્ટ્રાસેપ્પટીવ છે.
તેમા રહેલ મેટાલિક કોપર ધીમે ધીમે ઓગળે છે. તે એન્ટિફરટેઈલ ઇફેક્ટ કરે છે.
Leep loop કરતા વધારે સારી છે.
તેનાથી બ્લીડીંગ ઓછું થાય છે.
Aemale ને તે અનુકૂળ હોવાથી તેને આસાનીથી
તેની સાઈઝ નાની હોવાથી તેને સહેલાયથી ઇન્સર્ટ કરી શકાય છે.
3.થર્ડ જનરેશન -કોપર -ટી :
આ પોપટીમાં પ્રોજેક્ટ્રેટ હોમોન આવેલ છે.
આ હોમોન રિલીઝ થાય છે . અને સર્વાઇકલ મ્યુક્સ અને સ્પમ પર અસર કરે છે.
ફાયદા:
જો બાળકો વચ્ચે અંતર રાખવા માટે સારી મેથડ છે.
Sexual contect માં અવરોધ રૂપ નથી.
તેના ઈનપર્સન માટે હોસ્પિટલ એડમિશન ની નીડ નથી.
- હોર્મોનલ મેથડ :
- ઓરલ પીલ્સ : કોન્ટ્રાસેપ્પટીવ પિલ્સ ઈનસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેશન હોર્મોની બનેલી હોય છે.
1 પીલ ડેઇલી લેવામાં આવે છે.
Mc પછી પાંચમા દિવસે ચાલુ કરવામાં આવે છે.
આ પીલ્સ ઓવ્યુલેસન થતું અટકાવે છે.
જો regular લેવામાં આવે તો 100% ઇફેક્ટિવ છે.
ફાયદા:
Sexual conteat માં અવરોધક રૂપ નથી.
જ્યારે પ્રેગ્નન્સી જોઈએ તયારે rills આપવી નહીં.
જો વધુ પડતી સાઈડ ઈફેક્ટ લાંબો ટાઈમ સુધી રહે તો આપવી નહીં.
ગેરફાયદા :
નોઝીયા, વોમીટીંગ, હેડ એક,હેવીનેસ, ઈનબ્રેસ,વેઈટ વધુ
2.ઇન્જેક્શન:
કે ઇસટ્રોજન અને પ્રોજેસ્ટોનના બનેલા હોય છે.
આ મેથડના એક ઇન્જેક્શન એક મહિને બીજું બીજા મહિને એમ આપવામાં આવે છે.
- સર્જીકલ મેથડ :
- રેગ્યુલેશન મેર્યુઅલ
*2. મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી બાર week પહેલા પ્રેગ્નન્સીને ટર્મિનેટ કરવામાં આવે તેને ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી કહે છે. મેરયુટેશન પિરિયડમાં 6to 14 days માં યુરેટાઇન કનટેઇન ને એસપીરેટ કરવામાં આવે છે. સ્પેશિયલ સીરીઝ નો ઉપયોગ કરવામાં આવે છે. Paermenent method of family uaning : 1.vasetony method: આ મેલ માટેની પ્રેગ્નન્સી કોન્ટ્રા સેફટીવ સર્જીકલ મેથડ છે. જે વ્યક્તિને બે કે વધારે બાળકો હોય તેને આ સર્જરી કરવામાં આવે છે. આ માઇનર સર્જીકલ ઓપરેશનમાં ડિફરન્સ (સ્પમ ટ્યુબ )vas ડિફરન્સ ને utting કરીને દોરાથી બીડી દે છે. આ મેથડમાં ઓપરેશન જો યોગ્ય રીતે કરવામાં આવે તો 100% ઇફેક્ટિવ છે. ફાયદા:
તે simple and sefe opration છે.
તે long line hespitalezation ની need હોતી નથી.
Vasectomy બાદ sexual desirle (ઈચ્છા ) ઓછી થતી નથી.
ગેરફાયદા :
જો ફ્યુચરમાં બેબી જોતા હોય તો ટ્યુબનું ફરી જોડાણ ન થઈ શકે.
કાળજી (ઓપરેશન બાદ ):
ઓપરેશન બાદ તે વ્યક્તિને ત્રણ મંથ સુધી બ્રહ્મચર્ય પાળવામાં કહેવામાં આવે છે અથવા કોન્ટ્રાસેપ્ટિવ મેથડનો યુઝ કરવો.
ઓપરેશન બાદ એક વીક સુધી cycling અને heavy phyucal અને તે area ને clean અને day રાખવો જોઈએ.
ઓપરેશન 3 mounth આફ્ટર સિમેન્ટ ટેસ્ટ કરાવવું.
જોspun ફ્રી હોય તો ઓપરેશનસરસેસ્કૃત છે તેની ખાતરી થાય.
*2.tubectomy method ( ટ્યૂબલાઈગેશન ):
ફીમેલ માટેનું ઓપરેશન છે તેના બંને થેલોપીયન ટ્યુબ ને કટ કરીને તેને દેવામાં આવે છે.
A. એલડો મીનલ મેથડ :
હાલમાં એલ્ડોમિનલ મેથડમાં ઇન્સિજન (કાપો )2.523 જેટલો મૂકવામાં આવે છે. જેથી આ ઓપરેશન મીની અથવા માઈક્રો ઓપરેશન કહેવાય છે.
ફાયદા:
આ 100% ઇફેક્ટિવ મેથડ છે.
Sexual ઈચ્છામાં ફેટ થતો નથી.
Mc સાઈકલ પહેલા ની માફક હોય છે.
immunization :
immunization એટલે એક પ્રકારની ક્રિયા અથવા પ્રોસેસ કે જેમાં કુત્રિમ રીતે રોગપ્રતિકારક શક્તિ વેક્સિન મારફતે આપવામાં આવે છે. આ પ્રકારના કાર્યક્રમને immunization progaramme કહે છે.
Vaccine :
Vaccine એટલે રસી નાશ પામેલા બેક્ટેરિયા અથવા નબળા બનાવેલા જે તે પ્રકારના બેક્ટેરિયા નું દ્રાવણ.
Health record :
રેકોર્ડ એટલે કે લેખિત પુરાવો કે જેને અંદર બની ગયેલા બનાવોની નોંધ રાખવામાં આવે છે.
રેકોર્ડ ના હેતુ ઓ :
રેકોર્ડ તે Pegal ડોક્યુમેન્ટ છે અને કાયદાકીય need માટે તેની ખૂબ જ ઉપયોગીતા છે.
રેકોર્ડ દ્વારા હેલ્થ કડીશનનો અભ્યાસ કરી શકાય.
રેકોર્ડ દ્વારા આંકડાકીય માહિતી પણ મળે
રેકોર્ડ રિસરસ માટે જરૂરી છે. રેકોર્ડને કારણે વારંવાર સાથે ભૂલો ને અટકાવી શકાય.
Princaual for record keeping :
રેકોર્ડ હંમેશા સાચા અને અપ ટુ ડેટ હોવા જોઈએ.
રેકોર્ડ હંમેશા તરત જ લખાયેલા હોવા જોઈએ.
રેકોર્ડ પૂર્તિ માહિતી સર હોવા જોઈએ.
રેકોર્ડ હંમેશા સાદી ભાષામાં અને સહેલાઈથી સમજી શકાય તેવા હોવા જોઈએ.
રેકોર્ડ લખતિ પહેલા ડેટ લખવી જોઈએ.
રેકોર્ડ લખાયા બાદ રેકોર્ડ લખનાર સહી અને અધિકારીની સહી હોવી જોઈએ.
રેકોર્ડમાં ક્યારેક ચેક શાક ન હોવી જોઈએ.
રેકોર્ડ સલામત જગ્યાએ રાખવો.
લેંગથ રેકોર્ડ હંમેશા loac and key મા રાખવો.
રેકોર્ડ ભેજ ઉધઈ ઇન્ફેક્શનથી બચાવીને રાખવા જોઈએ.
Method of kiping record :
1.folder type record:
આ ફોલ્ડર ઘણું પહોળું હોય છે જો કોથળી જેવડું પહોળું રેકોર્ડ હોય છે. જુના વ્યક્તિના દરેક રેકોર્ડ રાખવામાં આવે છે .
Ex. એક ફેમિલી ની દરેક પ્રકારની માહિતી એક ફોલ્ડરમાં રાખી શકાય તેને ફેમિલી ફોલ્ડર રાખી શકાય.
2.file type record:
દરેક પેશન્ટને અલગ અલગ file હોય છે file page પર પેશન્ટની ઇન્ફોર્મેશન ટ્રકમાં હોય છે.અને જરૂરી ઇન્વેસ્ટીગેશન રિપોર્ટ કેસ paier માં આપવામાં આવતી ટ્રીટમેન્ટ ડીચાર્જ કાર્ડ વગેરેનું filing કરાય છે.
- એનવેલોપ type record :
એનવેલોપ એટલે કે જેમાં અગત્યના પેપર અને ખાનગી માહિતી બંધ થાય તેવા કવરમાં મુકવામાં આવે છે. દા. ત. AIDS નો રિપોર્ટ
CHC પર બનાવવામાં આવતા રેકોર્ડ ની યાદી :
- ફેમેલી રેકોર્ડ
- વિલેજ રેકોર્ડ
- એન્ટિનેટર રેકોર્ડ
- મેટરનલ રેકોર્ડ
- એલિજિબલ કપલ રેકોર્ડ
- પોસ્ટેનેટલ રેકોર્ડ
- ચાઈલ્ડ હેલ્થ રેકોર્ડ
- ઇમયુનાઇસશન રેકોર્ડ
- ન્યુટ્રીશનલ રેકોર્ડ
- લેપ્રસી રેકોર્ડ
- મલેરિયા રેકોર્ડ
- STD રેકોર્ડ
- T B રેકોર્ડ
- સ્પેસિફિક રેકોર્ડ
- બર્થ એન્ડ દેથ રેકોર્ડ
- સ્ટોક રજીસ્ટર
- આઉટડોર પેશન્ટ રજીસ્ટર
- ઇન્ડોર પેશન્ટ રજીસ્ટર
- ઓપરેશન રજીસ્ટર
- મેડિસિન રજીસ્ટર
- મંથલી ઇન્ટરેસ્ટ બુક અને રજીસ્ટર
- સ્કૂલ હેલ્થ રજીસ્ટર
- ડે રિપોર્ટર રજીસ્ટર
- નાઈટ રિપોર્ટ રજીસ્ટર
- ડેઇલી ડાયરી
- એડમિશન રિપોર્ટ
- એક્સપાઇઝ રિપોર્ટ
- ડોક્ટર કોલ બુક
- ડ્યુટી બુક
- લીલન બુક
- PPR રેકોર્ડ
- ઇન્જેક્શન બુક
- M/c રેકોર્ડ
- પ્રિજનલ રેકોર્ડ
- ઇન્વેસ્ટિગેશન રેકોર્ડ
- ઈસ્ટુમેન્ટ રેકોર્ડ
- ટ્રાન્સફર રેકોર્ડ
- ઓવર બુક
- કોનટલેન બુક
- ડ્રેસિંગ બુક *Sub center માં ધ્યાનમાં રાખવામાં આવતા રેકોર્ડ ની યાદી :
- સબ સેન્ટર પોપ્યુલેશન રેકોર્ડ
- એલિજિબલ કપલ રેકોર્ડ
- એન્ટિનેટર (સગર્ભા ) રેકોર્ડ
- પોસ્ટ નેટલ રેકોર્ડ
- સાઈલ્ડ હેલ્થ રેકોર્ડ
- એમ યુ નાઇઝેશન રેકોર્ડ
- ન્યુટ્રેશનલ રેકોર્ડ
- બર્થ એન્ડ ડેથ રજીસ્ટર
- ઇન્દોર પેશન્ટ રજીસ્ટર
- આઉટડોર પેશન્ટ રજીસ્ટર
- ડીલેવરી રજીસ્ટર
- નિયોનેટર રેકોર્ડ રજીસ્ટર
- ઈનફન્ટ રેકોર્ડ રજીસ્ટર
- ટોલ્ડર રેકોર્ડ રજીસ્ટર
- પ્રી સ્કૂલ રજીસ્ટર PHC માં ધ્યાનમાં રાખવામાં આવતા રેકોર્ડ ની યાદી :
- સબ સેન્ટર પોપ્યુલેશન રેકોર્ડ
- એલિજિબલ કપલ રેકોર્ડ
- એન્ટિનેટર રેકોર્ડ
- પોસ્ટ નેટલ રેકોર્ડ
- સાઈલ્ડ હેલ્થ રેકોર્ડ
- ઇમ્યુ નાઈસ જેસન રેકોર્ડ
- ન્યુટ્રીશનલ રેકોર્ડ
- બર્થ એન્ડ ડેથ રજીસ્ટર
- ઇન્ડોર પેશન્ટ રજીસ્ટર
- આઉટર પેશન્ટ રજીસ્ટર
- ડીલેવરી રજીસ્ટર
- ન્યુ નેતલ રેકોર્ડ રજીસ્ટર
- ઇનફન્ટ રેકોર્ડ રજીસ્ટર
- ફોલ્ડર રેકોર્ડ રજીસ્ટર
- પ્રિ કુલર
- ફેમિલી પ્લાનિંગ
- કોપર ટી રજીસ્ટર
- Aral pills રજીસ્ટર
- એડમિશન રજીસ્ટર
- મલેરીયા રજીસ્ટર
- TB રજીસ્ટર
- લેપ્રસી રજીસ્ટર
- મેડિસિન રજીસ્ટર
- એમપી સ્લાઇડ રજીસ્ટર
- સ્કૂલ હેલ્થ પ્રોગ્રામ રેકોર્ડ
- MCH રેકોર્ડ Report : રિપોર્ટ પરથી મેળવેલી માહિતી અને તેનો અહેવાલ પરી અધિકારી આપીએ અથવા મોકલાવીએ તેને રેકોર્ડ કહે છે. Type of record : 1.aral record: જ્યારે તાત્કાલિક રિપોર્ટ આપવાની જરૂરિયાત થાય ત્યારે મૌખિક રિપોર્ટ આપવામાં આવે છે. 2.return report : જ્યારે વધુ પડતો સંખ્યા સ્ટાફને જાણ કરવાની હોય અથવા તો માહિતી લોંગ ટાઇમ સુધી કે કાયમી સાચવવાની હોય તેમ જ ફ્યુચર ના રિપોર્ટની માહિતી offce થી રેકોર્ડ તરીકે રાખવાની હોય અથવા તો સ્પેશિયલ patient નો રિપોર્ટ હોય આંકડા નો રિપોર્ટ day રિપોર્ટ નાઈટ રિપોર્ટ ડિસ્કસ રિપોર્ટ etc અનેક રિપોર્ટ લેખિત હોય છે. 3.telephoning report: જ્યારે ઇમરજન્સી હોય ત્યારે કામ ચલાવ માહિતી ટેલીફોન દ્વારા આપવામાં આવે છે. આ માહિતી આપવાની હોય તે વ્યક્તિ ક્યાંથી અને કોણ બોલે છે ટેલીફોનમાં મેમ્બરને ટાઈમ વગેરે લખવું જોઈએ. Urine sugar test : Meaning : ડાયાબિટીસવાળા પેશન્ટ એન્ટિનેટર મધર કે અન્ય 40 વર્ષ ઉપરના વ્યક્તિ માટે યુરેન સુગર ટેસ્ટ કરવામાં આવે છે. પ્રોસેસ: યુરીનમાં સુગર ની હાજરી જાણવા માટે સુગરનું પ્રમાણ જાણવા માટે તાત્કાલિક મેડિકલ સારવાર ની જરૂર હોય તેવી કન્ડિશન જાણવા માટે આર્ટીકલ્સ :
Test tube – બેનીડીક સોલ્યુશન લેવા તથા ગરમ કરવા
Test tube – holder -Test tube પકડવા માટે
બેની ડક સોલ્યુશન સુગરની હાજરી તથા માત્રા ચેક કરવા
લિટમસ પેપર -યુરિયન નું રિએક્શન જાણવા
સ્પિરિટ લેમ્પ- સોલ્યુશન અને યુરિન ને ગરમ કરવા માટે
કોપર- યુરીન ના ડ્રોપ નાખવા માટે
માસીસ બોક્સ – સ્પિરિટ લેમ્પ સળગાવવા માટે
પ્રોસિજર :
વ્યક્તિને તેના પ્રાઇવેટ Parnt ને ક્લીન પાણી થી ક્લીન કરવા જણાવવું.
PT ને સેમ્પલ બોટલ આપી સુચના આપણી કે શરૂઆતનો થોડો યુરીન જવા દેવો પછી યુરેન સેમ્પલ ને બોટલમાં લેવું
સેમ્પલ બોટલમાં લઈ તેમાં લીટમસ પેપર નો ટુકડા અંદર દાખલ કરવો અને એક મિનિટ રહેવા દઈ પછી તેનું રિએક્શન ચેક કરવું જો રેડ માંથી બ્લુ કલર થાય તો આલ્કાઇન રિએક્શન અને બ્લુ માંથી રેડ કલર થાય તો એસિડ રિએક્શન
હવે ટેસ્ટ ટ્યુબમાં 5 ml બેનિડેટ લઈ તેને ગરમ કરો જો કલર ચેન્જ થાય તો સોલ્યુશન ખરાબ છે અને જો સેન્સ ન થાય તો સોલ્યુશન બરાબર છે તે સમજાવવું.
ડ્રોપરની હેલ્પથી યુરિયનના 8.9 ડ્રોપ ટેસ્ટ ટ્યુબમાં સાઈડ થી નાખવા અને ફરીથી સ્લોલી સ્લોલી ગરમ કરવું.
હવે ટેસ્ટ ટ્યુબ સ્પીરીટ લેમ્પથી હટાવી ઠંડી આ
ન્યુ સોલ્યુશન નો કલર ચેન્જ કરો
રીઝલ્ટ ની નોંધ કરો
તમામ સાધનો ક્લીન કરી યોગ્ય જગ્યાએ મૂકવા
For this sake
Unit nem
yes
Note – solution ના color પ્રમાણે result :
Blue – sugar
Green -+ sugar (0.5 %) A- એપીરિયન્સ દેખાવ
Yellow – ++ sugar (1.0 %) p – પલ્સ
Oranga – +++ sugar ( 1.5 %) g – ગ્રાઈમેસ (રીફલેક્ષ)
Dark red – ++++ sugar ( 2.0 % ) a – એક્ટિવિટી (મસલ્સ )
R – રેસ્પીરેશન baby 30 થી 40
Apgar score :
બાળકના જન્મ બાદ તરત જ Apgar score ની મદદથી બેબી નું અસસેસમેન્ટ કરવામાં આવે છે. જેને Help થી બેબીનું ફિઝિયોલોજીકલ status તથા બહારના વાતાવરણ સાથે બેબી કેટલુ એડજસ્ટ થયું છે તે જાણી શકાય છે.
જન્મ બાદ તરત જ એક મિનિટમાં તથા પાંચ મિનિટ બાદ Apgar score એસેસમેન્ટ કરવામાં આવે છે.
જો ઉપરયુક્ત સ્કોર ઉપર મુજબ બેબી નું અસાઇમેન્ટ એક મિનિટના અંતરે Apgar score નીચે જોવા મળે છે તો respiratry ડીસ્ટ્રેસમાં બેબી છે. કેમ કહી શકાય અને તેને રીસ સિટેશન આપવાની જરૂર છે.
જો પાંચ મિનિટ પછી પણ Apgar score નીચે જોવા મળે તો brain ડેમેજ ના લીધે ન્યુરોલોજિકલ ડેમેજ થયેલું હોઈ શકે.
Score :
7-10 month – baby normal છે.
4 -6 month – સામાન્ય તકલીફ છે તથા એસફેકીયાની હાજરી છે.
0.3 month – સિવિયર ડિસ્ટ્રેસ તથા સિવિયર- અસ્ફેકસિયાની હાજરી
જો સ્કોર 0 થી 3 કે 4 થી 6 છે. તો તેને તાત્કાલિક રિસસીટેશનની need છે.જો Apgar score સાચે છે તો પછી બેબી નું અસસેસમેન્ટ કરવું.
બાળકના અસેસમેન્ટ પછી અને જો એમ લાગે કે બાળક સ્ટેબલ છે. સ્ટેશનલ age તથા ન્યુરોલોજીકલ કાર્ય માટે ચેક કરવું.
Collection of blood :
Sample for malaria parasite list :
Community માં હોમ વિઝીટ દરમિયાન શંકાસ્પદ તાવ તથા ઠંડીમાં PT ના મલેરીયા ના નિદાન માટે હાથની આંગળીના ટોચે પ્રીક કરીને બ્લડ સેમ્પલ લેવામાં આવે છે. શેની તપાસ કરીને જોવામાં આવે છે કે તેમાં મલેરિયાના પેરાસાઈટ છે નહીં.
સાધનો:
લાન્સેટ ડિસ્પોઝેબલ નીડલ ( finger માં પ્રીક માટે )
બે slide (એક માં સેમ્પલ લેવા બીજાની સ્મિયર બનાવવા
કોટન સ્વોબ ( ફિગર ક્લિપ ક્લીન કરવી )
પ્રોસિજર :
શંકાસ્પદ નખ અને ઠંડીના PTને ઓળખો
પ્રોસિઝર ની જાણ કરો
હેન્ડ વોચ કરી બેગ ટેકનિક ના સિદ્ધાંતો પ્રમાણે જરૂરી સાધનો બહાર કાઢી ક્લીન સપાટી પર ગોઠવવા .
Fingar ટીપ ને સ્પીરીટ સ્વોબ થી ક્લીન કરો. સ્પિરિટ ઉડી જાય ત્યાં સુધી લગભગ પાંચ સેકન્ડ રાહ જુઓ.
સ્ટરાઈલ લાન્ચેટ વડે ફિગર ટેપ ના સહેજ પ્રેશર આપી ઝડપથી ઠીક કરો.
પહેલા બ્લડના ડ્રોપને ક્લીન કરો
બ્લડને બહાર આવવા દો અને તેને સ્લાઇડ પર બંને છેડે એક ટીપુ લો.
હવે કોટન સ્વોબ પ્રિક કરેલા ભાગને પ્રેશર આપો જેથી બિલ્ડીંગ અટકી જાય.
સ્લાઇડ પર સ્મિયર બનાવો (think અને thin )
Think સ્મિયર ગોળાકાર આકારના આશરે 1 સેમી ડાયામીટરમાં thin સ્મિયર થોડું લાંબુ પણ એકદમ પાતળું સ્થર બનાવી આ માટે બીજી સ્લાઇડ ની મદદ લેવી.
હવેsilde ને 1 થી 2 minit સુકાવા દો ત્યારબાદ તેને no આપી pt ની તમામ વિગત મલેરિયા રજીસ્ટરમાં નોંધણી
બધા આર્ટિકલ્સ ક્લીન કરી યોગ્ય મેથડથી નિકાલ કરો
હેન્ડ વોચ કરો.
યાદ રાખવાના મુદ્દા :
Think સ્મિયર બનાવવા માટે અન્ય સ્લાઇડના ખૂણાનો યુઝ કરવો તે ગોળાકાર બનાવવું.
Thin સ્મિયર બનાવવા અન્ય સ્લાઇડની કિનારી નો ઉપયોગ કરવો.
દરેક સ્લાઇડને યોગ્ય નંબર આપવા અને મલેરિયા રજીસ્ટરમાં નંબર પ્રમાણે pt ની વિગતો ભરવી.
Prosizar :
Sten inhalation :
વ્યાખ્યા:
રેસ્પીરેટરી ટ્રેકમાં રહેલું કનજેશન દૂર કરવા ગરમ પાણીના ઉપયોગથી નાશ લેવાની પ્રક્રિયા છે.
Objective ( હેતુઓ ):
નાકમાં કન્જેશન ઓછું કરવા માટે
નાક ગળામાં રહેલા સિક્રીશન ન પાતળું બનાવવા જેથી સરળતાથી બહાર કાઢી શકાય.
સાધનો:
એક તપેલી (પાણી ભરવા માટે)
પાણી ગરમ કરવા માટે (ગેસ, પ્રાઇમસ, ચૂલો )
મોટો ટોવેલ અથવા કપડું (માથું કવર કરવા માટે )
ટીચર બેનજોઇન
પ્રોસિજર :
Community bag ને ચોખ્ખી સપાટી પર યુઝ પેપર પાથરી તેના પર મૂકો.
ઘડિયાળ વીંટી બંગડી વગેરે હાથ પરથી દૂર રાખો.
બેગના આઉટર પેકેટ માંથી સોય અને ચોપડીસ કાઠી ન્યુઝ પેપર પર મૂકો.
ઘરના સભ્યોની મદદથી હેન્ડ વોશ કરવુ.
માતા અને બેબી ને સમજી શકે તેમ હોય તો પ્રોસિજર ની જાણ કરો.
પાણી ભરેલા વાસણને ગરમ થવા માટે મૂકો તે ઊકળે ત્યાં સુધી રાહ જુઓ.
ત્યારબાદ વાસણને સાવધાનીથી ઉતારી તેમાં ટીચર બેનજોઈન ના 8-10 drop નાખો.
માતાને કહેવું કે બેબી ને તેના ખોળામાં બેસાડો આ સમયે બાળકના limb માતાના કંટ્રોલમાં હોવા જોઈએ જેથી તે ગરમ પાણીની વાસણને અડી શકે નહીં.
પાણીના વાસણ અને તથા અને બાળક બંનેને મોટા ટોવેલ થી કવર કરો ( નાનું તંબુ જેવી રચના બનાવો )
અમુક મિનિટ પછી માતાને કહો કે ટોવેલ દૂર કરે જો આ પહેલા બેબીને Discomport થાય તો પહેલા ટોવેલ દૂર કરવો.
માતાને બેબીનું તથા પોતાનું મો લુછવામાં મદદ કરવી.
બેબીની કન્ડિશન નું નિરીક્ષણ કરવું અને જેવું કે તે નાક મારફતે સારી રીતે શ્વાસ લેશે કે નહીં.
પ્રોસિઝન ની ડાયરીમાં તથા બેબીના હેલ્થ રેકોર્ડમાં નોંધ કરવી ( ખાસ બેબી ને જમાડ્યા પહેલા )
ધ્યાનમાં રાખવાના મુદ્દા :
માતા કે બાળક ગરમ પાણીથી દાઝી ન જાય તે જોવું.
માતાને ખાસ સલાહ આપે કે બેબી ને તેના ખોળામાં બેસાડી limp પકડી રાખે.
દિવસમાં બેથી ત્રણ વાર પ્રોસેસર કરવા કહેવું.
Brest self examination :
Brest self examination એક સિમ્પલ પ્રોસિજર છે જેની મદદથી Breast કેમ છો રનુ વહેલા નિદાન કરી શકાય છે.
સમય:
યુવાન બેબી ઓએ માસિક ચક્ર પછી અને મેનોપો પિરિયડ મા પહોંચેલા સ્ત્રી ઓએ દર મહિને એકવાર breast એક્ઝામિનેશન કરવું.
પ્રોસિજર :
જમીન પર સત્તા સૂઈને જમણા ખંભા નીચે ઓસીકું મૂકવું અને જમણા હાથને માથા નીચે ગોઠવો.
ડાબા હાથની વચ્ચેની ત્રણ આંગળીના ટેરવાથી જમણાં breast ની તપાસ કરવી જેમાં breastમા નાની ગાંઠ છે. કઠણ ભાગ માટે જોવું
breastને હળવેથી press કરીને તપાસ કરવી.
breast તપાસ માટે આંગળીના ટેરવા વડે ગોળાકાર રીતે ઉપર નીચે કે અંદર બહાર વખતે એક જ ટેકનીક વાપરી જેથી દરેક વખતે breast માં કોઈ ફેરફાર આવ્યા હોય તે સારી રીતે જાણી શકાય છે.
જો આ રીતે ડાબે breast ને જમણા હાથ વડે તપાસો.
જો તમને કોઈ breast ને ફેરફાર જણાએ જેમકે hand ness tomer વગેરે તો dr. નો સંપર્ક કરવો.
અન્ય methad :
અમારી સામે બંને breast ખુલ્લી કરીને તેનો ઓબ્ઝર્વેશન કરો.
જેમાં બંને breast ની નીપલ ની સાઈઝ દેખી શકાય તેથી ગાંઠ વગેરે માટે જોવું.
હવે આગળ જણાવ્યા મુજબ ફિંગર વડે પાલ્પેશન કરો.ઉભા ઉભા
હવે નિપલ ને ટચ કરી સહજ સ્ટીમ્યુલેશન આપીને ઉત્તેજિત કરો હવે તેને સહજ દબાવી તેમાંથી કોઈ ચીકિશન ઓકે છે કે કેમ તે જુઓ
સહજ આંગળની તરફ નમીને બંને breast ને ઓબ્ઝર્વેશન કરો
હવે આગળ જણાવ્યા પ્રમાણે સૂઈને પાઈલેશન કરો.
Breast care :
ડીલેવરી બાદ બાળક સારી રીતે સ્તન પણ કરી શકે તે હેતુથી પ્રિનેટલ પિરિયડથી જ Breast care કરવી જોઈએ અને સ્ટ્રીકટ્રેક નીપલ ની યોગ્ય સારવાર કરવી જોઈએ.
આ ઉપરાંત ડીલેવરી બાદ પણ Breast માં સેપ લાગતું રોકવા તથા સારી રીતે Breast feeling કરાવવા.Breast care જરૂર છે જેમાં નીસેના મુદ્દાઓ સમાવેશ થાય છે.
ફિડીંગ આપતા પહેલા અને પછી Breast તથા નીપલ ને ક્લીન કરવી.
બે ફીડિંગ વચ્ચે યોગ્ય સમયગાળો જાળવવો.
Objectives :
બેબીને સ્તનપાનમાં મુશ્કેલી ન પડે તે માટે
માતાને comfart આપવા માટે
નીપલ માં Ulcer થતા અટકાવવા જેથી Breast એબસેશન થાય.
Articals ( સાધનો) :
એક બાઉલમાં ઠંડુ પાડેલ પાણી
સ્ટરાઈલ કોટન swab
ઓલિવ ઓઈલ
કિડની ટ્રે
સોપ વોટર
*Procedure ( પ્રોસિજર ):
2 ફીડીંગ વચ્ચે યોગ્ય સમયગાળો રાખવો
માતાને સલાહ આપી કે સાબુ પાણીથી Breast ને સારી રીતે ક્લીન કરવા
Breast feeding આવતા પહેલા અને પછી ચોખ્ખા પાણી અને સ્ટરાઇલ સ્વોબ થી નિપલ સાફ કરવી.
ફીડિંગ ની વચ્ચે જો ડેડ નીપલ હોય તો ઓલીવ ઓઇલ લગાડ્યા ની સલાહ આપવી યોગ્ય સાઈઝની અને Breast સ્પાટ મળે તેવી બ્રેસલિયર પહેરવાની સલાહ આપવી.
નોંધ:
સો માતાને ગ્રેટ નિપલ હોય તો તેને નીપલ સીડ ના યુઝ વિશે સમજાવવું.
ઉપરાંત જે તે Breast માં મિલ્કનો ભરાવો ન થાય તે માટે મેન્યુઅલ એક્સપ્રેશન ઓફ મિલ્ક વિશે સમજાવવુ.
ક્રેક નિપલ પર ઓલીવ ઓઇલ કે અન્ય કોઈ ક્રીમ લગાડવું
જો એંગોજમેન્ટ of Breast હોય તો માતાને ફીડિંગ આપવા પહેલા hot water ફોર્મન્ટેશન આપવું અને બે ફીડિંગ વચ્ચે યોગ્ય બ્રેસલિયરથી સપોર્ટ આપવો જો Breastfeeding કરાવ્યા બાદ પણ દૂધનો ભરાવો જોવા મળે તે મેન્યુઅલ એક્સપ્રેશન ઓફ મિલ્કની ટેકનીક શીખવાડવી.
Eye wash
આંખમાંથી આવતા ડીચાર્જને દૂર કરવા અથવા તો ઇન્ફેકટીવ મટીરીયલ દૂર કરવા આઈ વોશ આપવામાં આવે છે.
Objective :
આંખમાંથી વધારાનો ડિસ્ચાર્જ દૂર કરવા
કોઈ કેમિકલ કે અન્ય Foren body દૂર કરવા
ઈમ્પ્લાઇમેશન કે કનજેકશન દૂર કરવા
કેમ્પમાં કોઈ ઓપરેટિવ પ્રોસિજર કરતાં પહેલાં.
Articals ( સાધનો) :
બાઉલ – કોટન swab
ફોરસેપ – towel, મેકીન ટોશ
કિડની ટ્રે – સ્ટ્રાઇલ આઇપેડ
હેન્ડ વોશિંગ ના સાધનો
પ્રોસિજર :
પેશન્ટને પ્રોસિજર વિશે અને તેના રિઝલ્ટ વિશે જાણ કરો
રનીંગ વોટરપાર્ક સાબુથી હાથ જુઓ અને તેને એરડ્રાય થવા દો
બધા આર્ટીકલ્સ ને તૈયાર કરી પેશન્ટ પાસે રાખવા
પેકિંગ ટોસ ટોવેલ ને પેશન્ટના માથા નીચે પાથરવા જેથી પેશન્ટના કપડા તથા બેડ ને બગડતી અટકાવી શકાય.
ચેપી આંખને પહેલા ક્લીન કરવી જેમાં અંદરની બાજુથી બહારની તરફથી દિશામાં ક્લિન કરવી
આ માટે કોટન સવોબને નોર્મલ સ્લાઈડમાં પલાળીને તેનો ઉપયોગ કરવો અને દરેક સ્ટોક વખતે અલગ સ્લોબનો ઉપયોગ કરવો.
જરૂરી ટીપા નાખવા કે આઈ ઓઇનમેન્ટ લગાવવું.
પેશન્ટને આરામદાયક પોઝિશન આપવી
તમામ આર્ટિકલ્સ ક્લીન કરી ઓઇલ કરી હાથ કરી બેગમાં મુકવા
પ્રોસિજર ની નોંધ કરવી અને જરૂરી હોય તો flooplup માટે પ્લાનિંગ કરવું.
- કંટીન્યુ એજ્યુકેશન : કોઈપણ હેલ્થ વર્કર જ્યારે ફરજ પર હોય ત્યારે તેને ફરજકાળ દરમિયાન પોતાના સ્કીલ અને નોલેજ નો વધારો કરવા માટે કોઈ નવો કોર્સ અથવા તો ટ્રેનિંગ પ્રોગ્રામમાં ભાગ લેશે તેને કંટીન્યુ એજ્યુકેશન કહે છે. ટૂંકમાં સાલુ ફરજે નોલેજ અને સ્કીલ વધારવા માટે કરવામાં આવતા સર્ટિફિકેટ ડિપ્લોમા કે અન્ય કોર્સને કંટીન્યુ એજ્યુકેશન કહે છે. ફાયદાઓ : હેલ્થ વર્કરના નોલેજ અને સ્કીલમાં વધારો થાય છે. આગળ પ્રમોશનની તકો મળે છે. નવા નવા રિસર્ચ તથા નવા શોધખોળો ની જાણકારી મળે છે. પોતાની સ્કીલમાં વધારો થાય છે. લોકોને વધુ સારી સેવા પૂરી પાડી શકે છે. સ્ટેટ નર્સિંગ કાઉન્સિલના કાર્ય : સ્ટેટ નર્સિંગ કાઉન્સિલ સમગ્ર રાજ્યમાં નર્સિંગ એજ્યુકેશન સિસ્ટમ ઉપર નિયંત્રણ ધરાવે છે. રાજ્યમાં ચાલતી તમામ નર્સિંગ સ્કૂલને તપાસવા મંજૂરી આપે છે. માન્યતા પ્રાપ્ત કોર્સ પૂરો કર્યા બાદ બહાર પડતાં નર્સિંગ સ્ટાફ નું રજીસ્ટ્રેશન કરે છે. નર્સિંગ કાઉન્સિલ દરેક સ્ટાફને અલગથી રજીસ્ટ્રેશન નંબર આપે છે.
Anm અને gnm કોસ થી ફાઈનલ પરીક્ષા કાઉન્સિલ હસ્તક હોય છે.
વસ્તી વિસ્ફોટ થી ઉદ્ભવતી સમસ્યા :
વસ્તી વિસ્ફોટ થી નીચે મુજબની સમસ્યા ઉદભવે છે.
વધુ વસ્તીના કારણે લોકોને રહેવા માટે પૂરતી જગ્યા મળતી નથી.
જીવન જરૂરી વસ્તુઓ જેમ કે ખોરાક પાણી રહેટાણે શિક્ષણ આરોગ્ય વગેરે સેવાઓ પૂરતી મળતી નથી.
બેરોજગારી વધે છે.
આના લીધે સમાજમાં ક્રાઈમ રેટ ગુનાઓ અને અપરાધો વધે છે.
લોકોના આરોગ્યનું સ્થર નીચું જાય છે.
ઝૂંપડ પટ્ટીઓની સંખ્યાઓ વધે છે જેના લીધે વિવિધ આરોગ્યની સમસ્યાઓ ઉદભવે છે.
ઔદ્યોગિક કરણ અને શહેરીકરણ નું પ્રમાણ વધે છે.
દરેક લોકોને પૂરતી સુવિધાઓ મળી શકતી નથી.
*લર્નિંગ એટલે શું :
લર્નિંગ એટલે જે શિક્ષણના લીધે નોલેજ અને સ્કેલમાં વધારો થાય છે. અને બિહેવિયર માં પેરમેન્ટ ચેન્જ આવે છે. તેને લર્નિંગ કહે છે.
Family health care ના હેતુઓ :
ફેમિલી તમામ સભ્યોને આરોગ્ય ની જરૂરિયાતો જાણવા માટે અને તેને પૂરી કરવા માટે
ફેમિલી ની જરૂરિયાતો જાણીને પ્રાયોગિક પ્રમાણે care આપવામાં
ફેમેલીમાં રહેલી મધર અને બેબી ને વિશિષ્ટ કાળજે લેવા માટે
ફેમિલીને આરોગ્યની આદતો સુધારવા માટે
જરૂરી હેલ્થ એજ્યુકેશન આપવા તથા સરકારી યોજનાઓનો લાભ આપવા માટે
કમ્યુનને કેબલ ડીસીઝના પ્રિવેન્શન અને કંટ્રોલ માટે ફેમિલી હેલ્થ કેર આપવામાં આવે છે.
CNA ના હેતુઓ :
લોકોને જરૂરિયાતોને આકારનણી કરવા માટે
લોકોને જરૂરિયાતો માટે પ્રાથમિકતા નિશ્ચિત કરવા માટે
જોખમી લોકોની ઓળખ માટે
જરૂરિયાત મુજબ સેવાઓ પ્લાન માટે કાર્ય આયોજન તથા તેના માટે જરૂરી સાધન સામગ્રીના વ્યવસ્થાપન માટે
જરૂરી હેલ્થ કેર આપવા માટે વર્ક પ્લાન બનાવવા માટે
પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ઓર્ગેનાઇઝેશન નું ચાર્ટ :
Mo
BCF
ફાર્મા સીસ્ટ
કલકી
કમિટી:
- ભારે કમિટી – 1946
- મુદાલયર કમિટી – 1962
- ચઢા કમિટી – 1963
- મુખર્જી કમિટી – 1965
- કરતારસિંહ કમિટી – 1973
- ભારે કમિટી : ભારત સરકારે 1943 માં સર્વ મેરીફ ભારે ના ઘડપણ હેઠળ આ કમિટીની સ્થાપના કરી જેનો હેતુ સ્વાસ્થ્ય સેવાઓ સ્થાપના કરવો તથા વિકાસ કરવો તે હતી આ કમિટીને નીચે મુજબના સૂચનો કર્યા 10 થી 20,000 ની વસ્તી 75 બેડ ની હોસ્પિટલ ખોલવી બીજા સ્તર પર જિલ્લા કક્ષાએ 350 થી 25000 ની હોસ્પિટલ બનાવવી સ્થાય શિક્ષાનો પ્રચાર કરવો
- મુદ્દાલીયર કમિટી : 1946 ના ડો.એ. એલ. મુદ્દા લઈને ચેરમેન હેઠળ આ કમિટી બનાવી જેના સૂચનો નીચે મુજબ છે. જિલ્લા હોસ્પિટલ નો વિકાસ કરવો ₹40,000 ની વસ્તીએ PHC બનાવવી. કોમ્યુનિટી હેલ્થ નર્સ લેડી હેલ્થ વિઝીટ ANM ની સંખ્યા વધારવી માતૃબાળ કલ્યાણ સેવાઓનું મૂલ્યાંકન વધારવુ. સ્વાસ્થ્ય શિક્ષા સ્વાસ્થ્ય સંગઠનનું વિકાસ કરવું 3.ચઢા કમિટી: 1963 ડો.એમ.એસ. ચઢાના ચેરમેન દરે આ કમિટી બનાવી તેના સૂક્ષ્મ નીચે મુજબ છે. 10000 ની વસ્તી PHC બનાવવવી સબ સેન્ટર પર ANM ને નિયતિ આપવી ઘરેલુ સ્વાસ્થ્ય સેવાઓ બનાવી
- મુખર્જી કમિટી : 1960 માં સ્ત્રી મુખર્જીના ચેરમેન દરે આ કમિટી સ્થાપી તેના ચુસનો નીચે મુજબ છે. 10000 ની વસ્તી પર હેલ્થ વર્કરને નિમણૂક કરવી તથા તેના પર સુપરવાઇઝર ની નિમણૂક કરવી એક લેડી હેલ્થ વિઝીટ ચાર્ટ ANM ના કાર્ય નું નિરીક્ષણ કરશે. જિલ્લા કક્ષાએ નર્સિંગ સુપરવાઇઝર ની નિમણૂક કરવી કુટુંબ નિયોજન માટે અલગથી સ્ટાફની નિમણૂક કરવી સોશિયલ સિક્યુરિટી: સોશિયલ સિક્યુરિટી એટલે સામાજિક સુરક્ષા એટલે કે શારીરિક આર્થિક માનસિક કે સામાજિક રીતે પછાત વ્યક્તિને સમાજ તથા સરકાર તરફથી લઘુતમ જીવન ધોરણ જળવાઈ આ માટે અમુક લાભો આપવામાં આવે તેને સોશિયલ સિક્યુરિટી કહે છે. સોશિયલ સિક્યુરિટી હેઠળ મળતા લાભો : વિકલાંગતા ના લાભો માનસિક અસ્થિર લોકોને મળતા લાભો
Bpl હેઠળ જીવતા લોકોને મળતા લાભો
આ તમામ વ્યક્તિ માટે અલગ અલગ પ્રકારની સરકારી સહાય યોજનાઓ
Home visit
Health education
. પૂરક પોષણ – વિનિંગ ડાયેટ
. એનેમિયા વિશે
. સગર્ભાવસ્થા નો ડાયટ
. પર્સનલ હાયજીન
. Mc નું હાઈજીન
. બેલેન્સ ડાયટ
. ઇમયુનાઇસેશન
. ફેમિલી પ્લાનિંગ
. એકસીડન્ટ પ્રિવેન્ચન
. ગંદા પાણીનો નિકાલ
. મલેરિયાનો અટકાવ
. ડાયરિયા નો અટકાવ અને ડાયરિયા દરમિયાન કાળજી.
બાળકોમાં દાંત ની કાળજી
. breast feeling
. breast ની કેર ડીલેવરી પછી
. hiv તથા અન્ય CD ડીસીઝ
. tb નો અટકાવ
. પોસ્ટ નેટલ પિરિયડ દરમિયાન સ્તનની સંભાળ
. સર્પદશ નો અટકાવ અને પ્રાથમિક સારવાર
. sanitation
. પાણીનું શુદ્ધિકરણ
Sub-phc prinary health care nursing
Ndrt (national disastor ritief pound )(porce)
( નેશનલ ડિઝાસ્ટર રીલીફ હેડ ફોર્સ )
Dsaster nursing :
ડિસ્ટર અચાનક આવી પડતી આકૃતિ છે. કે જે લોકોના આરોગ્યને ખતરા રૂપ હોઈ શકે છે. આ મુસીબતની ઘણુ નુકસાન થાય છે. અને આ પરિસ્થિતિમાં અશરગ્રસ્ત લોકોને immi diatty and emorgenty સારવાર આપવાની જરૂર પડતી શકે છે.
ડિસ્ટર એક (ઇમર્જન્સી ) પરિસ્થિતિ તે જેમાં આરોગ્ય ક્ષેત્રે એકલું જ કામ કરી શકતું નથી પરંતુ local community ડીસ્ટર ની પરિસ્થિતિમાં હેલ્પ કરે છે.
Who અનુસાર disaster એટલે કે એવી કોઈ પણ આકૃતિ કેબનાવ જેનાથી આર્થિક નુકસાન થાય સંપતિ નો નાશ થાય માનવ જીવનને આની પહોંચે આરોગ્યનું સ્તર બગડે અને આ પરિસ્થિતિને પહોંચી વળવા બહારની હેલ્પ જરૂર પડે છે તેને ડિસ્ટર્ કહે છે.
ડિસ્ટર ના પ્રકાર :
ડિસ્ટર ના મુખ્યત્વે 2 type ના હોય છે.
- Nutral ( કુદરતી)
- માનવ સર્જિત
- કુદરતી ડિઝાસ્ટર:
- ભૂકમ
- પુર
- દુષ્કાળ
- જ્વાળામુખી
- વાવાઝોડું
- સાયકલોન
- community table desease નો હેપી ડેમિક
- માનવ સર્જિત ડિઝાસ્ટર :
- યુદ્ધ કેમિકલ કે nuctiar વોર
- રોડ અકસ્માત
- મોટી ઇમારતો પડી જવી
- આગ લાગવી
- પ્રદૂષણ
- આંતકવાદી હુમલા ભારતમાં ડિસ્ટર મેનેજમેન્ટ ક્ષેત્રનું ઓર્ગેનાઈઝેશન : ભારતના ડિસ્ટરના સમયમાં લોકોનો તાત્કાલિક સહાર પૂરી પાડવા માટે નીચે મુજબની વ્યવસ્થા ગોઠવેલી છે.
- રાષ્ટ્રીય કક્ષાનું આયોજન :
કેન્દ્ર સરકારની ટીમ રાજ્ય સરકારે અલગ અલગ લે ઓલે મદદ પોહચાડે છે જેમાં કેબિનેટ સેક્રેટરી તથા મોડલ ઓફિસની હેઠળ આ ટીમ કામ કરે છે.
- રાજ્યકક્ષાનું આયોજન :
આકૃતિને પહોંચી વળવાની પહેલી જવાબદારી રાજ્ય સરકારની છે. જેમાં રાજ્યકક્ષાએ આપતી વ્યવસ્થાપન મંડળની રચના કરેલ છે. સાથે જ જિલ્લા કક્ષાએ કલેકટરના હેઠળ વિવિધ ageney કામ કરે છે.
- Community level helpar : આપતીના સમયમાં firstty help લોકોએ લોકોની કરાવવાની હોય છે. આ હેલ્પ નો cih કહે છે. આ ઉપરાંત અન્ય ઘણી સંસ્થાઓ ડીસ્ટરના સમયમાં હેલ્પ કરે છે. મિસ્ટર દરમિયાન nurse role :
Icn એ તમામ નર્સને ડિસ્ટર્બ પહેલા ડિસ્ટર્બ દરમિયાન અને ડસ્ટર પછી એક્ટિવ રીતે ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરે છે.
ડિસ્ટર માટેની પૂર્વ તૈયારી (prevention and motivetion )
નર્સ તરીકે ડિસ્ટર ના પ્રીવેન્શન મોટીવેશન માટે નર્જની મુજબના પગલાં લેવા જોઈએ.
- જે તે વિસ્તારમાં ડિસ્ટર આવી શકે છે. ત્યાંના લોકોમાં તેના વિશે જાગૃતિ આપવી
- ડિસ્ટર દરમિયાન કે પછી કેવા પ્રકારના રોગો તથા સોશિયલ બિહેવિયર
- જોવા મળી શકે છે તેની માહિતી આપવી.
- ડિસ્ટર દરમિયાન લોકોની શારીરિક માનસિક હેલ્થને લગતી તથા સોશિયલ ઇકોનોમિક જરૂરિયાત જાણવી.
- posible આપો તો અને તેના ભાઈ સ્થાનો જાણીને સંસ્થાઓ તથા સરકારી કક્ષાએ યોગ્ય તૈયાર કરાવી.
- ડિસ્ટર માટે plan માં planing દરમિયાન અને ઈમટલીમેન્ટેસન દરમિયાન એક્ટિવિટીમાં ભાગ લેવો
- સરકારી કક્ષાએ ડીસ્ટર ને લગતી પોલીસી અને પોશીજરમાં ભાગ લેવો. ડીસ્ટર મેનેજમેન્ટમાં કોમ્યુનિટી હેલ્થ નર્સનો રોલ :
Chn ડિસ્ટર દરમિયાન લેવલ કામ કરવાનું હોય છે.
- ડિઝાસ્ટર પ્રીપેરનેસ
- ડિઝાસ્ટ રિસપોન્સ
- ડિઝાસ્ટર રિકવરી
- ડિઝાસ્ટર પ્રિપેરનેસ:
Chn જે જગ્યાએ કામ કરે તે એરિયા વિશે સંપૂર્ણ માહિતી મેળવી ડિઝાસ્ટર ને લગતા એજ્યુકેશન પ્રોગ્રામનું આયોજન કરશે તથા સમયયાતરે મોક ડ્રીલ નું આયોજન કરશે.
Chn નર્સ જોબની લોકોના ગ્રુપને ઓળખશે અને તેના માટે સ્પેશિયલ પ્લાન બનાવશે છે. તથા જરૂરી સાધન સામગ્રી કે જે ઇમર્જન્સીમાં જરૂર પડશે તેથી વ્યવસ્થા કરશે.
Community ના alrepys તે લોકોનું સેફ્ટી વાતાવરણ કઈ રીતે પૂરી પાડી શકાય છે. તે વિશેની જાણકારી આપશે તથા ડિસ્ટર દરમિયાન કઈ કઈ વસ્તુથી નુકસાન થાય છે. તેની માહિતી પણ આપે છે.
Chn ને એ બાબતની જાણકારી હોવી જોઈએ કે ડિસ્ટર દરમિયાન ક્યાં ક્યાં વ્યક્તિઓ મદદરૂપ થઈ શકે તેમ છે. તથા સાધન સામગ્રી ક્યાંથી મળી શકે તેમ છે.
Chn નર્સ red (ross, આર્મી, તથા એમ્બ્યુલન્સ સેવા આપવી સંસ્થાઓ સાથે પહેલીથી જ સંપર્ક જાળવી શકે છે.
- ડિજાસ્ટર રિસપોન્સ : સામાન્ય રીતે ડિઝાસ્ટર દરમિયાન નો રિસપોન્સ જે તે નર્સના અનુભવો community ને પોતાની પૂર્વ તૈયારી અને સ્પેશિયલ ટ્રેનિંગ ઉપર આધારિત રહે છે. ડિઝાસ્ટર દરમિયાન બચાવ દળના લોકો આવે કે તરત જ ટ્રાયેજ નો પ્લાન અમલમાં મૂકવામાં આવે છે.
Chn નર્સ રાહત કાર્ય ના મેનેજરને સાચી હકીકત જણાવે છે. અને પૂર્તિ માહિતી આપે છે.જેથી તાત્કાલિક બચાવ કાર્ય અને સહાય પહોંચી શકે આ માહિતીમાં જે તે વિસ્તારની માહિતી જોગણી પરિબળો, લોકની લોકો, મદદ કરતા articals ની માહિતી તથા કયા પ્રકારની આરોગ્ય સેવાઓ પ્રાપ્ત છે.તેની માહિતી આપે છે.
Chn નર્સ અસરગ્રસ્ત લોકોની ગૃહ મુલાકાત લઈને જરૂરી સારવાર અને સલાહ સૂચન કરે છે.
- ડિઝાસ્ટર રિકવરી : રિકવરી ના પિરિયડમાં સૌથી મોટું અવરોધ પરિબળ કલીનીગ હોય છે. સાથે સાથે લોકોની ડીઝીટલ અને સાયકોલોજીકલ પ્રોબ્લેમ થયેલા હોય છે. આ ઉપરાંત હજુ પણ આફત આવી શકવાની સંભાવના તથા પીવાનું પાણી ખોરાકની અસર અપૂરતું હાઈજિન etc ધ્યાનમાં લેવા જોઈએ. જરૂર પડયે જોખમી લોકોને સલામત સ્થળે ખસેડવાની જરૂર પડી શકે છે.
Nurse એ પોતાના વિસ્તારમાં cd ( કોમ્યુની કેબલ ડીસીઝ) ન ફેલાય તે માટે યોગ્ય પગલાં લેવા જરૂરિયાત મંદ લોકોને રીફર કરવા, અસરગ્રસ્ત લોકોની હોમ વિઝીટ કરી તથા જોખમી વસ્તુથી દૂર રહેવા સમજાવવું.
ખાસ કરીને માણલેક પશુઓની ડેટ બોડીને યોગ્ય નિકલ થાય તેવા પ્રયત્ન કરવા.
ડીસ્ટર ની કોમ્યુનિટી પર થતી અસરો :
કોમેડીમાં રહેતા લોકો ડિસ્ટરને લીધે શારીરિક અને માનસિક એમ બંને રીતે અસર પામે છે. આ અસરોના આધારે જે તે ડિઝાસ્ટર નો પ્રકાર તેની તીવ્રના અને લોકેશન પર આધાર રાખે છે.
માનસિક રીતે થયેલી અસર દૂર થતાં ઘણીવાર લાગે છે દરેક લોકો ડીઝલનો સામનો પોતાની એ જ, સંસ્કૃતિ, હેલ્થનું સ્ટેટસ અને સપોર્ટ સિસ્ટમ નો આધારિત છે.
અસરગ્રસ્ત લોકો પોતાની અંગત વસ્તુઓ, અંગત માણસો, ઘરવખરી, માલ સામાન ete કોઈ બેસે છે. આજથી તેઓને જરૂરી મદદ વિશેની માહિતી પૂરી પાડી જોઈએ.
શારીરિક તકલીફો જેમકે હાથ પગની ઈજા પેટના રોગો etc કોમન છે.
બાળકોમાં disaster ના લીધે આક્રમક વૃત્તિ, ડરપોકવૃત્તિ, ખૂબ રડવું સ્કૂલના પ્રોબ્લેમ, કોન્સન્ટશન પ્રોબ્લેમ, થબ સકિંગ, બેડ વેટિંગ વગેરે તકલીફ જોવા મળે છે.
એડલ્ટ વ્યક્તિઓમાં ગુસ્સો, ભય તથા પોપટી કે અંગત માણસ ખોવાનું દુઃખ તથા ઈમોશનલ રિએક્શન અન્ય ઉપર બ્લેમિંગ કરવું, વગેરે જેવી તકલીફો જોવા મળે છે.
In -injection આપતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ :
- પેશન્ટની એજ અને શારીરિક સ્થિતિ ધ્યાનમાં રાખીને in inj આપવું
- ઇન્જેક્શન આપતા પહેલા sr તપાસવા
- ડેલ્ટોડ મસલ્સના 1 ml થી વધારે inj આપવું નહીં.
- in inj આપતી વખતે નીડલનો angal 90° રાખવો
- સ્નાયુમાં નીડલ દાખલ કર્યા બાદ withdraw કરીને ચેક કરવું કે તે blood વેસલ્સમ તો નથી ને.
- ગ્લુટીયલ મસલ્સમાં in inj આપતી વખતે સાયડીક નર્વને ઈજા થાય તેવું ધ્યાન રાખવું
- ઈન્ફન્ટ મા always in inj આપવા
- વાસ્ટર લેટ્રીરીસ મસલ્સ નો યુઝ કરો.
- સમગ્ર inj પ્રોસિજર દરમિયાન સ્ટરાઈલ ટેકનિક જાળવવી. Ayush : A. આયુર્વેદ
Y.યોગા
U. યુનાની
S. સિદ્રા
H. હોમિયોપેથિક ભારત સરકારે ભારતની પ્રાચીન તબીબી શાખાઓ તમવય કરીને એક વિભાગની સ્થાપના કરેલ છે. તેને ayush ડિપાર્ટમેન્ટ કહે છે. આ ડિપાર્ટમેન્ટ ભારતમાં ભારતની પ્રાચીન તબીબી શાખાઓમાં પ્રચાર કરે છે. અને તેને લગતી ઘણી બધી પ્રવૃત્તિ કરે છે. ભારતમાં લોકો પરંપરાગત તબીબી વિજ્ઞાનમાં પાછા ફરે તે માટે પ્રયત્ન કરે છે. આજ મંત્રાલયમાં સહયોગી હાલમાં જ 21 june ને વિશ્વ યોગ દિવસ તરીકે માન્યતા મળેલી છે. આ વિભાગ ટ્રીટમેન્ટ થતા એજ્યુકેશન પ્રવૃત્તિ પણ કરીને વિવિધ college અને school ખોલે છે. સાથે જ રિસર્સ પણ કામ કરે છે.
Nrhm programme હેઠળ phc, chc,પર ayush doctors ને mo તરીકેની નિમણૂક આપવામાં આવી છે.
Role and function of asha :
- Asha:
A. એફિડીટેડ
S. સોશિયલ
H. હેલ્થ
A. એક્ટિવિટી
- Aww- આંગણવાડી વર્કર અથવા કાર્યકર
- દાયણ sba- સ્કીલ બર્થડે અટેન્ડન્સ
Rch ફેજ પૂરો થયો ત્યારબાદ હાલમાં rch ફેજ 2005 થી 2012 ચાલી રહે છે. Nrhm એટલે નેશનલ રૂલર હેલ્થ મશીન રાષ્ટ્રીય ગ્રામીણ આરોગ્ય સંસ્થાએ અસરકારક આયોજનની સેવાઓ ગામડાઓમાં અને સમગ્ર દેશમાં પહોંચાડવાનું નક્કી કરેલ છે.
Nrhm નો મુખ્ય ઉદ્દેશ એ છે કે રાજ્યોના લોકોનું આરોગ્યનું સ્તર નબળું છે અથવા તો આરોગ્યનો ઢાંચો નબળો છે.
આ સંસ્થા દ્વારા સરકાર લોકોના આરોગ્ય પાછળનો ખર્ચ 0.9% છે તે વધારીને 2 થી 3% કરવા માંગે છે. તથા આરોગ્યના માળખાને સુધારવા માંગે છે.
રાષ્ટ્રીય સામાન્ય ન્યૂનતમ કાર્યક્રમ નેશનલ ફોર્મલ મિનિમમ પ્રોગ્રામ હેઠળ નીતિઓ ઘડવી, પૈસાની અસરકારક રીતે ફાળવણી કરવી તથા આરોગ્ય નું માળખું સુધારવૂં અને આરોગ્યની સેવાઓ સુધારવી.
તેનો ચાવીરૂપ ભાગ એ છે કે નીચે પ્રમાણેની કામગીરી કરવામાં આવે છે :
- દરેક ગામમાં સ્ત્રી આરોગ્ય જુબેસકાર આપવામાં આપવા
- પંચાયત આરોગ્ય અને સ્વચ્છતા કમિટી દ્વારા ગામ આરોગ્ય પ્લાન બનાવો
- ગામડાઓમાં દવાખાનાની સેવાઓ ચાલુ રહે છે.તેને અસરકારક બનાવી.
- આરોગ્યના માળખાને ભારતીય લોક આરોગ્યના ધોરણે પ્રમાણે લોકો દ્વારા અમર્યાદિત અને લોકોનો દ્વારા ચાલતું રાજ લોકશાહી જેવું દરેકની પોતાની જવાબદારી.
- સર્વગી આરોગ્ય અને કુટુંબ કલ્યાણ કાર્યક્રમ
- ફંડનો મહત્તમ યૂઝ કરવો
- પાયાની આરોગ્ય સેવાઓ મજબૂત બનાવી
- લોકોની સામાન્ય આરોગ્ય માન્યતાઓને પહોંચી વળવા તથા આયુષ નો લોકોના આરોગ્ય માટે ઉપયોગ કરવો દા ત ઓરી નીકળ્યો હોય તો ઘરે લીમડો બાંધે ને ઓળખ કહેવાય છે. તારી માન્યતા છે. તેવી જ રીતે કોટી માન્યતા દૂર કરવી.
- ઘર બધું ઉપચારો જેવા કે તુલસી, અડૂસી, મધ,ત્રિફૂલા વગેરેનો યુઝ કહેવુ
- યોગા, પ્રાણાયામ, આસન, કસરત, તથા ખોરાક વિશે માહિતી આપવી જેથી રીટાયર સિસ્ટમ જે કેન્દ્ર રાજ્ય અને જિલ્લા લેવલે છે તેનું વધુ વિકેન્દ્રીકરણ તેને લેવલે પહોંચે તેના મુખ્ય હેતુ ફક્ત આરોગ્ય જ નહીં પરંતુ સમગ્ર આરોગ્ય સર્વોગી આરોગ્ય જળવાઈ તેમાં રહેલો છે.
- સ્વચ્છતા અને ચોખ્ખાઈ
- પોષણ
- સલામતીઓનું પાણી જિલ્લા આરોગ્ય યોજના દ્વારા પૂરું પાડ્યું
- વાતાવરણીય સ્વચ્છતા
- રોગોનો અભાવ
- જેથી ગામનો દરેક નાગરિક જે બાળક હોય યુવાન હોય કે વૃદ્ધ કોઈ સ્ત્રી હોય કે પુરુષ હોય કે તવંગર હોય તે પણ આરોગ્યની સેવાઓ મેળવી શકે છે. ગ્રામ્ય કક્ષાએ આરોગ્ય માટે કાર્યકર્તા ઓનો સમૂહ :
- fhw
- mhw
- aww
- હેલ્પર ઓર તેડાગર
- tba or sba દાયણ
- ગ્રામ પંચાયતની સ્ત્રી સભ્ય
- mss ના સભ્ય( મહિલા સ્વાસ્થ્ય સંઘ )
- લિંગ કપલ
- ગ્રામ મિત્ર
- asha worker
- મેલેરીયા લીંક પર્સન ઉપરોક્ત બધા જ કાર્યકરોએ લોકોનું આરોગ્ય સારું રહે તથા Fhw તેની કામગીરી સારી રીતે કરીશ તો કે તે માટે મદદ કરવા ની છે. જેથી ગામના લોકોનું આરોગ્ય સુધારી શકાય અને જીવન સૌલીમાં આરોગ્યની સારી ટેવો પડાવી શકાય. આશા કાર્યકર અથવા વર્કર : આશાએ ગ્રામ્ય લેવલે લોકોના આરોગ્ય સુધારા માટે કાર્ય કરતી એક વ્યક્તિ છે જે ગામની જ હોય છે અને લોકોને માંદગીમાં રોગ થતો હોય ત્યારે તથા માતા પિતા અને બાળકની કાળજી લેવાની હોય ત્યારે fhw અને લાભાર્થી વચ્ચે કડીરૂપ એટલે કે પુલ તરીકેનું કાર્ય કરે છે. આસાની આઠ ફરજો :
- ગ્રામ્ય લોકોને જાણો
- ગ્રામ્ય આરોગ્ય યોજનામાં ભાગ લેવો અને મદદ કરવી
- વિચાર વિનિમય દ્વારા આરોગ્ય વર્તણુક માં ફેરફાર કરાવો
- આંગણવાડી કાર્યકર તાલીમ પામેલ Fhw અને યુવા કાર્યકર સાથે જોડાણ રાખી તેમને લોકોના આરોગ્ય સુધારા માટે હેલ્પ કરવી
- સંપરામર્સ કરવો
- દર્દીઓને દવા ખાને મોકલવા
- પ્રાથમિક તબીબી સેવાઓમાં પ્રાથમિક સારવાર આપવી 8. ઘરગથ્થુ ઉપચાર બતાવવા છતાં ના માટે તો રિફર કરવા ગંભીર માંદગી ઓળખી તાત્કાલિક રિફર કરવા અમુક દવાઓનો જથ્થો તમારી પાસે રાખો એમ ડેપો holder તરીકેનું કામ કરું તથા તેમ જે કામગીરી કરી છે તે કામગીરીની નોંધ રાખવી અને અહેવાલ રાખવો. ફંકશન ઓફ આશા વર્કર :
- આશા ની કામગીરી પરિચય ભૂમિકા જન્મ અને મૃત્યુ ની દવાખાને જાણ કરવી રોગચાળાની નોંધણી કરાવી દવાખાને જાણ કરવી
- તંદુરસ્તીને રહેવું, અંગત સ્વચ્છતા, કુટુંબ આરોગ્ય, આરોગ્ય ઉપયોગ આરોગ્યના સામાજિક માપદંડ માટે લોકોને જાણ કરવી
- પાણીનું શુદ્ધ કરણ વાતાવરણનું શુદ્ધિકરણ ઘરનું પીવા લાયક પાણી નકામા પાણીનો નિકાલ અને તેના માટે સોસ ખાડો, બગીચો કિચન ગાર્ડન આરોગ્ય પદ શૌચાલય ધુમાડા વગરનો ચૂલો નુકસાનકર્તા જીણા દાંતવાળા તથા કરડી ખાનારા પ્રાણીઓનું નિયંત્રણ તથા ગામમાં પાણીના સ્ત્રોતને સલામત રાખવા
- આપણું આરોગ્યતે માટેનો ખોરાક, કુપોષણ ઓળખું ઘટાડો તથા વિટામીન અને ક્ષારોની ગણપથી તથા રોગો ઓળખવા અને ખોરાકની ટેવો સુધારી.
- માનવ શરીરની રચના ઓળખવી અને લોકોની ખોટી માન્યતાઓ દૂર કરવી
- સ્ત્રી અને આરોગ્ય લિંગભેદ સામાજિક હકો, સ્ત્રી ભૂણ હત્યા રોકવાના પ્રસારો તથા સ્ત્રીઓ ઉપર થતા અત્યાચારો વિશે જાણકારી.
- તરુણાવસ્થા, શારીરિક,સામાજિક, માનસિક, મનોવૈજ્ઞાનિક ફેરફારો તરુણાવસ્થાનું આરોગ્ય તરુણાવસ્થામા પોષણ તથા તરુણાવસ્થા મા સગર્ભા વસ્થા.
- વિચાર વિનિમય માટે જૂથ સભાનું આયોજન સંપરામર્સ school ના બાળકોને આરોગ્ય અંગેની જાણકારી
- આરોગ્ય સેવાઓની જાણકારી મોટી હોસ્પિટલ ખાનગી ડોક્ટર માંદગીના કારણો ટ્રીટમેન્ટ, ઈલાજ ઘરગથ્થુ ઉપચાર, આયુર્વેદિક દવાઓ.
- વણ જોઈતી ગર્ભાવસ્થા રોકવી, કુટુંબ નિયોજન ની પદ્ધતિઓ, નિરોધ, ઓરલ પીલ્સ તથા એપિલ્સ, કોપર ટી, વોજેકટોમી, લેપ્રસી વણજોઈતો બાળ જન્મ રોકવા ગર્ભ પાંચ સલામત ગર્ભપાત
- સગર્ભાવસ્થા સંભાળ પ્રસ્તુતિ બાદની સંભાળ ધનની સુરક્ષા યોજના ચિરંજીવી યોજના સગર્ભાવસ્થાના જોખમો
- જાતિઓ રોગો, વડયત્વ, hiv, aids, સ્વૈચ્છિક સંપરામર્સ અને સારવાર કેન્દ્ર
- બાળકોનો આરોગ્ય, માતાનું ધાવણ, બાળકોના આહાર, રસીકરણ દાતડ રોગો સામે રસીકરણ જરૂરી નવજાત શિશુની સંભાળ સ્વસનતંત્ર નો ચેપ કૃમિ
- સામાન્ય રોગો, દર્દ, પ્રાથમિક સારવાર કાનની તકલીફ
- રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમ tb, મેલેરિયા, ટાઢીયો તાવ, રક્તપિત, રાષ્ટ્રીય અંધત્વ નિવારણ પ્રોગ્રામ. આંગણવાડી કાર્યકરની ફરજો : ગામની આંગણવાડી એક એવી જગ્યા છે. કે જ્યાં 6 વર્ષ સુધીના બાળકો 3to4 કલાક એકઠા થાય છે. અને ત્યાં આવી જુદી જુદી પ્રવૃત્તિઓ શીખે છે.
- દર મહિને બાળકોનું વજન કરવું અને Chart માં નોંધ કરવી
- બાળકના વજનમાં વધારો ન થતો હોય છે. ઘટાડો થતો હોય તેવા બાળકને sub-center મા fhw ની હેલ્પથી વધે તેવા પ્રયત્ન કરવા
- બાળકો માટે પૂરક પોષણ
- સગર્ભા માતાને પણ પૂરક આહાર પૂરો પાડવો
- બાળકને પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવામાં અક્ષય ભુત થવું જેમાં વાર્તાઓ ચિત્રો, ગીતો, વગેરેના માધ્યમથી.
- સ્વાસ્થ્યપદ રીતે ખોરાક બનાવવાની માતાઓને સલાહ આપવી.
- બાળકોની આરોગ્ય તપાસ કરાવી નર્સ અને ક્યારેક ડોક્ટર દર મહિને બાળકને ચેક કરે છે. માંદા બાળકને દવા આપે છે. અને નર માંદા બાળકોને દવાખાને મોકલે છે.
- બાળકોના રસીકરણમાં હેલ્પ કરવી
- જન્મ અને મરણ ની નોંધણી ગ્રામ પંચાયતના કરાવી
- આંગણવાડી બહેનની મદદથી આપણે બાળકોમાં કુપોષણ સમયસર ઓળખી કુપોષણથી પીડાતા Child ને હેલ્પ કરવી અને ખોરાક વિશે આરોગ્ય શિક્ષણ આપવું.
At birth -bcg inj and opv 1 st dose
At 1 1_2 months – months – dpt – 1st inj and opv 2 nd dose
At 2 1_2 months – dpt – 2nd inj and opv 3 rd dose
At 3 1_2months – dpt – 3 rd inj and opv 4 th dose
At 9 months- measles injection
At 1 1_2 to years – boostr inj / dise of dpt and opv
At 5 years – tt 0.5ml
દાઈ ( dat / tba ) :
- દયની નિયુક્ત ગ્રામીણ ક્ષેત્રોમાં ડીલેવરી ની સુવિધાઓ આપવા માટે કરવામાં આવે છે.
- દર એક ગામમાં એક દાઈ નિયુક્તિ કરવામાં આવે છે.
- દાઈ ફેમિલી હેલ્થ વર્કરની સહાય કરે છે.
- દાઈ વ્યારા “નાનું પરિવાર” ની ધારણા ને મનાવવામાં આવે છે. આંગણવાડી કાર્યકર્તા :
Icds કાર્યક્રમમાં અંતગત આંગણવાડી કાર્યકરની નિયુક્તિ કરવામાં આવે છે.
- આંગણવાડી વર્કરને 1000ની વસ્તીએ નિયુક્તિ આપવામાં આવે છે.
- આંગણવાડી વર્કર દ્વારા સ્વાસ્થ્ય નિરીક્ષણ કરવા સેપ્લીમેન્ટ્રીરી food રસીકરણ હેલ્થ એજ્યુકેશન અને refferal સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે છે.
- આંગણવાડી વર્કરને 4 માસનું પરીક્ષણ આપવામાં આવે છે. અને આ કાર્યક્રમ દરમિયાન પ્રત્યેક મહિનાના 500% વેતન આપવામાં આવે છે.
- એપ્રિલ 2002 માં આ વેતન વધારીને 1000 % પ્રતિ મહિને કરી દેવામાં આવેલ છે. પંચાયતી રાજ :
પંચાયતી રાજ મુખ્યત્વે ભારત પાકિસ્તાન અને નેપાળમાં આવેલ છે.દક્ષિણ એશિયા રાજકીય પ્રથા છે. પંચાયત શબ્દ પંચ અને વિધાનસભા પરથી આવ્યો છે. પંચાયત એટલે પ્રાથમિક સમુદાય દ્વારા પસંદ કરાયેલ પાંચ વડીલોનો સમૂહ. પંચાયતી રાજ એક એવી સરકારી પ્રથા છે. જ્યાં ગ્રામ પંચાયત નો વહીવટનું મૂળભૂત એકમ છે. અહીં ત્રણ સ્તરો છે. ગ્રામ તાલુકો અને જીલ્લો પંચાયત રાજ્ય શબ્દ બ્રિટિશ દરમિયાન ઉદ્ભવ્યો છે. રાજનો શબ્દીક અર્થ શાસન અથવા સરકાર થાય છે. મહાત્મા ગાંધીએ પંચાયતી રાજ્યની હિમાયત કરી હતી કે જ્યાં દરેક ગ્રામ પોતાની બાબતો માટે જવાબદાર હોય અને આવા હેતુ માટે ગ્રામ સ્વરાજ એવો શબ્દ પ્રયોજાવો હતો. કાયદો પસાર થતાં રાજ્ય સરકારો દ્વારા પંચાયત રાજની પદ્ધતિ અને 1950 60 ના દાયકામાં અપનાવવામાં આવી હતી. 24 એપ્રિલ 1994 ના રોજ ભારતમાં પંચાયતી રાજ માટે બંધારણીય એકટ 1992 બંધારણીય દરરોજ પૂરા પાડે છે. 24 ડિસેમ્બર સુધીમાં આ અધિનિયમ 8 રાજ્યમાં લાગુ પડ્યો આંધ્રપ્રદેશ, હિમાલય પ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર,મધ્યપ્રદેશ, ઓરિસ્સા હાલમાં પંચાયતો રાજ પદ્ધતિ નાગાલેન્ડ,મેઘાલય, મિઝોરમ અને બધા કેન્દ્રશાસિત પ્રદેશ દિલ્હી સિવાય સમગ્ર ભારતમાં પંચાયતી રાજ અમલમાં છે. દર વર્ષ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજવામાં આવે છે જેમાં અનુ સૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને સ્ત્રીઓ માટે બેઠકો અનામત રાખવામાં આવે છે પંચાયતી ત્રાસ્ત્ર રીત રચના થાય છે.
- ગ્રામ 2. તાલુકા 3. જિલ્લા Dat [Directly oubserved therapy for short tern ]
- આ એક કીમો થેરાપી કોર્સ છે જે ટ્યુબરક્યુલોસીસના patient ને આપવામાં આવે છે
- dot’s therapy પેરી ફેરલ સ્ટાફ દ્વારા આપવામાં આવે છે. દા ત mphw volentery worker asha worker dias aanganwadi worker એક્સ પેશન્ટ social worker etc
- તેને dot’s પ્રોવાઇડર તરીકે ઓળખવામાં આવે છે અને તેને એક પેન્શન દીઠ₹ 150 /- મળે છે.
- drugs proviedar ની સામે જ પેશન્ટને દવા ગળાવવામાં આવે છે. આવું intrnsive pluse મા કરવામાં આવે છે.
- અને continuation phase માં first dose drugs provider તેની સામે patients દવા ગણાવે છે. અને પછી તેને એક અઠવાડિયાની દવા આપે છે
- અને જ્યારે patient બીજા અઠવાડિયાની દવા લેવા આવે ત્યારે ગયા અઠવાડિયાની દવાનું ખાલી multi bliter conbi pack આપવાનો જેનાથી ખબર પડે છે. Patient દવા લીધી છે કે નહીં.
- dot’s cheno fheamnpy મા ત્રણ latagary ના patient lnctude થાય છે. Catagory – i
- new sputun smear pusitive (+)
- ગંભીર માંદો અને sputan amear (-)
- extra pulmonary tb Trcatmcut :
2 month ( hrze) 3 ગોળી
4 month (hr)
Calagory – ii :
Relapsed tb.
Tretment :
2 month (hrze) 3 tablet
1 month (hrze) 3 teblet
5 month (hre) 3 tabket
Catagory – iii :
5 pulun (-) not seriousty ill
Treatnent :
2 month ( hrz) 3 tablet
4 month (hr) 3 tablet
Tb drug
H- isoniazide { આઈ સોનીયાઝાઈડ }
R- riganpiciine { જ્ઞફાર પીસીલીન }
I- pyrazinamile { પાયરી જીનામાઈડ }
E- ethanbutal { ઇથામ બ્યુટોલ }
S- steptonycine { સ્ટ્રે પ્ટોમાઇસીન}
આંગણવાડી વર્કર:
ગ્રામ્ય સ્તરે1000 વસ્તીએ જે icds program ને સેવા પૂરી પાડે છે. તેને આંગણવાડી વર્કર કહે છે.
Conprehensive care :
Comprchensive care એટલે ટોટલ નર્સિંગ care જેમાં physical, emotional, social, economic and spriteal જરૂરિયાતો પૂરી પાડવી
9 થી 12:00 વાગ્યે 3 વર્ષથી 6 વર્ષ સુધીના બાળકો માટે આંગણવાડી 9 થી 10 વાગે 6 માસથી 3 વર્ષ સુધીના બાળકો માટે આંગણવાડી
આંગણવાડી નું બીજું નામ : નંદ ઘર
આંગણવાડી નો સમય: 9:00 am થી 2:00am
વસ્તુ,જથ્થો, કોને આપવા
બાળભોગ 7 પેકેટ (500gm)
6 માસથી 3 વર્ષના સામાન્ય અને મધ્યમ કુપોષત બાળકો માટે
બાળ ભોગ
10 પેકેટ (500gm)
6 માસથી 3 વર્ષના અતિ કુપોષિત બાળકો માટે
બાળભોગ
4 પેકેટ (500gm)
3 થી 6 વર્ષના અંતે કુપોષિત બાળકો માટે
શિરા
3 પેકેટ (500gm)
સગર્ભા અને ઘાત્રી માતા તથા કિશોરી માટે
ઉપરા
2 પેકેટ (500gm)
સગર્ભા અને ઘાત્રી માતા તથા કિશોરી માટે
સુખડી
1 પેકેટ ( 1 કિલો )
સગર્ભા અને ઘાત્રી માતા તથા કિશોરી માટે
મિશન ઈન્ટ્રધનુષ :
- ડીપ્થેરિયા
- પટુસીસ
- ટીટેનસ
- ચાઈલ્ડ હોઠ tb
- પોલિયો
- હિપેટાઇસ – b
- મિઝલ્સ આ બધી રસીઓ ઇન્ટ્ર ધનુષમાં આપવામાં આવે છે. આમાં જેણે રસી નથી લીધી એમને આપવામાં આવે છે.
ANM – 1 year Unit – 2 Nutritional problems : Concept : કોઈપણ વ્યક્તિની તંદુરસ્તી માટે proper Nourisshment એ pud જેવું કામ કરે છે. હ્યુમન બોડી ( human body ) properly work કરી શકતા નથી.
boan તથા tissue ના grouth અને development માટે તેમજ manten body proces ના requlation માટે શરીરને જરૂરી એવા Nutrition વાળો ખોરાક જરૂરી છે.
*Nutrition requirment for special groups :
1.Infant : (0 થી 12 માસ સુધીનું )
પહેલા છ મહિના સુધી બાળકને 120 સુધીની Celary ની જરૂર પડે છે જેમાં બે થી ત્રણ gm protin બાળકના વજન પ્રમાણે જરૂરી હોય છે. આ ઉપરાંત વિટામિન અને minrals માતાના દૂધમાંથી મળી રહે છે.
100ml દૂધમાંથી 66gm celaris મળી રહે છે. અથવા તો છ મહિના પછીથી બાળકને ઉપરના ખોરાક પર લેવામાં આવે છે. તે વખતે મિલ્ક જ્યુસ ભાતનું ઓસામણ અને Fruit આપવામાં આવે છે.
6 થી 12 માસના બાળકને 300 કેલેરી અને 13 gm પ્રોટીન અને માતાના દૂધમાંથી તેને 300 ગ્રામ કેલેરી પાંચ ગ્રામ પ્રોટીન મળે છે.
બાળક જ્યારે છ માસનું થાય ત્યાર પછી ઉપરના ખોરાક પર ચઢાવી દેવામાં આવે છે. આમ નાના બાળકોમાં ખોરાક માટે અગત્યનું આ શરીરના વજન પ્રમાણે હોય છે.
જન્મ વખતે હોય તેના કરતાં છ મહિને તેનું વજન ડબલ થાય છે.દા.ત. જન્મ સમયે 3kg વજન હોય તો 6 માસ બાદ તે બાળકનું વજન 6 kg અને બાર મહિને બાળકનું વજન ત્રણ ગણું એટલે કે 9 kg થાય છે.
weaning period :
7 માસ પછીના બાળકોને જે સમયે હોય તે weaning period આનો અર્થ એવો નથી કે માતાની brest feeding પરંતુ ફક્ત brest feeding ઉપરાંત છ માસથી જે વધારાનું ખોરાક આપવામાં આવે તેને weaning died અથવા તો suplimentry ખોરાક કહેવામાં આવે છે. તેમજ ગાયનું દૂધ, દાળ ભાત, ઓસામણ, vegitable soope, ટામેટાનું શુભ બાફેલા બટાકા વગેરે આપી શકાય છે આમ weaning period બાળક માટેની વૃદ્ધિ વિકાસનો અગત્યનો સમય ગણવામાં આવે છે .
બાળકને પૂરતા પ્રમાણમાં ખોરાક આપવામાં ન આવે તો રોગ થવાનો કહે છે લાગવાનો સાસ રહેશે જેને ( protin energy mall nutrition ) PEM કહેવામાં આવે છે.
જેના કારણે બાળકોમાં ક્વોશ્યોકોર અને મેરાસમાસ નો રોગ થાય છે.
Easily રીતે તૈયાર થઈ શકે તેવા ઓસી કિંમતના અનાજ, sugger, કઠોળ ગોળ અને મગફળી માટે nulrition sapliment ખોરાક બાળકને આપવો જોઈએ 14 વર્ષનું બાળક અનાજ કઠોળ શાક frutes વગેરે ખાઈ શકે છે.
Pro schod children :
1 થી 5 વર્ષના ગાળામાં બાળક પર વધુ ધ્યાન રાખવું જોઈએ. અને ધ્યાન રાખવા માટેનો સમય છે. આ સમય દરમિયાન ઘણી બધી તેઓ ફિઝિકલી એક્ટિવિટી કરે છે અને તેનો વિકાસ ઝડપથી થાય છે. તેઓ protin, vitamins ને વધારે જરૂરિયાત હોય છે. 1 વર્ષના બાળકને 1000 કેલેરી parday આપી જરૂરી છે. ત્યારબાદ દર વર્ષે 100 કેલેરી વધારવી મોટેભાગે Poor family માં બાળક ત્રણ વર્ષનું થાય તેને કોઈપણ જાતનું ખોરાક આપતા નથી તેથી તેને ક્વોશ્યોકોર અને મેરાસમાસ જોવા મળે છે.
Diet in marasmas :
બાળકને વારંવાર ફીટ આપવો
Blance dite મા caleri નું પ્રમાણ વધારવું
Oral નો લઈ શકતો હોય તો tube દ્વારા feeling કરાવવું
દા. ત. Agg, maton, fesh વગેરે વસ્તુઓ વધારે પ્રમાણમાં આપવી.
Diet in kwashiorkor :
Protin, કેલેરી, vitamin અને minral પ્રમાણમાં વધારવું જેમાં મટન, મચ્છી, ઈંડા, સોયાબીન, દૂધ અને દૂધની બનાવટ ઉપરાંત કઠો તેમજ ચીકી ઈડલી અને સુરમાના લાડુ
National inslituste of હૈદરાબાદ નામની સંસ્થાએ પ્રોટીનના કારણે થતા માલ ન્યુટ્રીશન વાળા પેશન્ટને ઘરે આપવા માટે જે મિશ્રણ બનાવ્યું છે તેને હૈદરાબાદી મિશ્રણ કહે છે જે નીચે પ્રમાણે છે.
આપવાથી માલ Nutristion cure થઈ જાય છે (સારું થઈ જવું) ઉપરાંતના મિશ્રણને પાઉડર ફોર્મમાં પણ બનાવી અથવા લાડુ કે છે કે બનાવીને પણ આપી શકાય છે.
School children ( 5 to 15 year )
5 થી 15 વર્ષના બાળકોને સ્કૂલ ચિલ્ડ્રન going કહેવામાં આવે છે. આપણા દેશની વસ્તીનો અગત્યનો ભાગ જે સ્કૂલ ચિલ્ડ્રન છે. જે 1/3 જેટલો છે અને તેમાં પ્રોટીનની ખામી અને વિટામિન ની ખામી વધુ જોવા મળે છે.1 kg મા 60 કેલેરી પર kgજરૂર પડે છે.
Pregnancy / taclietion :
આ પિરિયડ દરમિયાન કેલેરી પ્રોટીન કેલ્શિયમ વગેરે પ્રમાણમાં જરૂર પડે છે કારણ કે માતાના ખોરાકની બાળપણ અસર થાય છે.
Diet in animitninya ( એનીમિયા ) :
હાઈ પ્રોટીન હાય આયર્ન હાઈ વિટામિન કે જેમાં Liver, aggs motan, વગેરે આપી શકાય.
Nutrition deficiency ( પોષક તત્વની ખામી ) :
આહાર ને લગતી ઉણપો કે જે વસ્તીને મોટાભાગની અસર કરે છે. સમસાઈ રૂપ છે તો આવી સમસ્યાઓ ઉપર ધ્યાન આપવામાં ન આવે તો તે લોકોના આરોગ્ય માટે ખતરા રૂપ બને છે. ખોરાકને ઉણપને લીધે થતી સમસ્યાઓ નીચે પ્રમાણે છે.
1.protin enrgy mall Nutrition
2.vitamin A ની ખામી
3.vitamin B કોમ્પ્લેક્સ ની ખામી
4.minral ( ખનીજ દ્રવ્યની ખામી )
5.iron ની ખામી
6.iodin ની ખામી
7.vitamin D ની ખામી
Prevention treatment ( અટકાયત અને સારવાર ) :
Pema અટકાવવા માટે ઘણા બધા ઉપાયો યોજનાની જરૂર પડે છે જે નીચે મુજબ છે.
1.history :
Pema વાળા બાળકોની પ્રથમ હિસ્ટ્રી લેવામાં આવે છે. તેમાં nutristonl hebit ખાવાની આદત cooking મેથડ રાંધવાની રીત ખોરાક પ્રત્યે રુચિ ઘરનું વાતાવરણ વગેરે વિશેની માહિતી ભેગી કરી અને તે મુજબ હેલ્થ એજ્યુકેશન ખાસ કરીને nutristonl અને એવારીયામેન્ટ માટે આપવુ જો બાળક છ મહિના કરતાં મોટું હોય તો માતાને (ઉપરી ખોરાક )વિશે સમજાવવું વાલીને આપણા દેશમાં સલામત nutrition program વિશેની માહિતી આપવી ઊંચાઈ અને વજનને growth ચાર્ટ ના કરવું.
2.brest feeling ( સ્તનપાન ) :
બાળકને વધારેમાં વધારે પોષણ મળી રહે તે માટે માતાએ બાળકને સ્તનપાન પણ કરવા માટે સમજાવવું ખાસ કરીને પ્રોપર મેથડ હાઈઝીન વગેરે વિશે સમજાવવું જો મધર ને ફીલિંગ બરાબર ન આવે તો અન્ય diet સાથે brest feeling ચાલુ રાખવું.
3.weenig diet ( ઉપરી આહાર ) :
જો ફેમિલીની ઇકોનોમી કન્ડિશન સારી ન હોય તો આવકનો મુજબ ઋતુ અનુસાર શાકભાજી, fruts, અને હાઈ પ્રોટીન ધરાવતા કઠોળો તેમજ સ્કૂલ હેલ્થ પ્રોગ્રામ કે આંગણવાડીમાં સરકાર તરફથી મળતા ખોરાકને અર્ધ પ્રવાહી બનાવી બાળકને આપી શકાય જેથી કરીને ઓછી આવક હોય તો પણ બાળકને પ્રોટીન બરાબર મળી રહે છે. અને ફેમિલીના ભોજનમાં જરૂરી એવા બધા પોષક તત્વો મળે તેવા પગલાં લેવા.
- ફેમેલી નું વાતાવરણ સુધારવું : ફેમિલી નું શારીરિક સાયકોલોજીકલ વાતાવરણ જો તેમાં સુધારો કરવાની જરૂર લાગે તો સુધારો કરાવવો જમવા માટેના વાસણો પાણીની જગ્યા સમતી વખતનું ઘરનું તેમ જ બાજુના વાતાવરણમાં કોઈ દુર્ગંધ આવે તો તેને કેવી રીતે દૂર કરવા સમજાવવું અને જરૂરીયાત મુજબ સુધારો કરવો. 5.specily peotection ( સ્પેશિયલી પ્રોટેક્શન ) : બાળક જયારે pema ના લીધે પીડાતું હોય ત્યારે તેની રોગ પ્રતિકારક શક્તિમાં( immunity )ઘટાડો થાય છે. તેથી બાળકને કોઈ પણ પ્રકારના ચેપી રોગ થવાની પૂરી સંભાવના હોય છે. તેથી તે બાળકને રોગપ્રતિકારક રચીઓ ( immunization ) યોગ્ય ઉંમરે અપાવવી બાળકના ભોજનમાં યોગ્ય પ્રમાણમાં કેલેરી મળી રહે તેવા ખોરાકનું આયોજન કરવું.
- રોકનું વહેલું નિદાન અને સારવાર કરવી ( early diagnosis and prompt treatment ) સમયાંનઅંતરે નિરીક્ષણને ચોકસાઈ ની તપાસવું બાળકની વૃદ્ધિમાં કોઈ બદલાવ જણાય કે કોઈ ચેપ લાગ્યો હોય અથવા ડાયરિયા થતા હોય તો આ બધાની યોગ્ય રીતે જલ્દીથી સારવાર આપવી. જે કૃમિ થયા હોય તો તેની સારવાર આપવી.
7.Rehabilitation ( પુનઃસ્થિતિ ) :
Nutrition Rehabilitation દ્વારા baby ને hospital ની જરૂર હોય તો તે પૂરી પાડવી.
8.follow up visit :
જો સુધારણા pem હોય તો બાળકને ખોરાકના જે પોષક તત્વોની ખામી હોય તેનું આયોજન કરવું ખાસ કરીને પ્રોટીન કેલરી મળે તે જોવું બાળકને પ્રોટીન ની જરૂરિયાત 3થી 4 gm /1 kg ની જરૂર પડે છે. શરીરના વજન પ્રમાણે પ્રોટીન આપવું જોઈએ. 125 થી 150 કેલેરી એક શરીરના વજન મુખ્ય જરૂરી હોય છે. તે પ્રમાણે બાળકના ખોરાકનું આયોજન કરીને બાળકને ખોરાક આપવામાં આવે તો Pem ઘરે સારવાર આપીને મટાડી શકાય છે.
Nalional institute of nutrition હૈદરાબાદ તૈયાર કરેલ મિશ્રણથી સાધારણ pem ત્રણ મહિનામાં મટાડી શકાય છે.
હૈદરાબાદી મિશ્રણ :
- શેકેલા આખા ચણા – ૪૦ ગ્રામ
- મગફળી – 10 ગ્રામ
- ગોળ – 20 ગ્રામ
- તેલ અને ઘી – 10 ગ્રામ જેમાંથી 330 કેલરી અને 11.3 ગ્રામ પ્રોટીન મળે છે. દરેક ઉપર અનાજ કઠોળ તેલીબિયા ગોળ અને ઘી નું મિશ્રણ તૈયાર કરી પૌષ્ટિક વાનગીઓ તૈયાર કરીને બેબી ને આપવું જોઈએ. જો બેબીને ગંભીર પ્રકારનું Pem હોય તો ઘરે સારવાર ન કરતા હોસ્પિટલમાં સારવાર આપવી જોઈએ. 2.vitamin – A ની ખામી :
vitamin – A ની ઉણપથી મોટાભાગે આંખની અસર થાય છે. તે તબક્કા વાર પાછળ વધે છે જેના ચિન્હો રતઆંધળાપણા ( night blindness ) ફ્રી થાય છે જો રતાઆંધળાપણામાં ધ્યાન આપવામાં ન આવે તો અથવા તેની આગળ વધતો અટકાવવામાં ન આવે તો છેલ્લે કાયમી અંઘાપો આવે છે. જેને કેરાટોમલેઇસ કહે છે તેથી કોઈ સારવાર થઈ શકતી નથી.
Vitamin – A ની ખામીના કારણો:
Vitamin – A યુક્ત ખોરાક ન ખાવા
ગરીબ ફેમિલીમાં વધારો જોવા મળે છે.
આહાર અંગેની અજ્ઞાનતા
ખોરાક ખાવાની ખોટી રીતો
ઓરી અને ડાયરિયા જેવી બીમારીઓ
વિટામિન A ની ઉણપ ને લીધે નીચેના રોગો જોવા મળે છે.
- રતાંધળાપણું ( night blindness ) :
Vitamin – A ની ખામીનો આ એક લક્ષણ છે. જેમાં વ્યક્તિ નાઇટમાં બિલકુલ જોઈ શકતી નથી. જે ખાસ કરીને નાના બાળકોમાં અને યુવાવસ્થામાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. તેના ખાવા માટે વિટામીન A ના સોલ્યુશન ( Solution ) ના ડોજ dose આપવામાં આવે છે.
2.xeropthelmia ( ઝેરોથ થેલેમિયા ) :
આની અંદર આંખના નીચેના ચિન્હો અને લક્ષણો જોવા મળે છે.
Sing and symptoms :
આંખ dry હોવાથી તેમાં ખંજવાળ આવે છે.
આંખમાં બર્નિંગ( બળતરા) થાય છે.
જો xeropthelmia ની સારવાર ન કરાય તો totaly brindness ( અંધાપો ) આવે છે.
કન્જેકટૈવામાં અસર જોવા મળે છે.
3.bitotspots :
આ રોગની અંદર આંખની કીકી ઉપર ચીકણી કલર નો ડાખો જોવા મળે છે. એ સાથે spots નો આધાર ત્રિકોણ જેવો ઉપસી આવે છે. અને ફીણવાળા ટપકા જોવા મળે છે.જો આ પ્રકારના spots ની સારવાર ન કરવામાં આવે તો અંધાપો અથવા તો brindness થવાની શક્યતા રહે છે.
4.kerato malecia :
આ રોગમાં આંખનો અમુક ભાગ નરમ પડી જાય છે. જો આમાં તાત્કાલિક સારવાર ન અપાય તો આંખની કીકી ( pupil ) દ્રષ્ટિક ગુમાવે છે. અંતે brindness પણ આવે છે આ ઉપરાંત રોગપ્રતિકારક ( immunity )શક્તિ પણ ઓછી થઈ જાય છે.
Prevention and triatment :
Prinary health care માં આનો સમાવેશ કરવામાં આવે છે. (WHO) world health organization એ વ્યુહ રચના મુજબ ત્રણ રીતે કાબુમાં લેવા માટેનું આયોજન કરવામાં આવે છે.
- ટૂંકા ગાળાનું આયોજન ( short tarm ) : આમાં વિટામિન A નો large ડોઝ છે. મોહ વાટે તબક્કા વાર 6 મહિને પીવડાવવામાં આવે છે.જેમાં first dose ( ઓરી ) ( measeals ) સાથે 100,000 internationl unit પીવડાવવામાં આવે છે. 6 માસ પાછી 200,000 internationl unit પીવડાવવામાં આવે છે. જેનાથી 10 થી 75% Pre schoolar બાળકોને વિટામિન A ની ઉણપથી બચાવી શકાય છે. દર છ મહિને 200000 unit આપવામાં આવે છે એ પાંચ વર્ષ સુધી આપવામાં આવે છે.
- મધ્યમ ગાળાનું આયોજન : આમાં બાળકોને ખોરાકમાં રેગ્યુલર વિટામિન A દ્વારા ખોરાકનું આયોજન કરવામાં આવે છે.અને વિટામીન A ની ખામી ન થાય તેવા આયોજન કરવામાં આવે છે.
કોલોસ્ટ્રોલ પહેલુ ધાવણ immunity 3.health education : આમાં લોકોને ખાસ કરીને માતાને આ બાબતનું શિક્ષણ આપવું લીલા પાંદડા વાળા શાકભાજીનો ઉપયોગ, પીળા ફળો અને સૌથી પહેલું ધાવણ યોગ્ય ઉંમર સુધી સ્તનપાન કરાવવું અને weaningdiet ( ઉપરી આહાર ) આપો જેથી રોગ સામે રક્ષણ મળી રહે અને રોગપ્રતીકારક શક્તિ માટે રસી મુકાવવી માતાને આરોગ્ય સેવા પૂરી કરવી અને તેમાં સુધારો લાવવો. વધારે પડતા લીલા શાકભાજી પાકા ફળો,ગાજર,મેથીની ભાજી,પાલકની ભાજી, સરગવાની સિંગ વગેરે nutrition તરીકે વધારે ઉપયોગ કરવો જોઈએ. દરરોજ 100 ગ્રામ જેટલું લીલું શાક ખાવું જોઈએ. તેમાંથી જરૂરી પૂરતું વિટામિન A મળી રહે છે. જો patient માંસાહારી હોય તો liver, મટન, aggs વગેરે દૈનિક ખોરાકમાં લેવા. સગર્ભા માતાને વિટામિન A અને વિટામિન Dની ટેબલેટ ( tablet ) docator ના ઓર્ડર મુજબ નક્કી કર્યા પ્રમાણે ડોઝ લેવા જણાવવું.
9 માસથી 5 વર્ષ સુધીના ઉંમરના બાળકોને blindness થતો અટકાવવા માટે વિટામિન A ના solution નાદોજ દર છ માસના અંતરે આપવામાં આવે છે.
Vitamin A and blindness prevention program :
વિટામિન A ની ખામીના કારણે તેલંગાણા, તમિલનાડુ,આંધ્રપ્રદેશ,બિહાર અને વેસ્ટ બંગાળમાં blindness ની હેલ્થ પ્રોબ્લેમ હંમેશા થાય છે. અને આના લીધે દર છ માસના અંતરે 200, 000 લાખ international unit નો single dose બાળકોને આપવામાં આવે છે. જેનાથી નાના બાળકોને blindness થતો અટકાવી શકાય છે. અને આંખને કોઈ પણ નુકસાન કે Infaction થતો અટકાવી શકાય છે. તેથી ભારત સરકારે ઇ.સ.1970 માં અંધાપો અટકાવવા માટે પ્રોગ્રામ અમલમાં મૂકે છે જે હાલમાં અત્યારે પણ ચાલુ છે.
Vitamin -D ની ખામી ( deficiency ) :
વિટામિન D ની ઉણપથી નાના બાળકોમાં 6 માસથી દસ વર્ષના બાળકોમાં rikckets ( રિકેટ્સ ) થાય છે તે સ્તનપાન પણ કરાવતી અને સગર્ભા માતામાં પણ જોવા મળે છે.
વિટામિન D ની ખામીથી થતા રોગોમાં નાના બાળકોમાં rikckets(રિકેટ્સ) અને મોટી વ્યક્તિમાં dsteonalesia થાય છે.
1.Rikckets- child :
2.ઓસ્ટરિયો મલેશિયા – મોટી વ્યક્તિ:
આરો વિટામિન D ની ખામીના લીધે બાળકોમાં થતો હોય છે. તેમાં બાળકોના આંતરડામાં ફોસ્ફરસ શોષણ થતું નથી. હાડકા પોચા અને નબળા બની જાય છે. આ સાથે સાથે દાંતની રચનામાં પણ ખામી જોવા મળે છે.
Causes ( કારણો ) :
ખોરાકમાં વિટામિન D ની ઉણપ
ઓશો સૂર્યપ્રકાશ લેતા હોય.
આંતરડામાં વિટામિન D નું શોષણ ન થાય ત્યારે.
Sing and symptoms ( ચિન્હો અને લક્ષણો ) :
- બાળકના માથાનું તાળવું મોડું પુરાય છે. લાંબા
- હાડકાના છેડા પહોળા થઈ જાય છે.
- પાસળી ( ribs ) અને cartilage ( કાર્ટિલેજ ) જોડાણ પહોંળુ થઈ જાય છે.
- ઘૂંટણ અને કાંડાના જોડાણ ( joint ) માં ખૂણો જોવા મળે છે.
- મસલ્સનો બરાબર વિકાસ થતો નથી.
- પેટ ગાંગર જેવું થઈ જાય છે. આના કારણે baby મોઢું ચાલતા શીખે છે.
- બાળક ચીડ્યું થઈ જાય છે.
- બાળક થાકેલું લાગે છે.
- દાંત મોડા આવે છે. એ સાથે દાંતનું બંધારણ થતું નથી. તેથી દાંતમાં સડો જલ્દી થાય છે.
- બાળકને છાતિનો આકાર કબુતરની છાતિ જેવો થઈ જાય છે.
2.osteomalesia – adult : વિટામિન D અને કેલ્શિયમની ખામીથી adult વ્યક્તિમાં આ રોગ જોવા મળે છે તેના કારણો નીચે પ્રમાણે છે. Causea (કારણો ) :
- રોજિંદા ખોરાકમાં પૂરતો પ્રમાણ કેલ્શિયમ મળતું ન હોય.
- સ્તનપાન કરાવતી માતાને પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ ન મળે ત્યારે મોટી ઉંમરમાં osteomalesiaજોવા મળે છે.
- ગુરખો પહેરતી મુસ્લિમ સ્ત્રીઓને પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ ન મળવાથી આ રોગ જોવા મળે છે. *Sing and symptoms :
- હાડકા પોચા બની જાય છે તેના લીધે spine (કરોડરજુ) પગના હાડકા, pelvic ના હાડકા ગળી જાય છે.
- તેના લીધે કોઈ પણ Deformity ( ખોડ ) ડેવલોપ થાય છે.
- દાંતના પાછલા ભાગમાં અને પગમાં pain (દુખાવો) થાય છે.
- આ શક્તિ આવી જાય છે.
- પગથીયા સડવામાં મુશ્કેલી પડે છે.
- હાડકા નબળા અને પોચા હોવાના કારણે પોતાની જાતે શરીરના કોઈપણ જાતનું ફેકચર થઈ શકે છે. ( fracture ). Prevention and treatment :
Daily 400 international unit vitamin -D ખોરાકમાં મળવું જોઈએ vitamin -D વાળો ખોરાક જેવા કે aggs, liver, fhes, વગેરે પૂરતો સૂર્યપ્રકાશ મળે તે માટે સવારના કુમળા તડકામાં બાળકને રાખવું જોઈએ જો સ્ત્રી પડદામા રહેતી હોય તો તેવી સ્ત્રીઓને પણ કુણો તડકો લેવો.
સાધારણ રીતે rickets બે માસ સુધી 5000 ઇન્ટરનેશનલ યુનિટ વિટામીન D મળે તે જોવો અને જો ગંભીર પ્રમાણે હોય તો છ લાખ ઇન્ટરનેશનલ યુનિટ વિટામિન D આપવું સાથે સાથે ફોસ્ફરસ અને કેલ્શિયમનું પ્રમાણ વધારવું જોઈએ.
Vitamin -B complex ની ખામી :
*1.vitamin – B૧ vitamin B૧ ખામી થી થતો રોગ ( કોર્સકોફ સિન્ડ્રોમ )
vitamin – B૧ મેં ખામીથી છ માસની એક વર્ષના બેબી માં berybery નામનો રોગ જોવા મળે છે.
કારણો :
ખાસ કરીને જે લોકોનું મુખ્ય ખોરાક ચોખા હોય અને તે લોકો પોલીસ કરેલા ચોખાનો ઉપયોગ કરે જેમાં વિટામિન B1 નાશ પામેલું હોય છે.આવા વ્યક્તિને આ રોગ થાય છે.
બેરીબેરી ના પ્રકાર :
વેટ બેરીબેરી ના પ્રકારો
- ડ્રાય બેરીબેરી : ડ્રાયબેરીબેરી ના ચિન્હો અને લક્ષણો :
- ભૂખ લાગે નહીં
- હાથ પગમાં ધ્રુજારી આવે
- મસ્ત કુલર વીકનેસ આવે
- હાથ અને પગમાં લખવો થાય
- કરતા વધારે ન્યુરોન જણાય છે. જો ઉપરની કન્ડિશન લાંબા સમય સુધી રહેતો અને ટ્રીટમેન્ટ લેવામાં કાળજી ન રાખે તો સિરિયસ કન્ડિશન ઊભી થાય છે. પોલીન્યુરાઇટીશ થાય છે.
- વેટ બેરીબેરી ના ચિન્હો અને લક્ષણો :
1.પેટ અને પગ પર સોજા આવે છે.
- હાર્ટ પહોળું થાય છે.
- પેશન્ટ થાકી ગયેલું લાગે છે
- શ્વાસ લેવામાં તકલીફ પડે છે.
- હૃદયના ધબકારા વધી જાય છે.
કડિયોવાસ્ક્યુલર સિસ્ટમ ને અસર કરે છે. Prevention and treatment ( પ્રિવેન્શન એન્ડ ટ્રીટમેન્ટ ) અટકાવ અને સારવાર :
- લોકોને સમતોલ આહાર વિશે શિક્ષણ આપવું થાયામીન ( B1 vitamin ) મળે તેવા ખોરાક કે જેમાં ઘરે બનાવેલા ચોખાનો ઉપયોગ કરવો તેના અટકાયત તરીકે વિટામીન બે કોમ્પલેક્સ દ્વારા ફ્રુટ નું આયોજન કરવું જેમાં અનાજ દાળ કઠોળ લીલા શાકભાજી ગાયનું ઘી, aggs, વગેરેનો આહારમાં ઉપયોગ કરવો દૈલીનું 0.60 mg વિટામીન b1 મેળવવું જોઈએ.
- વિટામીન b1 Orally ( ઓરલી) (મુહ દ્વારા )આપવું જોઈએ.
- રાંધવાની રીતમાં ફેરફાર કરવો તેથી B1 નો નાશ થતો અટકાવી શકાય છે.દા.ત. ચોખાને મસળી ને ધોવા નહીં ભાતની ઓસાવવા નહીં, ફળો અને શાકભાજી લાંબા સમય સુધી સંગ્રહ કરવો નહીં હંમેશા તાજા ફળ અને લીલા શાકભાજી ખોરાકમાં લેવા જોઈએ. *Vitamin – B2 નિ ખામી (રીબો ફ્લેવિન ): વિટામીન b2 ની ખામીથી
- જીભમાં ચાંદા પડે છે.
- આંખમાં બળતરા અને લાલ થઈ જાય છે.
- ચામડીના રોગો થાય છે. એટલે સાંભળી ઉપર જ ચીરા પડે છે અને સળકતા ડાઘ પડે છે. Vitamin B6 ની ખામીથી થતા રોગો :
- ચામડીના રોગ
- જીભમાં ચીરા Prevention :
- વિટામીન b6 વાળો ખોરાક આપવો
- સગર્ભ દરમિયાન વિટામીન b6 ની ગોળી ડોક્ટરના ઓર્ડર મુજબ લેવા સમજાવું
- કોઈપણ રોગની સારવાર ચાલતી હોય ત્યારે વિટામીન b6 ની મેડિસિન સાથે અપાય છે.
- વિટામીન b6 ( orally) મોં દ્વારા આપવું જોઈએ.
3D- ડાયરિયા -ડીમેનસિયા -દમતાઈટીસ
નાયાસીન અથવા નિકોટિક એસિડ ની ખામી( b3 ):
નયા સીન અથવા નિકોટીક એસિડ ની ખામીથી પેલાગ્ર નામનો રોગ થાય છે.
ચિન્હો અને લક્ષણો:
1.ચક્કર આવે છે.
- માથું અને કમરનો દુખાવો થાય છે.
- વ્યક્તિ મેન્ટલી ડિસ્ટર્બ થાય છે.
- ભૂખ લાગે નહીં.
- વજન ઘટી જાય છે.
- વો મીટીંગ થાય છે અને ડાયરિયા થાય છે.
- જીવ અને હોઠ ઉપર ચાંદા પડે છે
- ચામડીના રોગો થાય છે. *Prevention and treatment :
1.સમતોલ આહાર આપવો જેમાં અનાજ કઠોળ સુકોમેવો દૂધ માસ વગેરે
- નાયાસીનની ખામી દરમ્યાન રોજનું 50 થી 300 mg નાયા સીન મળી રહે તે રીતે ફ્રુટ નું આયોજન કરવું. Vitamin -છે ઓસકોરબિક એસિડ:
Vitamin C ની ઉણપથી ખાસ કરીને સ્કર્વી નામનો રોગ થાય છે. જે નાના બાળકોમાં થાય છે. વિટામીન c ની ખામી હોય તો blieding એટલે કે વિટામિન C ની ઉણપથી બ્લડ જામી શકતો નથી. નાના બાળકો મા જે બાળકો artiticial feeding લેતા હોય તો આ બાળકોમાં આ રોગ થવાની શક્યતા રહે છે.
Causes (કારણો) :
સામાજિક અને આર્થિક રીતે નીચું જીવન ધોરણ
ખોરાક ખાવાની ખોટી રીતે
6 મહિના પછી સ્તનપાન સિવાય બીજો ખોરાક ન લેવાતો હોય તેવા બાળકોમાં
ગાયના દૂધ પર ઉછેર થયેલ બાળક
Vitamin -B12 ( folic acid ) મેગાલોબ્લાસ્ટિક એનિમિયા :
ચિન્હો અને લક્ષણો ( sing symptoms ) :
- શરીરના ઉપના ભાગમાં સતત દુખાવો થાય છે.
- બાળકને પકડતા કે ઉછેરતા બાળક સતત ચીસીયારી કરે છે.
- અમુક કેસમાં પગમાં Sweling ( સ્વેલિંગ) સોજો જોવા મળે છે.
- ચામડી ની અંદર અને સાંધામાં blooding
- શરીરમાં કોઈપણ જગ્યાએ ઘા પડ્યો હોય તો રુચાતા વાર લાગે છે.
- હાડકા નું ફેક્ચર (fracture )સહેલાઈથી થાય છે.
- એનીમિયા પાંડુરંગ ડાયેરીયા અને વોમીટીંગ
- Infaction ના કારણે temprature આવે છે. Prevention and tretment :
- આહારમાં વિટામિન C યુક્ત ખોરાક આપો. જેમાં ખાટા તાજા ફળો લીલા પાંદડા વાળા શાકભાજી માર્ચ માછલી વગેરેનો સમાવેશ થાય છે.
- રોજિંદા ખોરાકમાંથી બાળકોને 30 થી 50 mg વિટામિન શ્રી મળી રહે તેવો ખોરાક આપવો.
- વિટામીન C ની ખામી હોય તે દરમિયાન 500 થી 1000 થવો એ પ્રમાણે વિટામિન C એક દિવસ દરમિયાન આપવું જોઈએ.
- માતા જ્યારે ફીલિંગ આપતી હોય ત્યારે માતાના દૂધમાં વિટામીન C હોય છ.જો સ્કર્વી વધારે પ્રમાણમાં ડેવલોપ થાય તો લેમન જ્યુસ ઓરેનજ જ્યુસ આપવું જોઈએ.
- Patient ના લક્ષણો પ્રમાણે ડોક્ટરના order મુજબ સારવાર અપાય છે.
- Vitamin C ઓરેલી આપવો જોઈએ.
- Cooking ની રીત માં ફેરફાર કરવો જોઈએ. દા. ત. પેશન્ટને ચિન્હો અને લક્ષણો હોય તે પ્રમાણે દવા આપવી Iron ( લોહ તત્વ ) આયર્ન : ખોરાકના આયર્નની ઉણપથી એનીમિયા થાય છે. સાથે સાથે માલ Nutrition પણ એનીમિયા થવા માટે જવાબદાર છે. ખાસ કરીને 15 થી 45 વર્ષની સ્ત્રીઓમાં તેમજ સ્તનપાન કરાવતી માતાઓ અને 12 થી 15 વર્ષના બાળકોમાં વધારે અસર કરે છે. 7 એપ્રિલ ઉજવણી WHO ની વ્યાખ્યા પ્રમાણે એનિમિયા એટલે એવી સ્થિતિ કે જેમાં બ્લડમાં hemoglobin (હિમોગ્લોબીન ) નું પ્રમાણ સામાન્ય કરતાં ઓછું હોય છે. જે એપ કે વધારે અગત્યના પોષક તત્વોની ખામીને લીધે ઉત્પન્ન થાય છે. જેમાં મુખ્ય ઉણપ આયન ની હોય છે. સાથે સાથે ફોલીસ એસિડ અને વિટામીન બlB12 ની પણ ખામી હોય છે.
Nutristinal aneamia વિશ્વના તમામ દેશોમાં જાહેર આરોગ્યની સમસ્યા છે. ખાસ કરીને વિકાસ પામી રહેલા દિવસો માટે તે વધારે સમસ્યા રૂપ છે. અને ખાસ કરીને માસિક ધર્મમાં આવતી કીછોરીઓ ⅔ સગર્ભ માતાઓ ⅓ ધાત્રી માતાઓ અને young children મા જોવા મળે છે ભારતમાં આ સમસ્યા 60 થી 70 ટકા માતાઓ અને બાળકોને અસર કરે છે જે ગ્રામ્ય વિસ્તારમાં વધારે જોવા મળે છે.
Aneamia of aneamia : કારણો
આ પૂરતા પ્રમાણમાં આયર્ન લેવાથી
કોઈપણ કારણસર આયનોનું શોષણ ન થતું હોય Ex. કેલ્શિયમ ફોસ્ફરસ અને વિટામિન C આયર્ન ના શોષણ માટે જવાબદાર છે. માસિક ચક્ર વખતે ડીલેવરી વખતે અને ડીલેવરી પછીના સમયમાં શરીરમાં બ્લડનું પ્રમાણ ઘટી જાય છે .
મેલેરીયા, કૃમિ
Effect of Aneamia એનીમિયાની અસર :
સગર્ભાવસ્થા દરમિયાન માતાને બાળકોમાં મૃત્યુનું પ્રમાણ ખૂબ જ વધારે છે. 20 થી 40% માતાનું મૃત્યુ એનિમીયાના લીધે થાય છે. આ ઉપરાંત કશુંવાવડ અધૂરા માસે બાળકનો જન્મ, ઓછા વજનવાળું બાળક ડીલેવરી પછી વધારે bleeding થવું વગેરે જોખમો ઊભા થાય છે.
હિમોગ્લોબીન નું પ્રમાણ ઓછું હોવાથી લોહપ્રતિકારક શક્તિ પણ ઓછી થવા લાગે છે. જેથી ગમે તે રોગનો ચેપ લાગી શકે છે જેના લીધે કાર્યશક્તિ ઓછી થાય છે.
Sing and symptoms :
કામ કરતા થાકી જાય છે અને સીડી ના પગથિયાં સડતા થાકી જવાય છે.
ભૂખ લાગતી નથી અને બેસેલી રહે છે.
શ્વાસોશ્વાસમાં તકલીફ પડે છે.
ચક્કર આવે છે.
શરીરમાં ફીકાસ લાગે છે.
આંખ ને આંખના પોપચા વધુ પડતા ફીકા લાગે છે. આ ઉપરાંત ચીભ, નખ, અને હોઠ પણ ફીકાસ પડતા જોવા મળે છે.
પગમાં સોજા નું પ્રમાણ વધે છે.
ખૂબ જ ગંભીર પ્રકારનો એનીમિયા હોય તો limb (લીમ્બ) હાથ કે પગના નખ વચ્ચે ખાડો જોવા મળે છે. અને ચમચી આકાર દેખાય છે જેને Spoon shape કહે છે.
Priyention and tretment :
એનીમિયા અટકાવવા માટે સરકાર તરફથી આયન પ્રોફાઇલેક્સિસ પ્રોગ્રામ ચાલે છે. જેમાં સાધારણ એનીમિયાના અટકાવ માટે સ્ત્રી અને ૧૦ થી ૧૨ વર્ષના બાળકોને આવરી લેવામાં આવે છે.
જેમાં સગર્ભ માતા સ્તનપાન કરાવતી માતા અને બાળકો કે જેમાં હિમોગ્લોબિન નું પ્રમાણ 10 થી 12% થી ઓછું હોય તેને આયન ( iron ) ફોલિક એસિડ ની આપવામાં આવે છે. માતાને રોજની એક ગોળી ironની ( 60mg) અને folic acid (0.5 mg) અપાય છે જ્યારે નાના બાળકોને આયર્નની ટેબલેટ (20 mg) અને ફોલિક એસિડ (0.1 mg) અપાય છે. આ રીતે 100 દિવસ સુધી આપવામાં આવે છે. અને સમયાંતરે હિમોગ્લોબિન તપાસવામાં આવે છે.
જો હિમોગ્લોબીન નું પ્રમાણ 10 કરતા ઓછું હોય તો તેવી માતાને બાળકોને CHC (પ્રાઇમરી હેલ્થ કેર ) ચક કે હોસ્પિટલમાં રીફર કરવામાં આવે છે. અને તેમની ટ્રીટમેન્ટ માટે આયોજન કરવામાં આવે છે.
અટકાવવાના બીજા પગલા તરીકે ખોરાક ઉપર ધ્યાન આપવું જેમાં આયન વાળું ફ્રૂટ જેવા કે બાજરી, aggs, લીલા શાકભાજી, રીંગણા, બીટ, ગોળ વગેરેનો સમાવેશ થાય છે મલેરિયા અને કૃમિ કંટ્રોલ માટે તેમજ પર્સનલ hygiene માટે પગલા લેવા.
Natritional education :
ખાવાની ટેવો રાંધવાની રીતો પોષક તત્વોની જાળવણી વગેરે વિશે આરોગ્ય શિક્ષણ આપવું આર્યન fortification એટલે કે આયર્ન ઉમેરી વિતરણ કરવામાં આવે છે.
જેથી એનીમીયા અટકાવી શકાય.
Iodin ( આયોડિન ) ની ખામી :
IDD ( iodin deficiency disorders ) આયોડિન ડેફીસીયન્સી ડિસોડર્સ
T4 – થાઇરોકિશન
થાયરોઇડગ્લેન્ડ – T3 ટ્રાયઆયોડો થાઇરોકિશન
આયોજનની કમી એ પણ જાહેર આરોગ્ય માટે ખૂબ જ મોટી સમસ્યા છે આયોડિનની ખામીથી ખાલી ગોઈટર થાય તેવું નથી. પરંતુ ઘણા બધા ડિસોડર્સ જોવા મળે છે. જે માના ઘણા ગંભીર પ્રકારના પણ હોય છે.
હાલના સંશોધન પરથી માલુમ પડ્યું છે કે આયોડિનની ખામી ગર્ભાવસ્થાથી લઈને યુવાવસ્થા સુધી આરોગ્યની નહીં પરંતુ સામાજિક સમસ્યા છે.
વિશ્વના વિકાસ પામતા દેશોમાંથી મોટાભાગના દેશોમાં ગોઈટર એ ખૂબ અગત્યતા ધરાવતી જાહેર આરોગ્ય સમસ્યા છે.india માં હિમાચલ પ્રદેશ ગોઈટર બેલ્ટ ગણાય છે. વિશ્વનો સૌથી વધારે કેસ આ વિસ્તારમાં જોવા મળે છે. તેમાં કાશ્મીરથી માંડીને પૂર્વ તરફ નાગાલેન્ડ ઉત્તર તરફ જમ્મુ કાશ્મીરથી લઈને હિમાચલ પ્રદેશ પંજાબ, હરિયાણા,દિલ્હી,ઉત્તર પ્રદેશ બિહાર, પશ્ચિમ બંગાળ, આસામ ચીકીમ,અરુણાચલ પ્રદેશ, મિઝોરમ, મેઘાલય.ત્રિપુરા બધા મણીપુરના પર્વતીય વિસ્તારોમાં સમાવેશ થાય છે.
હાલના સંશોધન પ્રમાણે તેમાં નવા નવા વિસ્તારો એનડેમિક તરીકે વિસ્તાર તા જાય છે. જેમાં મેઘાલય, ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ,મહારાષ્ટ્ર,ગુજરાત તેમજ તમિલનાડુનો સમાવેશ થાય છે. આમ જોવા જઈએ તો ભારત તો એક પણ રાજ્ય એવું નથી કે જે ગોઈટર મુક્ત હોય.
Causes કારણો :
આહારમાં આયોડિનની ઉણપ મુખ્ય કારણ છે.
Sing and symploms :
- થાઈરોઈડ ગ્રંથિને થાયરોક્ષિણ ઉત્પન્ન કરવાથી વધારે શ્રમ કરવો પડે છે જેથી ભૂલી જાય છે.
- ગળામાં નીચેના ભાગ પાસે તે બહાર ઉપસી આવેલી દેખાય છે.
- આંખના ડોળા પણ બહાર ખસી આવેલા દેખાય છે. આના લીધે વ્યક્તિને શરમ અને સંકોચ અનુભવે છે. ગોઇટર નો control :
- આયોજન યુક્ત મીઠું
- આયોજન યુક્ત ઓઇલ
- Main pavor training
- માસ કમ્યુનિકેશન
- આયોજન મોનિટરિંગ આયોડિન યુક્ત મીઠું : આયોડિન સોલ્ટ ઘર વપરાશના મીઠામાં આયોજન ઉમેરી વપરાશમાં મૂકવુ લોકો આયોજનયુક્ત સોલ્ટનો જ ઉપયોગ કરે છે. તે માટે લોકોને તૈયાર કરવા આવ્યો અને યુક્ત solt 10 ppm ( parts per million ) પોટેશિયમ માં આયોડિન ઉમેરવામાં આવે છે. આયોડિન યુક્ત ઓઇલ :
આ રીત ખૂબ જ મોંઘી છે તેથી તેને વપરાશમાં મૂકવું એ મુશ્કેલ છે.
મેન પાવર Traimig :
માસ કમ્યુનિકેશન :
આરોગ્ય સેવા માટે સંકળાયેલ હેલ્થ ટીમના તમામ સભ્યોને તાલીમ આપી લોકોને આરોગ્ય શિક્ષણ આપવું અને ન્યૂટ્રેશનલ એજ્યુકેશન દ્વારા લોકોમાં જાગૃતિ લાવવી. આ પ્રોગ્રામને સફળ બનાવવા લોકોનો સહકાર મેળવવો જરૂરી લાગે તો કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવે છે.
ખાસ કરીને જ્યારે ન્યુટ્રેશનલ સર્વ કરવાનું માતા તથા બાળકના પોષક ઘટકોને ખામે જણાય તો તે બાબત પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું. જે પોષક ઘટકોને ખામી હોય તેને કંટ્રોલ કરવા તથા તેને અટકાવવા માટે પગલા લેવા તેના પર વધુ ભાર મૂકવો અને તે મુજબની સેવાઓ પૂરી પાડવી.
આયોડિન મોનિટરિંગ :
તાલીમ પામેલ વ્યક્તિઓ દ્વારા સર્વ કરી watre, soil, ખોરાક, વગેરેમાં આયોડીનનું પ્રમાણ કેટલું છે તેની તપાસ લેબોરેટરીમાં કરી તેનો અભ્યાસ કરવામાં આવે છે.તે જ રીતે ઘર વપરાશમાં સોલ્ટમાં પણ આયોડિનનું પ્રમાણ તપાસવામાં આવે છે. જોનીયોનેટલ હાયપોથાઈરોઇડીઝમ જોવા મળે તો તેવા વાતાવરણમાં આયોડિનની ખામી બતાવે છે. અને તેની અસરકારક માપદંડ ગણવામાં આવે છે. અને ભવિષ્યમાં ખામી અટકાવવા માટેના આયોજન કરવામાં આવે છે.
પોષક ઘટકો તથા Malnutrition :
અટકાવવા માટે ANM/FHW અથવા આંગણવાડીની ભૂમિકા
Infant તથા pre-school child ને સબ સેન્ટરમાં તથા PHC ( primary health center ) માં સેક કરવા લાવવા માટે માતા-પિતાને તો સાહેબ કરવા.
દરેક Infant અને pre-school child નું weight,health તથા growth chart નિમિત કરવો.
એક થી પાંચ વર્ષના બાળકનું માથાનો ઘેરાવો અને છાતીનો ઘેરાવો અને મિડઆમ નો ઘેરાવો લેવો.
નિમિત રીતે માલ ન્યુટ્રીશન વાળા બાળકોનું નિરીક્ષણ કરવું અને કોઈ ખામી જણાય તો સારવાર કરાવવી અને રિફર કરવી તેમ જ માતાને આરોગ્ય શિક્ષણ આપવું.
ફોર્મ વિઝીટ દરમિયાન દરેક બાળક સગર્ભ માતા તથા ઘાત્રી માતાનું નિરીક્ષણ કરવું.
ખાસ કરીને એનિમિયા અને માલ ન્યુટ્રીશન યોગ્ય સારવાર કરવી.
નીચેની બાબતો માટે બાળકનો માલ નેટ્રેશન ખાસ તપાસ કરવી.
1.twins baby
- ઓછા વજન વાળા બાળકો
- મા બાપ મૃત્યુ પામેલા હોય તેવા બાળકો
- ભાઈ બહેન માટે કોઈને પણ માલ નેટ્રેશન હોય તેવા બાળકો.
- જો સગર્ભા સ્ત્રી કો સ્તનપાન કરાવતી માતાઓમાં એનિમીયા કે માલ ન્યુટ્રેશન હોય તેમાં પણ ખાસ કરીને અબોસન ( કસુવાવડ ) abortion મૃત્યુ રક્તસ્ત્રાવ ની હિસ્ટ્રી હોય. વધુ સગર્ભા અવસ્થા ધારણ કરેલ હોય કે જેને ડીલેવરી એક વર્ષ કરતા ઓછો સમય થયો હોય વગેરે પર ધ્યાન આપવું.
- સગર્ભા અવસ્થા દરમિયાન વેટમાં વધારો કરવો (11કિલો ) અને માતાએ ખાસ કાળજી લેવી.
- વિટામિન એ ની ખામી હોય તો તાત્કાલિક રિફર કરવો અને ટ્રીટમેન્ટ આપીએ.
- એક થી પાંચ વર્ષના બાળકોને વિટામિન A ના સોલ્યુશન નું ડોઝ ( dose ) દર છ મહિને આપવો દરેક વ્યક્તિ કે ફેમિલીને જ્યારે nutrisnal ecucasion જરૂર જણાય ત્યારે તાત્કાલિક આપવા હાજર રહેવું.
- ન્યુટ્રેશનલ એજ્યુકેશન નું આયોજન કરવું જેમાં બાળકો માતાઓ દાદીમાં દાપણ શિક્ષકો વગેરેનો સમાવેશ કરવો.
- આયોજન સ્કૂલમાં, clinic મા કે community મા યોજવા.
- આંગણવાડીમાં સગર્ભ અને ઘાત્રી માતાને આયોડિન યુક્ત સોલ્ટ આપવામાં આપવામાં આવે છે. તેમજ એનિમિયા થતુ અટકાવવા પુરા પોષણનું યોગ્ય રીતે વિતરણ થાય છે કે નહીં તે શકાશે.
- આંગણવાડીમાં બહેનોને મીટીંગ હોય ત્યારે રોગ સારો અટકાવવા માટે પાણીને ફ્લોરિનેશન માટે વ્યક્તિગત સ્વચ્છતા પોષણયુક્ત ખોરાક વગેરે વિશે માહિતી આપવી. Nutritional deficiency : ખોરાકમાં શરીરને જોઈતા અન્ના ઘટકો પૂરતા પ્રમાણમાં ન લેવામાં આવે તો તેની ખામી જણાય છે.Nutritional deficiency કહે છે. Malnutrition : ખોરાકમાં અન્ય ઘટકો નક્કી કરેલ અન્ય માત્રા વધુ લેવાય અથવા ઓછા લેવામાં આવે અને જે કન્ડિશન ઊભી થાય છે. તેને Malnutrition કહે છે વધુ પડતો ખોરાક લેવાથી શરીર સ્થૂળ બની જાય છે. અને ઓશો ખોરાક લેવાથી શરીરમાં Nutritional deficiency ડેવલોપથાય છે. Causes ( કારણો ) :
Nutritional deficiency થવાના કારણો નીચે મુજબ છે.
1.culture and custom :
અમુક સમાજમાં Andenetal ( સગર્ભા માતાને ) અમુક વસ્તુ ખાવા દેતા નથી અને ખોટી માન્યતા હોય છે. જેમ કે કેળા પચવામાં ભાર હોય છે. અને ભાજી ખાવાથી ખાસી થાય છે. આમ ખોટે માન્યતાઓને કારણે સ્ત્રીને ઘરના સભ્યોની પાછળ જમવાનું હોય જેથી પૂરતા પ્રમાણમાં ખોરાક મળી રહેતો નથી.
2.coocking practice :
ચોખાને મસળી મસળીને ધોવા
ભાત બનાવે તેવો ઓસામણ કાઢી લે
શાકભાજી ઝીણા ઝીણા કાપી નાખે
શાકભાજી વહેલા સમારીને મૂકે
ખોરાક વધુ પડતો ચડવા દેવો
ગળી જાય ત્યાં સુધી શાક ને ચડવા દેવા
ફેમિલી મેમ્બર વાળા ફરતે જમવા આવે તેથી તેટલી વખત શાક દાળ ગરમ કરે.
આવા કારણોથી અન્નતત્વોના વિટામિન નો નાશ થાય છે.
3.food habit :
વાસી ખોરાક ખાવાની ટેવ તથા એકની એક આઈટમ આવતી હોય તેનો જ વારંવાર ઉપયોગ કરવો.
4.star vation ( ભૂખમરો ) :
ભૂખમરા ને કારણે ખોરાકમાં ક્વોલિટી ( quality ) અને ક્વોન્ટીટી ) quantitiy જળવાતી નથી જેથી પૂરતા પ્રમાણમાં ખોરાક મળી રહેતો નથી.
5.lack of education ( અજ્ઞાનતા):
અજ્ઞાનતાને લીધે TB જેવી બીમારીઓને ગંભીર ગણી સારવાર લેતા નથી. ભૂતપૂર્વમાં પૈસા ખર્ચે છે અને બિમારી છુપાવે છે.
*6.enviromental senitation and personal huugiene :
ઘરની આજુબાજુનું વાતાવરણ ગંદુ હોય કચરાનો નિકાલ ગમે ત્યાં કરવાથી પ્રદુષણ અને મચ્છરો વધવાથી મેલેરિયા થાય છે. તથા બીજા રોગો જેવા કે ડાયરિયા ડીસેન્ટ્રી મરડો( કૃમિ )વગેરે થાય છે. વસ્તી વધારાના લીધે ખેતીલાયક જમીન ઉપર રહેઠાણ નો ઉપયોગ થાય છે. આથી આનું ઉત્પાદન ઘટી જવાથી મોંઘવારીના કારણે ગરીબને પૂરતો ખોરાક પણ મળી શકતો નથી.
7.social economical factor :
આમાં ગરીબાઈ અજ્ઞાનતા લોંગ ફેમિલી મોટી ફેમિલી ઇકોનોમિક કન્ડીશન વગેરેને કારણે Nutritional deficiency જોવા મળે છે.
Unit : 3 Nutritional asseaament
ખોરાક સંબંધી FHW ના કર્યો :
Introduction :
FHW પોતાની કોમ્યુનીટીમાં દરેક family ની visit લઇ nutritional આસિચમેન્ટ કરવું જોઈએ આ શકાચણી દ્વારા કોમ્યુનિટી મા લોકોના આરોગ્ય ના સ્તર ને ઉંચુ લાવવા માટે પ્રયત્ન કરવા જોઈએ આરોગ્ય કાર્ય કરની જવાબદારી છે કે તેને પોષણ વિશેનો જ્ઞાન લોકો સુધી પહોંચાડવું જોઈએ. નર્સ સગા સંબંધીઓ એન્ટિનેટલ ક્લિનિકમાં આવતી માતાઓને પોસ્ટ નેટલ ક્લિનિકમાં આવતી માતાઓને તેમજ આંગણવાડી હોર્મ વિઝીટ દરમિયાન nutritional નું જ્ઞાન આપવું જોઈએ.
હેતુઓ :
ધ્યાનમાં રાખવાની બાબતો:
કુટુંબનું પોષણ સુધારવા માટેનું પ્રવૃત્તિઓનું આયોજન કરવું.
તમામ વિસ્તારના કુટુંબોની માહિતી એકત્ર કરવી જોઈએ.
વ્યક્તિગત દરેક ઘરની મુલાકાત લેવી
આરોગ્ય કર્મચારી પાસેથી જોઈતી માહિતી અને સૌપ્રથમ નિરીક્ષણ કરી લોકોની સાંસ્કૃતિક આહાર બાબતો તેમજ માન્યતાઓ અને સ્થાનિક રીતે પ્રાય આહાર ની જાણકારી મેળવો.
ખોરાકની પસંદગી અને પીરસવાની પદ્ધતિ ધ્યાનમાં લઈ સ્થાનિક રીત રિવાજો ના નિયમોથી થતા ફાયદા ગેરફાયદા ની યાદી બનાવો ખાસ કરીને વલન રેબલ ગ્રુપ (ધાત્રી માતા અને બાળકો ) માટે સ્થાનિક બાબતો પરથી ખોરાક વિશે જ્ઞાન આપો
ઋતુઓ પ્રમાણે મળતી વસ્તુઓની જાળવણી જરૂરી છે.
લોકોને આહારને લગતી આદતોને સહેલાઈથી બદલવાની આશા ન રાખવી.
Nutritional asseaament form :
1.form number :
2.name :
3.adress :
4.distric :
5.date :
6.age :
7.sex :
8.villge :
Clinic examination :
- બાહ્ય દેખાવ
- વાળ
- માઉથ
- આય ( eye )
- lips ( હોઠ )
- tung ( જીભ )
- tith – દાંત
- skin – ચામડી
- nell – નાખ
- gland – ગ્લેન્ડ
- સ્કેલેટલ સિસ્ટમ
- નર્વ સિસ્ટમ
- blood શરીરનું બંધારણ
શારીરિક બંધારણ:
- haight
- weight
- હાથનું માપ
- છાતિનું માપ
- માથાનું માપ
- લેબોરેટરી
- હિમોગ્લોબીન એનીમિયા જાણવા માટે
- યુરેન ગ્લુકોઝ આલ્બયુમીન વગેરે
- બ્લડ સ્મિયર ટીબી મલેરીયા વગેરે જાણવા માટે
- નવા વિચારો લોકો ધીરે ધીરે અપનાવી સાથે તે માટે
- થોડો સમય આપો
- એક વખતે એક જ બાબતનું શિક્ષણ આપવું
- સંપૂર્ણ સમતોલ આહાર આરોગ્ય માટે ખૂબ મહત્વનું છે તે સમજાવું
- આરોગ્ય શિક્ષણ કોમ્યુનિટીના લોકોને તેમને પ્રાદેશિક ભાષામાં જ આપવો જેથી વિચાર વિનિમય સારી રીતે થઈ શકે Methods of nutritional asessment :
ન્યુટ્રીશન એસસેસમેન્ટ માટેની રીત તો : nutritional asessment :* નર્સ માટે ખૂબ જ મહત્વનું પાસું છે. જેના દ્વારા દરેક વ્યક્તિની શારીરિક તંદુરસ્તી જાણી શકાય છે. તેમાં વ્યક્તિની હિસ્ટ્રી, ફિઝિકલ અસસેસમેન્ટ અને શારીરિક વિકાસ, લેબોરેટરી ટેસ્ટ નો સમાવેશ થાય છે. 1.history : તેમાં ખાસ કરીને diet history જેમાં વ્યક્તિની આહાર પદ્ધતિ તેની રુચિ, ગમા અણગમા, એલર્જી, વગેરેનો સમાવેશ થાય છે. તદુપરાંત વ્યક્તિનું હેલ્થ,કલ્ચર, back ground, ધર્મ,માનસિક સ્થિતિ,આહાર શેની માન્યતાઓ અને પદ્ધતિની જાણકારી મેળવવામાં આવે છે. 2.fhysical / clinical examination : તેમાં દરેક તંત્ર ( body system ) નો અભ્યાસ કરવામાં આવે છે. અને વ્યક્તિના ચિન્હો અને લક્ષણો પરથી તેને કયો રોગ છે . જેની માહિતી મેળવી શકાય છે. તમે વ્યક્તિનો બાહ્ય દેખાવ તથા દરેક અવયવ ( આંખ, નાક, વાળ, મોં વગેરે ) નો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવામાં આવે છે.
- શારીરિક વિકાસ: તેમાં શરીરનું બંધારણ અને માપ પરથી વ્યક્તિનું કોઈ ન્યુટ્રિશનલ ઉણપ છે કે નહીં તે જાણી શકાય છે. તેમાં વ્યક્તિની ઊંચાઈ વજન નાના બાળકોમાં માથાનું અને છાતિનું માપ વગેરે લેવામાં ઉપયોગ થાય છે. *ખોરાક વિશેની ખોટી માન્યતાઓ રીતરિવાજો અને તેની તંદુરસ્તી પર અસર :
- ભારતમાં ખોરાક સંબંધી ઘણી માન્યતા અને રીતરિવાજો પ્રવેશ છે. જેમ કે સ્ત્રી બાળક ઓછુ ધ્યાન આપવામાં આવે છે. જેથી બાળકમાં પોષક તત્વની ઉણપ જોવા મળે છે અને લાંબા ગાળે એની મિયા અને રોટેજન્ય રોગોનો ભોગ બને છે.
- બીજી માન્યતા મુજબ સગર્ભાઓ એ વધુ ખાવું જોઈએ નહીં. વધુ ખાવાથી બાળક મોટું થઈ જાય છે અને પ્રસ્તુતિમાં તકલીફ ઊભી થાય છે.
- અમુક સમાજમાં ઈંડા (aggs)માછલી, milk, લીલા શાકભાજી, પપૈયા,રીંગણા,ખજૂર, ગોળ વગેરે આપવામાં આવતા નથી કારણ કે તે ગરમ પડવાથી અબોસન ( કસુવાવડ ) થવાની માન્યતા હોય છે જેને કારણે આ ખોરાક ન ખાવાથી ઘણા પ્રોટીન આર્યન અને અન્ય પોષક કટકો મળી રહેતા નથી.
- બાળકો માટે એવું માનવામાં આવે છે કે માતાના દૂધમાંથી બાળકને બારેમાસ સુધીનું પોષણ મળી રહે છે. અને પૂરક આહાર શરૂ કરવામાં આવે તો નથી. જેથી બાળકમાં માલની ન્યુટ્રીશનલ જોવા મળે છે.
- બાળક બીમાર હોય ત્યારે તેને ખોરાક આપવાનું ઓછું કરી નાખવામાં આવે છે. તેને કારણે બાળક અશક્તિ અને ઓછી રોગ પ્રતિકારક શક્તિ જેવા પ્રોબ્લેમ થી પીડાય છે.
- બાળકને ઝાડા થાય ત્યારે પાણી આપતા નથી જેથી બાળકનું ડીઆઈડેશન ( dehydration ) થઈ તેનું મૃત્યુ પણ થઈ શકે છે.
- વ્યક્તિગત પસંદગી તથા રુચિને આધારિત ઘણી વખત વ્યક્તિ અમુક પોષક તત્વોથી વંચિત રહી જાય છે. અને રોટેજન્ય રોગોનો ભોગ બને છે.
- દૂધ સાથે લસણ ડુંગળી મરચા લેવાથી કોઢ થાય છે એવી માન્યતા છે.
- ઘણા લોકો પોલીસ કરેલા ચોખા વાપરે છે જેને કારણે વિટામિન અને મિનર્સ ની ખામી વર્તાય છે.
- ઘણા લોકો માસ આહારને ગરમ આહાર ગરમ આહાર ગણે છે. અને કેળા મોસંબી દ્રાક્ષ વગેરેને ઠંડા ખોરાક ગણવામાં આવે છે. તે ખાવાથી શરદી થાય છે તેવી માન્યતા પણ છે. આમ સમાજમાં પ્રવૃત્તિ ખોટી માન્યતાઓને લીધે વ્યક્તિમાં ઘણા પોષક તત્વોની ખામી રહી જાય છે અને રુચિજન્ય રોગોનો ભોગ બને છે. ખોરાક અંગેના સાંસ્કૃતિક પાછાઓને ધ્યાનમાં રાખવાના મુદ્દા :
વ્યક્તિને આહાર પદ્ધતિઓ ઘણો ખરો ભાગ તેના રીત રિવાજ પરંપરાગત માન્યતાઓ અને કુટુંબની આવક પર રહેલી છે.
ખોરાક અંગેની કેટલીક સારી ટેવો હોય છે. જ્યારે કેટલીક સારી હોતી નથી. આથી આરોગ્ય શિક્ષિકાએ સૌપ્રથમ કુટુંબની આહાર પદ્ધતિ તેમનું રેતરીવાજ અને માન્યતા જાણ્યા બાદ આરોગ્ય શિક્ષણ આપવું જોઈએ.
આ ઉપરાંત ધર્મ અને આર્થિક પરિસ્થિતિ તથા સ્થાનિક ઉપલબ્ધિને અનુલક્ષીને ખોરાક વિશેની જ્ઞાન પૂરું પાડવું જોઈએ જેથી પ્રત્યેક કુટુંબને તેનું પાલન કરી અને તંદુરસ્ત રહી શકે છે. જેમકે શાકાહારી ખોરાક લેનાર માંસાહારી ખોરાક લે તો આવા કુટુંબને પ્રોટીન અને અન્ય જરૂરી ઘટકો વનસ્પતિ જન્ય પ્રાપ્તિસ્થાનમાંથી મળી રહે તેવા ખોરાક ની જાણકારી આપવી જોઈએ.
Nutritional asessment ના હેતુઓ :
- ભૌગોલિક દ્રષ્ટિએ કોમ્યુનિટીમાં ( community ) આવા પ્રકારના પોષણની ઉણપ છે તે જાણી શકાય છે
- High risk (હાઈ સ્કી ) ગ્રુપને શોધીને તેને મદદરૂપ થઈ શકે છે.
- માહિતી મેળવ્યા બાદ જેની ઉણપ હોય તેને દૂર કરવા માટે આયોજન કડી કોમ્યુનિટીના લોકોનું આયોજન સુધારવું
- Nutritional need પૂરી પાડવી
- અમલમાં મુકાયેલ પ્રોબ્લેમ ની અસરકારકતા નું મૂલ્યાંકન કરવું Definition of nutritional asessment :
nutritional સર્વે દ્વારા વ્યક્તિને ન્યુટ્રેશનલ status ( સ્ટેટસ ) કેવું છે તે જાણી શકાય છે. એટલે કે વ્યક્તિ પોષણયુક્ત ખોરાક પ્રાપ્ત થાય છે કે નહીં વ્યક્તિ તંદુરસ્ત છે કે નહીં વગેરે જાણી શકાય છે.nutritional status નો આધાર ઘણા બધા પરિબળો ઉપર રહેલો છે. વ્યક્તિ કેટલા પ્રમાણમાં અને કેવો ખોરાક લેશે તેના પર આધાર રહેશે.
કસ્તુરતા પોષણ સહાય યોજના( KPSY )
જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ ( JSC)
Unit : 4 Promotion of nutrition :
Introduction :
હવા પાણી અને ખોરાક આના વગર માણસ જેવી શકતો નથી. પેશન્ટને માત્ર સારામાં સારી દવા અને ટ્રીટમેન્ટ થી સારો કરી શકાય નહીં પણ સાથે સાથે તેને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો મળી રહે તેઓ ખોરાક આપવો જોઈએ સમતોલ આહાર વ્યક્તિની Age, sex, work, weight અને હેઈટ ઉપર અવલંબે છે.
Factor affecting of nutrition in sickneess :
1.Economical Factor :
Rich દેશોમાં લોકો over weight જોવા મળે છે. જયારે poor દેશના લોકોને પૂરતો ખોરાક ન મળવાને કારણે તે લોકોમાં nutritional ખામીઓ જોવા મળે છે.
2.physcical Factor :
- intake of food ( ઇન્ટેક )(લેવું )
- attractiveness of food ( એટ્રેક્ટિવનેસ )
- patient ના teeth gune અને mucusmembrane ની condition
- patient ની general health નું status ( કન્ડિશન )
- Emotinal Factor :
- pre-examination વખતે nausea and vomitting( નોજીયા એન્ડ વોમીટીંગ (ઉલટી )
Anxiety ( એન્જોયટી )(ચિંતા )
Lack of introest ( લેક ઓફ ઇન્ટરેસ્ટ )( ખાવામાં ઓછો રસ ) Cooking કુકિંગ (રાંધવું ) : રાંધવું તે એક કળા છે. તે ખોરાકને આદત અને સંસ્કૃતિ સાથે સંકળાયેલું છે. પાણીને 100સે. ગ્રેડ ઉકાળીને તેમાં ખોરાક રાંધવામાં આવે છે. આ પદ્ધતિથી દાળ, શાકભાત,કઠોળ, કંદમૂળ તથા બીજા શાકભાજી બનાવાય છે. રાંધવા માટેના નિયમો :
- શક્ય હોય ત્યાં સુધી ભોજનની વાનગીઓ પૌષ્ટિક હોવી જોઈએ.
- ભોજન માટે તળેલા પદાર્થ બનાવવાનું શક્ય હોય ત્યાં સુધી ટાળવું.
- શાકભાજી સારી રીતે ધોઈને જ રાંધવા
- શાકભાજી ઢાંકેલા વાસણમાં રાખવાને રોજ તાજા શાકભાજી ખાવા.
- ફણગાવેલા કઠોળનો બંને જેટલો વધુ ઉપયોગ કરવો
- એકવાર તળવામાં વપરાયેલ તેલ ફરી તળવા માટે વાપરવું નહીં.
- ભોજન રાંધતી વખતે હાથના નખ કાપેલા હોવા જોઈએ અને રસોઈ કરતી વખતે ( soap watar ) થી હાથ ધોવા જોઈએ.
- રસોઈ નો બગાડ થવો જોઈએ નહીં.
- રસોઈ હંમેશા ફુરતી બનાવવી જોઈએ અને પ્રમાણસર બનાવી કે જેથી સાંજે ફરીથી ઉપયોગમાં લેવી પડે નહીં.
- રસોઈ બનાવનારના હાથે ખસ ખરજવું અને ધાધર જેવા ચેપી રોગ થયા હોય તો રસોઈ ન બનાવી.
- રસોઈ બનાવનાર વ્યક્તિએ હંમેશા પોતાના વાળ બાંધેલા રાખો અને એપરણ પહેરવું. *એડવાન્ટેજિસ ઓફ કુકિંગ ( રાંધવાના ફાયદા ) :
- રાંધવા થી પૂરક પછવા લાયક બને છે.
- નવા પ્રકારની સુગંધ ઉત્પન્ન થાય છે જેથી કાઈજેસ્ટીવ જ્યુસ ઉત્તેજિત બને છે.
- માઈક્રો ઓર્ગેનિઝમનો નાશ થાય છે જેથી ફ્રુડ સ્ટાઈલ બને છે.
- ખોરાકમાં બીજા પદાર્થ ઉમેરવાથી જુદા જુદા પ્રકારનો ખોરાક બનાવી શકાય છે.
- સારી રીતે રાંધેલો ખોરાક જમવાની ઈચ્છા થાય છે.
- નવ રાંધવામાં આવેલ ખોરાક પચવામાં ભારે પડે છે. *મેથડ ઓફ કુકિંગ : ખોરાક રાંધવાની રીતો મેથડ ઓફ ક્રુડ પ્રીપરેશન ( ખોરાક રાંધવાની પદ્ધતિઓ ) : ખોરાક રાંધવા માટે નીચે મુજબની જુદી જુદી પદ્ધતિઓ કરાઈ છે.
- બોવલિંગ ( ઉકાળીને )
- પાણીને 100c ડિગ્રી ગ્રેડ ઉકાળીને તેમાં ખોરાક રાંધવામાં આવે છે. આ પદ્ધતિથી દાળ ભાત શાક કઠોળ કંદમૂળ તથા બીજા શાકભાજી બનાવે છે.
- આ રીતમાં પાણી વધુ વપરાતું હોવાથી vit અને ક્ષાર નાશ પામે છે. જેથી ઓઇલિંગ મેથડમાં પૂરતા પ્રમાણમાં ન્યુટ્રીયન્ટ નાશ પામે છે. અને તેમાં પૂરતા પ્રમાણમાં પાણીનો ઉપયોગ કરાય છે.
- સ્ટીમિંગ ( વરાળ થી બાફવું ) : આમાં ગરમીની વરાળથી ખોરાકને રાંધવામાં આવે છે. આ નિયમ પર પ્રેસર કુકર નો કાર્ય કરે છે.જેના દ્વારા બધા જ પોષક તત્વો જળવાઈ રહે. આમાં સમય તેમજ બળતણનો બચાવ થાય છે જેથી આ પદ્ધતિ ઉત્તમ છે. 3.frying( ફ્રાઈન્ગ ) ( તળવું ) : A.શેલો ફ્રાયિંગ (ઓછું તળવું ): જેમાં ઓછા ઓઇલમાં તળવામાં આવે છે આ રીતે આમલેટ ઢોસા વગેરે તળવામાં આવે છે. B. ડીપ ફ્રાઈગ ( વધારે તળવું ) : જેમાં ઓઇલની મોટા જથ્થામાં જરૂરિયાત રહે છે. આમાં પૂરી ભજીયા વગેરે કરવામાં આવે છે.
- રોસ્ટિંગ ( સેકવું ) : થોડું oil કે ઘી મૂકીને બનાવાય છે. ત્યાર પછી તેને direct hit ( જોકે ગરમી વડે ) ઉપર મૂકવામાં આવે છે આ પદ્ધતિથી સીકન બનાવાય છે આ પદ્ધતિ પણ સારી છે.
- બેકિંગ (ઓવન ) : આમાં ડ્રાય હિટ દ્વારા ખોરાક રાંધવામાં આવે છે. તે ઓવનની ગરમી દ્વારા ૨૫૦ થી ૫૦૦ ટેમ્પરેચર ઉપર રખાય છે. આ પદ્ધતિ સારી છે તેમના બિસ્કીટ બ્રેડ તથા કેક બનાવાય છે.
- ગ્રીલીંગ (સૂકી ગરમી ) : આની અંદર ડ્રાય હિટ સિધે સીધી આપવામાં આવે છે. સાડી કે મોટું વાસણ ફુલમ ના ઉપયોગથી રાંધી શકાય છે.ઉ. દા. ચીજ, કબાબ. *લાંબા સમય સુધી ખોરાકની જાળવણી ની રીત ( પ્રિઝર્વેશન ઓફ ફ્રુડ ) : 1.house hold method ( ઘરગથ્થુ રીત) : 2.commercial method ( બજારો રીત ) : 3.chemical method : house hold method A. કોલ્ડ સ્ટોરેજ : આમા રેફ્રિજરેટરમાં ખોરાકને સાચવવામાં આવે છે. એમાં ફળ શાકભાજીને નીચા તાપમાને સાચવવામાં આવે છે. 0’ સે. થી 12’સે. સુધીનું તાપમાન રાખવામાં આવે છે. જો ફ્રીઝર કમ્પાઉન્ડમેન્ટમાં રાખવામાં આવે તો ત્યાં ઘણું નીચે તાપમાન હોય છે. આટલા નીચા તાપમાને બેક્ટેરિયાનો ગ્રોથ થતો નથી તેથી વસ્તુ બગાડવાનો ભય રહેતો નથી. B. ચુકવણી કરીને : આમાં ચુકવણી કરીને ખોરાકને સાચવવામાં આવે છે. ખોરાકને સૂર્ય પ્રકાશ માટે ગરમીથી ચૂકવવાથી તેમાં રહેલું પાણી ઉડી જાય છે. પરિણામે બેક્ટેરિયાનો વિકાસ થતો અટકે છે અને ખોરાક વગર તો અટકાવી શકાય છે. C. Salting અથવા મીઠાના પાણીમાં બોળીને : આમાં મીઠાનું પાણી એક સારા પ્રિઝર વેન્ટીન તરીકે કામ કરે છે. જેનાથી આપણે વસ્તુ લાંબો સમય સુધી વસ્તુ બચાવી શકીએ છીએ. Ex. કેરી ગાજર માછલી વગેરે. 2.commercial method : A. ચુસ્ત ડબ્બામાં પેકિંગ: આ રીતમાં જુદા જુદા પ્રકારના ખોરાકને જેમકે જામ, બેબીપાવડર,મિલ્ક પાવડર, અથાણા વગેરે જંતુરહિત ડબા કે બરણીમાં પેક કરવામાં આવે છે. જે સંપૂર્ણ હવા સુસ્ત હોય છે આમાં એકદમ ઈચ્છા તાપમાને વસ્તુને ગરમ કરીને ત્યારબાદ તેનો સંગ્રહ કરવામાં આવે છે. આ રીતનો બધો કરતા તાપમાનને વિટામિન નાશ થાય છે. B. ફ્રીઝિંગ : ઘણા પ્રકારના ખોરાક ફળ માછલી અને મોટન ને આ રીતે સાચવવામાં આવે છે.જેમાં ખૂબ નીચા તાપમાને ખોરાકને બે થી ત્રણ મહિના સુધી સાચવી શકાય છે. 3.chemical method : આ હિતમાં chemical ની જરૂર પડે છે. પ્રીઝવેટીવ પણ કહે છે.જેમાં banzoid acid અને sodiyam banzoid તથા અમુક પ્રકારના એસિડનો સમાવેશ થાય છે. આ તત્વો થોડા ઘણા અંશે શરીરને નુકસાન કરતા હોય છે. તેથી સરકારે તેના પર નિયંત્રણ રાખેલ છે પરંતુ લિમિટ માત્રામાં વાપરવાથી નુકસાન થતું નથી. 4.radiation ( રેડીએશન ) method : આ રીતનો ઉપયોગ મોટાભાગે સરકારી ગોડાઉનમાં થતો હોય છે. જેવા કે ડુંગળી બટાકા વગેરે લાંબો સમય સાચવવા આ રીતનો ઉપયોગ થાય છે. Food hugiene : 1.milk hugiene Enveroment : પ્રદૂષિત પાણી, ધૂળ ( dust ) અને દૂધના કારણે પણ રોગ થઈ શકે છે. દૂધના લીધે કોલેરા, ટાઈફોડ,વાઇરલ, હિપેટાઇટીસ, અને ડાયરિયા વધારે પ્રમાણમાં થાય છે. Pasturization of milk : Defination વ્યાખ્યા : દૂધને ચોક્કસ તાપમાન ચોક્કસ સમય સુધી ગરમ કરી તેમાં રહેલા સૂક્ષ્મ જીવાણુ નો નાશ કરવામાં આવે છે. આ પ્રોસિજર ના કારણે દૂધના સ્વાદ અને વેલ્યુમાં ફેરફાર થતો નથી. જે ફેરફાર થાય છે તે ક્રિયાને પાસ્યુરાઇઝેશન ઓફ મિલ્ક કહે છે.
Pasturization તે બોયલિંગ કરતા સુધી જ પ્રક્રિયા છે તે નીચે મુજબ છે. આ પ્રક્રિયા દ્વારા નુકસાનકારક રોગ ફેલાવનાર જંતુનાશ પામે છે. પરંતુ તેમાં રહેલા ( lactic acid લેક્ટિક એસિડ )નાશ પામતું નથી.
વિટામીન નો નાથ થતો નથી.
પ્રોટીન અને સુગર નો સામાન્ય ફેરફાર થાય છે. તેથી Pasturization sompel અને સેક્સ મેથડ છે તેના દ્વારા મિલ્ક શેપ બને છે.
Pasturization ની પદ્ધતિઓ :
Pasturization ને ઘણી પદ્ધતિઓ છે પરંતુ ત્રણ પદ્ધતિઓ વધુ ઉપયોગ થાય છે.
*1.holder :
આમાં દૂધને ગરમ કરી 65’c થી 83′ c તાપમાને 30 મિનિટ સુધી રાખી અને ઝડપથી ઠંડુ કરવામાં આવે છે. જેને હોલ્ડર મેથડ કહે છે.
2.High temperature and shorttime method :
આ મેથડમાં 72′ સે પંદર સેકન્ડ સુધી ગરમ કરી તેને ઠંડુ પાડવામાં આવે છે.
3.Ultra high temperature :
આ પદ્ધતિમાં 100′ સે થી 170′ સે temperature તેમજ થોડી ચેકણ સુધી ગરમ કરીને તરત જ ઠંડુ કરવામાં આવે છે.
2.meat hugiene :
Infaction ફેલાવવામાં meat અગત્યનો ભાગ ભજવે છે જેનાથી તાવ ટીબી ફ્રુટ પોઈઝન ( food poisio) વગેરે જોવા મળે છે. વધુ ઘેટા બકરા ગાય વગેરે કાપી નાખીને જે મટન નીકળે છે તેમાં આ પરિસ્થિતિ એવી જોવા મળે છે.
Meat inpection ( મીટ ઇન્ફેકશન (તપાસવો ) :
ઘણા બધા લોકો મટનનો ઉપયોગ કરે છે આ મટનને માર્કેટ મનુષ્યને ખાવા લાયક મૂકે છે. કેમકે તે જોવાની જવાબદારી મ્યુનિસિપાલટી ની કોર્પોરેશન અને સ્થાનિક સરકારની છે. જેથી પ્રાણીને કતલ કરતા પહેલા પ્રાણીને ડોક્ટરની તપાસ કરવા મોકલવામાં આવે છે. જેથી રોગસ્ટ પ્રાણીની કતલ થાય નહીં અને લોકોને ઘણા બધા રોગોથી બચાવી શકાય.
1.કલર:
પ્રાણીના માસમાં તેના કલર ઓળખી શકાય છે કલર ફીકો હોય તે જોવું
2.touch :
ટચ કરીને સખત અને ચીકણું છે કે નહીં તે જોવું
3.samll :
મટન જો વાસી હશે તો દુર્ગંધ આવશે અને ફ્રેશ હશે તો દુર્ગંધ આવશે નહીં.
3.fish hugine :
ફ્રીસમાં કેટલીક વાર તરત સડો લાગે છે. Fish ફ્રેશ છે કે નહીં તે નીચેની રીતે જાણી શકાય છે.
- માછલી તાજે હશે તો તેને પાણીમાંથી કાઢતા તે તરત તરફડિયા મારીને મરી જશે
- તેની આંખ ક્લિયર અને ઉપસેલી હોય
- તેનો કલર બ્રાઇટ હશે
- Food hygiene : ફૂડ હાઇજેન એટલે કે ફૂડનું આરોગ્ય કેવી રીતે જાળવવું કોઈપણ ઇન્ફેક્શન થવા માટે ઘણી બાબતનું માધ્યમ બને છે. ખોરાક નો ઉપયોગ થાય તે પહેલા તમે કેટલાક Micro organism હોય છે. ફૂડ હાઈજેન તે દરેક પ્રકારના ઉત્પાદન તેને કેવી રીતે હેન્ડલ કરવા તેની વહેંચણી અને કેવી રીતે સપ્લાય કરવા તે જ વહેંચણી દરેક દુકાનો દ્વારા અથવા મોટી મોટી રેસ્ટોરન્ટમાં આ પ્રમાણે બનતું હોય છે. તેથી ફુડ હાઇજેન મેન્ટેન થઈ શકતું નથી અને ફ્રુડ પોઈઝિંગ થઈ જાય છે. 5.eggs hygiene : ઈંડા સારા છે કે નહીં તે નીચેની રીતે જાણી શકાય છે.
- તાજું agg 10% મીઠાના દ્રાવણમાં ડૂબી જાય છે.પરંતુ બગડેલું agg પાણીમાં તરે છે.
- એકદમ વધુ પ્રકાશમાં agg મૂકવામાં આવે તેમ જ agg વાતાવરણમાં મૂકવામાં આવે તો agg બગડતા નથી.
- જો agg મેં બહાર મૂકી અને તેના પર કોઈ પણ પ્રકારના ડાઘ જણાય તો માની લેવું કે agg બગડી ગયેલ છે. અથવા agg ને ફોડીયા બાદ દુર્ગંધ આવે છે. તો સમજવું કે તે ઉપયોગમાં લેવાલાયક નથી. કિચન ગાર્ડન ( kitchen garden) : ઘણા આંગણામાં કિચનને જરૂરી છોડને ઉચેરીને કિચન ગાર્ડન બનાવી શકાય છે. કિચનની નજીકમાં અને જ્યાં ખુલ્લી જગ્યા રહેલી છે ત્યાં કિચન ગાર્ડન બનાવી શકાય છે. 1.ઘરની નજીકમાં:
અને જ્યાં સહેલાઈથી તેની સંભાળ લઈ શકાય જેવો હોવો જોઈએ.
- પાણીને આવ જાવ થઈ શકે તેવી વ્યવસ્થા હોવી જોઈએ.
- પાણીને આવજો થઈ શકે તેવી વ્યવસ્થા હોવી જોઈએ ગાર્ડન ને સાચવવા માટેની વ્યવસ્થા હોવી.
- ગાર્ડન ને સાચવવા માટે માળીની વ્યવસ્થા હોવી જોઈએ. Kitchen garden ના ફાયદાઓ :
- સમયનો સદુપયોગ
- એન્વાયરમેન્ટ જેનિટેશન જળવાઈ રહે
- ક્વાલીતેવીવું અને કવા ન્ટીટીવમાં શાકભાજી મેળવી શકીએ.
- ઘરની સોભામાં અતી વૃદ્ધિ થાય છે.
- કરને ઇકોનોમિક કન્ડિશન જળવાઈ રહે છે.
- ઘરના સભ્યોના ઇન્ટ્રેશ કેટલો છે તે જાણી શકાય છે.
- ફેમેલીના ડાયટ સુધારો થાય છે.
- રસોડાનો નકામો કચરો અને પાણીનો આરોગ્યની દ્રષ્ટિએ અને નિકાલ થાય છે રાંધિયા વગરના ખોરાકનો સંગ્રહ કરવો ( storage of uncook food ( raw) : જલ્દીથી બગડી જાય તેવો અને જલ્દીથી ના બગડે તેવો ખાદ્ય પદાર્થો અલગ અલગ રાખવા તેમાં ઉંદર અને બીજા જેવા દાખલ થઈ તેને બગાડે નહીં તે રીતે સ્ટોરેજ કરવું અને જલ્દીથી બગડી ન જાય તેવી સામગ્રીનું ટેમ્પરેચર કંટ્રોલ કરી તેને અલગ અલગ ફ્રેમમાં રાખવા. 1.disposal of refuse :
refuse ઢાકાણાવાળી ટ્રસ્ટબિનમાં કલેક્ટ કરીને દિવસમાં બે વખત તેનો નિકાલ કરવો.
2.water supply :
પોતાનું સ્વતંત્ર પ્રાપ્તિસ્થાન તેના દ્વારા શુદ્ધ પીવાનું પાણી સતત મળી રહે તેવી વ્યવસ્થા હોવી જોઈએ.
3.washing facility ( વોચિંગ ફેસીલીટી ) :
રાંધવાના વાસણો ગરમ પાણી ઠંડુ પાણી અને પાણીની જવા માટેની નેક વ્યવસ્થા હોવી જોઈએ.
4.food handles ( ગૂડ હેન્ડલ ):
ખોરાક રાંધવા પીરસવા માટે વહેંચવા સાથે સંકળાયેલી વ્યક્તિઓને ફૂડ હેન્ડલ કહેવાય છે.
1.food handles :
તેની કોઈ bed હેબિટ (habit )
હોવી જોઈએ નહિ.દા ત. નખ વધારેલા,બીડી પીતો હોય, કોઈ dies અથવા કોઈ પણ જાતની સર્જરી કરાવેલી હોવી જોઈએ નહીં.
- આવી વ્યક્તિને ટાઇફોઇડ શિહોર ડિસેન્ટ્રી એવી હોય પણ હિસ્ટ્રી હોય તો ફૂડ સાથે સંકળાયેલ કોઈ પણ કામ કરવું નહીં.
- Skin ડિસીઝ આપવા કાનમાં આવતા ડીસ ચાર્જ વાળી વ્યક્તિએ ખોરાક બનાવવો નહીં. Food handlors નીચેની બાબતો પર એજ્યુકેશન આપવું ખૂબ જ જરૂરી છે :
- પર્સનલ હાઈઝીંગ પર ભાર મૂકવો.
- દરેક સમયે handwash કરવા.
- handlors લેટરિંગ જઈને આવે તો સ્વપોટરની હેન્ડ વોચ કરવા.
- નખ ટૂંકા રાખવા
- ખોરાકમાં રસોઈ કરતી વખતે પોતાના વાળ બાંધેલા રાખવા જો મેલ હોય તો વાળ કપાવીને રાખવા
- રસોઈ કરનાર વ્યક્તિએ રસોઈ કરતી વખતે ઓલવેઝ એપ્રેન પહેરવું.
- રસોઈ કરનાર વ્યક્તિએ કે પીરસના વ્યક્તિએ પીરસતી વખતે ખાસે શીખ ખાતે વખતે તેમજ પછીનાના ટીપા ન પડે તેનું ખાસ ધ્યાન રાખવું તેમ જ સ્મોકિંગ કરવું નહીં. Food born disease : 1.bacterial disease typhoid, diarohea, desenty વગેરે. 2.viral disease :
હિપેટાઇટિસ જોનડીસ પોલીયો વગેરે. 3.intistinal worms :
Thread worms, tap worms, rounds worms hook worms વગેરે. 4.other :
Food poisoning ( ખોરાકમાં ઉત્પન્ન થતું ઝેર ) સગર્ભા માતાનો ખોરાક : સગર્ભા માતાનો ખોરાક પ્લાનિંગ કરતી વખતે નીચે પ્રમાણે જુદા જુદા સ્ટેપ દરમિયાન ધ્યાનમાં લેવા જોઈએ. 1.step :
વ્યક્તિની પર્સનલ નીડ છે. જે દરેકને જુદી જુદી હોય છે. સગર્ભાવસ્થાનો સમય 1 થી 3 મહિના ચારથી છ મહિના સાતથી નવ મહિના. એક્ટિવિટી લેવલ : જેમાં બેસાડુ જીવન સામાન્ય કાર્ય કરતી વખતે અને હાડ કામ કરતી સ્ત્રીઓ. ધર્મ અને રીતે રિવાજ : વેજિટેરિયન નોન વેજીટેરિયન Step : 2 Nutritional નીડ શક્તિ દાયક ખોરાક પ્રોટીન આર્યન કેલ્શિયમ વગેરે સગર્ભા અવસ્થાના ટાઈમિંગ મુજબ નક્કી કરવાની હોય છે. સામાન્ય રીતે પુખ્તાવયમાં સ્ત્રીને કેલેરી નીડ રોજિંદી નીડ 300 કેલેરી કે તેથી વધુ હોય છે આ ઉપરાંત પ્રોટીન અને vit અમુક મિનર્સ વધુ પ્રમાણમાં લેવો જોઈએ.
Step : 3 ખોરાકની પસંદગી :
Food માં વાનગીઓને પસંદગી જેવા શક્તિ દાયક ખોરાક અનાજ 140mg, ખાંડ અને ગોળ 39 mg કંદમૂળ 60 mg, fat oil 35 gm વગેરે લેવામાં આવે છે.
Body building food :
કઠોળ 60 gm, માસ -fish 50 gm, milk 500ml
Protective food :
લીલા પાંદડા વાળા શાકભાજી -200-300 gm, ફૂડ 160 – 200 gm
સગર્ભા અને ધાત્રી અવસ્થા દરમિયાન ન્યુટ્રેશનલ ની સામાન્ય જરૂરિયાત
ન્યુટ્રીશન
કેલરી
પ્રોટીન
વિટામીન -A
વિટામીન -B
વિટામીન – B2
વિટામીન – B3
વિટામીન – Bc
વિટામીન – Bg
વિટામીન – B12
વિટામીન- C
વિટામીન – D
કેલ્શિયમ
આયર્ન
ફોલિક એસિડ
Requiredment ( રિક્વાયરમેન્ટ )
1000 – 2500 કેલેરી
સગર્ભા 60 to 65 ધાત્રી gm
6000 to 8000 ઇન્ટરનેશનલ યુનિટ
1.5 mg
1.6 mg
17 mg
15 mg
400 mg
4 mg
80 mg
10 mg (( માઈક્રો)
1200 mg
સગર્ભા 40 mg ધાત્રીમા 30 mg
400 mg (મયુગ્રામ )
સગર્ભાવસ્થાની માતાના ખોરાકનું menu :
- બ્રેકફાસ્ટ :
બટર ટોસ્ટ આમલેટ એક કપ દૂધ
- Meed morning food ( મીડ મોર્નિંગ ફૂડ ) :
ફૂડ ચાર્ટ, ફળદાવેલા કઠોળ, ફળ (સીઝન પ્રમાણે ) ૩. Lunh ( લંચ) :
રોટલી,ભાતદાળ, ચૂપ, ફુદીનાની ચટણી વગેરે. 4.tea time ( ટી ટાઈમ ) : ઘઉંના ફાડાની ખીર, શીરો અથવા રબ 5.dinner time ( ડિનર ટાઈમ ):
રોટલી,ભાખરી,ભાજી,કઠોળ અને સલાડ 6.bed time ( બેડ ટાઈમ ):
દૂધ (એક ગ્લાસ) સીઝન ફ્રૂટ ધ્યાનમાં રાખવા જેવા મુદ્દાઓ લીક્નેશ :
- મોર્નિંગ સિકનેસ દૂર કરવા માટે કાર્બોદ હાઇડ્રેટવાળો ખોરાક વધારે ખાવો જોઈએ જેમકે બિસ્કીટ,બ્રેડ, ટોસ્ટ.
- સામાન્ય રીતે વહેલી સવારમાં શક્ય હોય તો દાતણ કે બ્રશ કર્યા પહેલા પથારીમાં ખોરાક લેવાય પરંતુ તીવ્ર ગંધ આવતી હોય તો ખોરાક ન લેવો.
- બેસવજન ખોરાકની વચ્ચે ગાળો રાખવો.
- ખોરાક થોડો થોડો અને વધારે વખત આપવો Constipation ( કોનસી પેશન ) કબજિયાત :
Constipation ના થાય તે માટે ફાઇબીર રેસા વાળા, ફણગાવેલા કઠોળ, તેમજ પાણી વધારે આપવો જોઈએ.
એનીમિયા અટકાવવા માટે લીલા પાંદડા વાળા શાકભાજી, ગોળ,સફરજન,રીંગણા,બીટ, કોબીજ અને ઈંડા વગેરે આપવા.
આ ઉપરાંત બીજા ટ્રાયમિસ્ટ ( 4 થી 6 માસ ) માં હોલેન એસીડની ગોળીઓ આપવી જોઈએ.
ધાત્રી માતાઓનો ખોરાક :
ભારતની અંદર સામાન્ય રીતે પુખ્ત વયની સ્ત્રી ધાત્રી અવસ્થા દરમિયાન 700 થી 800 એમએલ બેસ્ટ હીટીંગ ઉત્પન્ન કરે છે.
ધાત્રી માતાનો ફુડ મેનુ :
- મોર્નિંગ ફાસ્ટ :
પૌષ્ટિક રોટલી,ભાખરી,ઈડલી ઉપમા, દૂધ, ફૂડ 2.bid mornig ( 10 વાગ્યે ):
બિસ્કીટ જ્યુસ વગેરે
- લંચ:
રોટલી,ભાજીનું શાક,ટામેટાની દાલ ફ્રાય. ભાત સાદુ દહીં 4.tea time :
ફૂડ સાટ , દૂધ 5.dinner :
રોટલી,ભાખરી, કઠોળ કે અન્ય શાક,સલાડ,દાળ-ભાત, ખીચડી 6.bred time :
મિલ્ક અથવા કોઈપણ ફૂડ ધ્યાનમાં રાખવાના મુદ્દા :
- ધાત્રી માતાને બધા જ પ્રકારના ખોરાક આપી શકાય
- dailly 8 થી 10 ગ્લાસ પાણી પીવું
- ફૂડમાં પ્રવાહી વધારે લેવાય
- ખૂબ જ તીખા તળેલા મસાલા વાળા ખોરાક માતા અને બાળક બંનેને નુકસાન કરે છે તેથી આવા ખોરાક ઓછા લેવા Food adylteration act : ઇસ 1954 ની સાલમાં અમલમાં આવ્યો.
જેથી ફૂડ યોગ્ય ધોરણમાં બનાવીને નક્કી થવા બાદ વહેશી શકાય તેમ ન કરવામાં આવે તો વેપારીને દંડ ફટકારવામાં આવે છે.
ભોજન રાંધવાના સિદ્ધાંતો :
- દરેક ફૂડને એ રીતે રસોઈ થવી જોઈએ કે તેની સુગંધ જળવાઈ રહે.
- ખોરાકને તેની nutritive velue જળવાઈ રહે તે રીતે તૈયાર કરવો જોઈએ.
- ગરમીથી નાશ પામતા વિટામીન નું ધ્યાન રાખવું જોઈએ.
- રસોઈ વખતે જરૂર પૂરતા પ્રમાણમાં જ પાણીનો જથ્થો ઉપયોગ કરવો જોઈએ અને તે રસોઈ બાદ પાણી વધે તો તેનો અન્ય ઉપયોગ કરવો જોઈએ. અને તે રસોઈ બાદ પાણી વધે તો તેને તેનો અન્યમાં ઉપયોગ કરવો જોઈએ.
- અમુક ખોરાકમાંથી રસોઈ બનાવતી વખતે સુગંધ નીકળી જતી હોય તો તેમાં સુગંધિત મરી મસાલા લેવા
- શાકભાજીને બજારમાંથી લાવ્યા બાદ કોઈને સુકવવા જોઈએ. ખોરાકમાં થતી ભેળસેલ : વ્યાખ્યા : નાણાકીય લાભ મેળવવા માટે ખોરાકમાં ભળતા અને તેને મળતા આવતાં બીજા પદાર્થો ઉમેરીને વહેંચવામાં આવે તેને એડલ્ટ્રેશન તથા ભેળ સેલ કહે છે. આથી કોમ્યુનિટી ને ભેળ સેલ અંગેનું નોલેજ આપવું જોઈએ. ખોરાકમાં ભેળસેળ ઘણી બધી રીતે થાય છે જેમાં ખોરાક જ અંદર અન્ય પદાર્થ ઉમેરવા તથા તેની ગુણવત્તામાં ફેરફાર કરવો. દા. ત. દૂધમાં પાણી ઉમેરવું, દૂધમાંથી fat ઉતારીને તેનું વેચાણ કરવું દૂધમાં પાવડર ઉમેરીને કે સ્ટાર્સ ઉમેરીને દૂધને ઘટ બનાવવું ચોખ્ખા ઘીમાં વેજીટેબલ ઘી કે બાફેલા બટાકા નો માવો ઉમેરવો ઘઉંના લોટમાં શીગોડા નો લોટ ઉમેરવો ચોખાને મળી આવતી ઝીણી કાજળી ઉમેરવી ચાની પત્તી સાથે લાકડાની વહેર ઉમેરવો ચણાના લોટમાં મકાઈનો લોટ ઉમેરવો. મદની સાથે ખાંડની સાસણી ઉમેરવી. જો ડીશન ની નકલી દબાવો સ્ટાન્ડર્ડ ભાગ્ય વાહેસ્વી ખેતીમાં વપરાતા બિયારણ ની નકલ કરીને વહેંચવી મરચામાં લાકડાનો વેર છે કલર ઉમેરવો જુના બટેટાની એસિડ કે પાણીની નવા બનાવવા ફળને મીઠા બનાવવા ઇન્જેક્શન આપવા કેરીના રચનામાં પપૈયાનો રસ ઉમેરવો તમામ બાબતને કમ્યુનિટી નોલેજ આપવું આ પૈકી કોઈ પણ બાબતની શંકા જણાય તો યોગ્ય પગલા લેવા સમજાવું વસ્તુની ગુણવત્તામાં ફેરફાર જણાય તો આરોગ્ય કર્મચારીને ફરિયાદ કરવી. ભેળ સેલ ગ્રાહક પર થતી અસર :
- વસ્તુ વજનમાં ઓછી મળે છે.
- વસ્તુની ગુણવત્તા ઓછી મળે છે.
- નકામા માલ ની કિંમત વધારે ચૂકવવી પડે છે.
- આરોગ્યને નુકસાનકારક છે.
ભેળસેળ થતી અટકાવવા માટેની કાનૂની જોગવાઈ : 1.food standard :
Food માર્કેટના ડાયરેક્ટર અને ઇન્સ્પેક્ટર દ્વારા standard નક્કી કરવામાં આવેલું હોય છે જેમ કે 1,2,3,4, વગેરે આ રીતના ગ્રેડ આપવામાં આવે છે. તેને એગ માર્ક કહેવામાં ચોખો માલ હોય છે. આ માર્ક ફરજિયાત નથી પરંતુ જે વેપારી આ માર્કેટનો ઉપયોગ કરે અને ચોખો જો માલ આપવાનો રહેતો હોય છે.
2.ISI mark ( indian standard institute ) :
આમાં જે માલ વેચવામાં આવે તેમાં દરેક પેકિંગ ઉપર ISI માર્ક હોવો જોઈએ તથા પેકેટ ઉપર મેનું ફેક્ચરિ ( menu facturing )date અને expaery date ફરજિયાત લખવામાં આવે છે. આમાં ચોખ્ખો માલ મેળવવાની ખાતરી હોય છે.
3.prevention of food adulteration ( પ્રિવેન્શન ઓફ ફૂડ એડલ્ટ્રેશન ( ભેળ સેળ ):
આ ધારા હેઠળ ખોટા લેબલ વાળી કે લાઇસન્સ વગરની વસ્તુઓ કે આરોગ્ય ઓર્થોરીટી એ પ્રતિબંધ કરેલી ખાદ્ય સામગ્રી વહેંચી શકાતી નથી. આ એક્ટ 1954માં પસાર કરવામાં આવ્યો છે.
આ એક્ટમાં સજાની પણ જોગવાઈ કરવામાં આવી છે જેમાં લાયસન્સ રદ કરવાથી લઈને ઓછામાં ઓછી છ માસની સજાઓ અને હજાર રૂપિયા દંડ અને જો ગ્રાહકના જીવનને જોખમમાં મૂકે તેવી ભેળસેળ સાબિત થાય તો જન્મટીઢ સજા અને રૂપિયા 5000 સુધીનો દંડ થઈ શકે છે.
Undar five nutrition ( ઉન્ડર ફાઈવ ન્યુટ્રીશન ) :
1.5 મહિના કે ત્યાં સુધીના બાળકોનો ખોરાક :
- બાળક માંગે તેમ ધવડાવવું
- દિવસ અને રાત્રિના કુલ 24 કલાકમાં ઓછામાં ઓછું 8 વખત ધવડાવવું
- બાળક મોટું હોય તો પણ તેને ધવડાવવાનું ચાલુ રાખવુ
- 6 મહિના તે 12 મહિનાનું baby
- બાળક માંગે તેમ ધવડાવવું
- પાણી નાખ્યા વગરના મીઠા દૂધમાં રોટલી કે ભાત મસળીને ખવડાવવું.
- દાળમાં ઘી કે તેલ નાખીને રોટલી કે ભાત મસળીને આપવા
- ઘી કે તેલમાં મસળીને ખીચડી આપવી
- બાફેલા બટાકા અને શાકભાજી ઉમેરી શકાય.
- દૂધમાં રાંધેલી ખીર કે હલવો કે ધાનની રાબ દૂધમાં બનાવી આપી શકાય
- બાફીને કે ચોળીને બટેટા ચીકુ કેરી વગેરે આપી શકાય
- સ્તનપાન ચાલુ ન હોય તો દિવસમાં પાંચ વખત અને સ્તનપાન પણ ચાલુ હોય તો દિવસમાં ત્રણ વખત ખોરાક આપવો ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ :
- બાળકને તમારા ખોળામાં બેસાડીને ખવડાવવું.
- દરેક વખતે તમારા તથા બાળકના હાથ સાબુથી ધોવા
- દૂધ ચોખ્ખું પાણી નાખ્યા વગરનું આપવું
- દૂધ વાટકી કે ચમચી વડે જ આપવું
- ક્યારેય બોટલ વાપરવી નથી
- બાળકને સામે ચાલીને ખવડાવો
- બાળકને ખોરાક માતાની હાજરીમાં મળે તેવું કરવુ
- ઘરમાં અન્ય સભ્યો કરતાં જુદો ભાગ રાખવો
- 12 મહિનાથી 2 વર્ષનું બાળક :
- ધવડાવવાનું ચાલુ રાખો બાળક માંગે તેવું ખવડાવો
- ઘરમાં બનતા તમામ ખોરાકમાં થોડી ઘણી વિવિધતા લાવીને આપવા.
- ઘરમાં બનતા તમામ ખોરાકના નાના નાના ટુકડા કરીને બાળકને આપવા.
- શક્ય હોય તો એક વખત બાળકને માટે ખાસ જુદુ બનાવીને ખવડાવવું .
- ચોળી કે બાફીને બટેટા, ચીકુ, કેરી આપવો.
- એક સાથે દોઢ વાટકીમાં ઘી કે તેલ નાખીને જાડી દાળમાં રોટલી કે ભાત મસળીને આપવા
- દૂધમાં રાંધેલી ખીર કે હલવો ધાનની રાબ દુધમાં બનાવીને આપી શકાય.
- દિવસમાં પાંચ વખત આપવુ. ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ :
- બાળકની બાજુમાં બેસવું અને તેને આપેલ ખોરાક પૂરો કરે તે જોવું
- બાળકને દિવસમાં મેક્સિમમ પાંચ વખત ખોરાક પૂરો કરે તે જોવું
- 2 વર્ષથી 5 વર્ષ સુધીનું બાળક :
- ઘરમાં બનતા તમામ ખોરાક દિવસમાં ત્રણ વખત baby ને ખાવા આપવુ.
- શક્ય હોય તો દિવસમાં એક વખત બાળકને ખાસ જુદૂ બનાવીને ખવડાવવું
- વચ્ચે બે વખત આપવુ તેમજ નાસ્તો પોચક તત્વ યુક્ત હોવો જોઈએ ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ :
- આપેલો બધો ખોરાક બાળક ખાઈ લેઈ એનું ધ્યાન રાખવું.
- બાળક જમવા બેસે તે પહેલા તેના હાથ સાબુથી ધોવા
- ખવડાવવાની તકલીફો ને પારખો
- baby ને તેની ઉંમર પ્રમાણે પૂરતો ખોરાક આપવો જોઈએ.
- જે સમયે જેટલી જરૂર હોય તેટલું જ પોષણ તત્વયુક્ત ખોરાક આપવો. તફાવત : ક્વાશીયોકોર :
- ક્વાશીયોકોરમા ડાયરીયા જોવા મળે છે.
- તેમાં મુન જેવો ચહેરો જોવા મળે છે.
- માથાના વાળ સૂક્ષ્મ અને ભૂરા થઈ જાય છે.
- સોજા જોવા મળે છે.
- બરોડ વધેલી જોવા મળે છે.
- મેનટચ ચેન્જીસ જોવા મળે છે. મેરાસ્મસ :
- મેરાસ્મસમા ડાયરિયા પછી કોનસપટીપેશન જોવા મળે છે.
- તેમાં મન્કી જેવો આકાર જોવા મળે છે.
- માથાના વાળ બરછડ અને ઓછા થઈ જાય છે.
- વધુ પ્રમાણમાં મસલ્સ નો નાશ થાય છે.
- બરોડ વધેલી જોવા મળતી નથી.
- મેન્ટલ ચેન્જીસ જોવા મળે છે . *Narse’s role in maitaning good nutrition : હોસ્પિટલમાં Usually પેશન્ટના ડાયટ માટે dietician ( ડાયટીશ્યમ ) હોય છે. પરંતુ પ્રાઇવેટ નર્સિંગ હોમમાં નર્સ આ જવાબદારી નું વહન કરે છે. નર્સ પેશન્ટના એપેટાઇટ, લાઈક, ડીસ, લાઇડ વગેરેનું ઓબ્ઝર્વેશન કરીને ડોક્ટર તથા ડાયાતિશયમ સાથે ચર્ચા કરીને પેશન્ટને કયા પ્રકારનો ખોરાક આપવો હોય તે નક્કી કરે છે. પ્રોપર ટાઈમમાં પ્રોપર ડાઈટ આપવો તે પણ નર્સની જવાબદારી છે. જે પેશન્ટ પોતાની જાતે ખોરાક લઈ શકે છે તેમાં મદદ કરવી તથા મદદનીશ દર્દીને ફીડિંગ આપવાની જવાબદારી નર્સની રહેશે. પેશન્ટને ફાઇનાન્સિયલ ધ્યાનમાં લઈને પેશન્ટને ઘરે લઈ ગયા પછી કેવો ખોરાક લેવો તેનું પ્લાનિંગ નર્સ કરી આપે છે પેશન્ટનું nutrinal status mentin કરવા માટે નર્સ નીચે મુજબની અગત્ય ભૂમિકા ભજવે છે. 1.prepuration of enviroment : પેશન્ટનો રૂમ કે વોર્ડનું enviroment વેન્ટિલેટર ક્વાઇડ તથા પ્લેસમેન્ટ ( શાંતિ ) હોવું જોઈએ પેશન્ટના ડાઈટ સામે સ્યુટમ, કપ, યુરિનલ બેડ સાઈડ લોકર તથા food dish એટ્રેક્ટિવ મેનરમાં હોવું જોઈએ પેશન્ટન Compudtable પોઝીશન આપીને ડાઈટ આપવો જોઈએ જો હોસ્પિટલમાં dailing hol ની સગવડતા ન હોય અને પેશન્ટ ચાલી શકે તેમ હોય તો પેશન્ટને ગ્રુપમાં ડાયટ લેવા માટે ઇનકરેજ કરવો જોઈએ. 2.preparation of pattent : પેશન્ટનું head washing કરાવવું જોઈએ fesh પણ wash કરવો જોઈએ. આથી પેશન્ટ freeshness અનુભવ છે પેશન્ટ કપડાં,વાળ,tidy કરવા પેસન બેસી શકે તેમ ન હોય તો બેડ ચેસ્ટ આપીને બેસાડવો પેસ્ટની ચેસ્ટ ઉપર ટોવેલ પાથરવો જેથી કપડાં બગડે નહીં. ડ્રેસિંગ આવે પ્રોસિજર ડાયટ આપવાના ઓછામાં ઓછા એક કલાક અગાઉ કરી લેવા જોઈએ. 3.sarving diet : યોગ્ય સમયે ફૂડ આપવું જોઈએ છોકરા કાપવામાં મોડું થશે તો પેશન્ટની એપેટાઈડ ઓછી થઈ જવાની શક્યતા રહે છે જેથી પેશન્ટનો જમવા પ્રત્યય નો ઇન્ટરેસ્ટ ઘટી જાય છે. પેશન ડાઈજેસ્ટ કરી શકે તેવો ખોરાક આપવો જોઈએ સાથે સાથે પેશન્ટની nutrinal need પૂરી થઈ શકે તેવો ખોરાક આપવો જોઈએ. પુરા ગરમ અને ટેસ્ટી હોવો જોઈએ. પેશન્ટની ખોરાક બાબતની કોઈ પણ ફરિયાદ પૂરે ધ્યાન આપવું જોઈએ. પરંતુ nutrition પૂરું પાડવા યોગ્ય આરામ પૂરો આપવા cash trik એસિડ સતત પાચન ક્રિયામાં મદદરૂપ થાય તે માટે જેમાં ખોરાક જલ્દી પચે તેમ જ G-1 track ને irritable ના કરે તેવો આપવામાં આવે છે. જઠર ની અંદર પાચન ક્રિયામાં Frut ની છાલ, બીયા, વગેરે સ્ટમક ને ઈરરીશન આપે છે.
દા. ત. મરચું,મરી, લસણ, લવિંગ વગેરે જેથી આવા પ્રમાણમાં દૂધ સાબુદાણા આઈસ્ક્રીમ વગેરે આપવામાં આવે છે. વધુ પડતો તળેલો મુશ્કેલી કરે છે. પણ તો દરેક શાક fruit, normal વસ્તુ શરીરને હાનિ કરતા નથી.
બાળ ભોગ :
- પ્રોટીન – 18 થી 20 gm
- કેલેરી – 600 gm
- iron – 15 ml gm
- vit- A 300 ml gm
- calcium – 500 ml gm
- થાઈમીન – 0.60 ml gm
- રીબોફલેવીન – 0.65 ml gm
- નિયાસીસ – 7 ml gm
- vit – C 20 ml gm
- folic acid – 100 gm 1 પ્રોટીનના amino acid ના ભાગ પડે છે.
1.essential amino acid ( બનતા નથી બહારથી લેવા પડે છે )
2..non essential amino acid ( બને છે તેને )
ફુલ ફોર્મ
IDD: આયોડિન ડેફિશિયન્સી ડીસોડર્સ
WHO : વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન 7 april
EMN : એનર્જી માલ ન્યુટ્રીશન
RNA : રીબો ન્યુક્લિડ એસિડ
DNA : ડીઓક્સિન ન્યુક્લિડ એસિડ
PEM : પ્રોટીન એનર્જી માલ ન્યુટ્રેશનલ
PNS : પેરીફસવાલ નર્વસ સિસ્ટમ
SNS : સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ
SAM : સીવીધર એક્યુટ માલ ન્યુટ્રેશન
CBC : કમ્પલીટ બ્લડ કાઉન્ટ
ASHA : એક્રિડીએટ સોશિયલ હેલ્થ એક્ટિવિસ્ટ
HTST : હાઈ ટેમ્પરેચર શોર્ટ ટાઈમ
UHT : અલ્ટ્રા હાઈ ટેમ્પરેચર
🩷
Unit – 2 Maladjustment
Inlroduction :
કોઈપણ પ્રતિકૂળ પરિસ્થિતિ વખતે પરિપક્વ રીતે વર્ણન કરી તેને સ્વીકારીને તેને એડજસ્ટમેન્ટ કહે છે. પરંતુ જ્યારે કોઈ પણ પ્રતિકૂળ પરિસ્થિતિમાં સફળતાપૂર્વક અનુરૂપ થઈ શકતી નથી તેને માલ એડજસ્ટમેન્ટ કહે છે. જેમ કે પ્રતિકૂળ પરિસ્થિતિમાં અનુકૂળ વર્તન કરવું બાળપણમાં વ્યક્તિનો ઉછેર જો યોગ્ય રીતે થયો હોય તો વ્યક્તિને પોતાના જીવનમાં બચાવ પ્રવૃત્તિઓ ( ડિફેન્સ મિકેનિઝમમાં ) નો ઉપયોગ કરવો પડતો નથી અને તે સારી રીતે વ્યવસ્થિત જીવન જીવી શકે છે. તને પોતાની લાઇફમાં યોગ્ય રીતે ગોઠવાયેલ હોય છે.
માલ એડજસ્ટમેન્ટ વ્યક્તિના લક્ષણો :
- ખરાબ પરિસ્થિતિમાં તે વ્યક્તિ જલ્દીથી વ્યાકુળ અથવા અપસેટ થઈ જાય છે.
- તે જલ્દીથી ગુસ્સે થઈ જાય છે.
- ઉંચે અવાજે બોલે છે.
- બહાના કાઢે છે.
- આસપાસના લોકોને પરેશાન કરે છે. માલ એડજસ્ટમેન્ટના કારણો ( causes ) :
- ફર્સ્ટ્રેશન ( હતાશા ) : જ્યારે વ્યક્તિને બેઝિક નીડ (મૂળભૂત જરૂરિયાત ) સંતોષાતી નથી. ત્યારે ફર્સ્ટ્રેશન જોવા મળે છે. હતાશાની તીવ્રતા નો આધાર તે વ્યક્તિની જરૂરિયાત કેટલા પ્રમાણમાં સંતોષાય નથી. તેના પર હોય છે. સતત હતાશા હોય તેવી વ્યક્તિમાં માલ એડજસ્ટમેન્ટ જોવા મળે છે.
- ટેન્શન ( તણાવ ) : ચિંતા અને માનસિક તણાવ તે વ્યક્તિના માનસિક સંતુલનને ખોરવી નાખે છે. અમુક શરીરના રોગો જેવા કે કોરોનરી ડીસીઝ હાઈપર ટેન્શન કે પેપ્ટીક અલ્સર ( જઠરનું ચાંદુ ) વગેરે તે વ્યક્તિની ચિંતા અને તણાવમાં વધારો કરે છે.
- ઇન સિક્યુરિટી ( અસલામતી ) : ગરીબાઈને ઈનસિક્યુરિટી માટેનું મુખ્ય પરિબળ ગણવામાં આવે છે. ગરીબ ઘરના બાળકોમાં અસલામતી વધારે પ્રમાણમાં જોવા મળે છે. તેઓની પાયાની જરૂરિયાતો સંતોષતી નથી. તેથી આ સલામતી તેમને માલ એડજસ્ટમેન્ટ તરફ દોરી જાય છે.
- એડવર્ઝ – ઇન્વાયરમેન્ટ ફેક્ટર્સ ( વિપરીત વાતાવરણીય પરિબળો ) : વ્યક્તિના વાતાવરણમાં રહેલા વિપરીત પાંચા માલ એડજેસ્ટમેન્ટ પૂરું કરે છે. આ માટે નીચેના સામાજિક કારણો જવાબદાર છે.
- બ્રોકન હોમ (ભાંગેલા ઘર ) : કોઈપણ કારણસર માતા પિતા બાળકો સાથે ન રહેતા હોય તેને બ્રોકન હોમ કહે છે.
- મા બાપ બંનેમાંથી કોઈ એકનું મૃત્યુ થવું.
- સ્ટેપ પેરેન્ટ્સ (સાવકા મા બાપ )
- ગરીબાઈ દારૂનું વ્યસન વેશ્યા તથા અન્ય વ્યશનો
- શિસ્તનો અભાવ
- શિક્ષણનો અભાવ
- વધુ પડતા બાળકો
- તર છોડેલા બાળકો
- મનોરંજન સુવિધા નો અભાવ
- અર્બન નાઇઝેશન (શહેરીકરણ )
- ઇન્ડસ્ટ્રીયા લાયજેશન(ઔદ્યોગિકરણ
- સ્લમ ( ઝૂંપડપટ્ટી નું જીવન ) ઉપર જણાવેલ કારણો નથી વ્યક્તિના માલ એડજસ્ટમેન્ટ થાય છે. માલ એડજસ્ટમેન્ટનો ઉપચાર :
mal agustment નો ઉપચાર નીચે મુજબ કરી શકાય છે.
- કુટુંબ જીવનમાં સુધારો કરવો : જીવનમાં શરૂઆતમાં વર્ષામાં માનસિક આરોગ્યનું બંધારણ શરૂ થાય છે. સુખી કુટુંબિક વાતાવરણ mal agustment જોવા મળે છે. પ્રેમ સહાનુભૂતિ અને સમજણ તે માનસિક આરોગ્ય માટેની પાયાની જરૂરિયાત છે. જે વ્યક્તિમાં તેનો અભાવ હોય છે તેને mal agustment થવાની શક્યતા હોય છે. કુટુંબ નિયોજન નો હેતુ કુટુંબ કલ્યાણ છે. માં આપ prenthood માટે ( માતૃત્વ અને પિતૃત્વ ) તૈયાર હોવો જોઈએ. 2.schooling : બાળકોના વર્તન માટે ઘર પછી બીજા નંબરે શાળા આવે છે. અને તે માટે બાળકો અને ટીચર વચ્ચે સારા સંબંધો છે. કારણ કે એડજસમેન્ટ નું પહેલું નિદાન કરવા માટે શિક્ષકની ભૂમિકા અગત્યની છે. તેઓમાં મોટાભાગે બીક અને ચિંતા તેમજ મલાડ જસ્ટમેન્ટ જોવા મળે છે.
- ચાઈલ્ડ guidance :
ચાઈલ્ડ guidance નો મુખ્ય હેતુ બાળકને તેના જીવનમાં માનસિક બીમારીથી બચાવવાનો છે. તે માટે સમાજમાં શાળામાં તેમજ હોસ્પિટલમાં ચાઈલ્ડ guidance રૂપે clinic હોવા જોઈએ પ્રેમ સહાનુભૂતિ અને સમજણ એ માનસિક આરોગ્ય માટેની પાયાની જરૂરિયાત છે.
*4.maternal and child health services :
સમાજમાં પૂરતી માતૃ બાળ સેવાઓ મળી શકે તે ખૂબ આવશ્યક છે. Public health nurse,health visiter FHW બાળકોના સામાન્ય વૃદ્ધિ અને વિકાસથી માહિતગાર હોવા જોઈએ તેમજ બાળકોના પાયા ની જરૂરિયાતથી વફેક હોવા જોઈએ.
5.social wel fare services :
જેમાં મનોરંજન ની સેવા પૂરી પાડે છે. જેવી કે રમતનું મેદાન સિનેમા હોલ લાઇબ્રેરી ક્લબ વગેરે આ ઉપરાંત એજ્યુકેશન અને હેલ્થ service ને સુવિધાઓ અને શિક્ષણની સુવિધાઓ હોવી જોઈએ.
Counselling :
Counselling એટલે સંયરાંમર્ષ mal agustment માટે ખૂબ જ જરૂરી છે. જેનાથી mal agustment અટકાવી શકાય છે તેમજ થયેલું હોય તો તેમાં સુધારો લાવી શકાય છે.
સંપરામર્સ માટે mal agustment વાળી વ્યક્તિને મળી તેની વ્યક્તિગત મુલાકાત લઇ સંપરામર્શ દ્વારા તેના પ્રશ્નો જાણીને તેને શોધી કાઢવા અને તે પ્રોબ્લેમ પર્સનલ છે કે ફેમિલી પ્રોબ્લેમ છે. Community પ્રોબ્લેમ છે તે શોધી કાઢવું તથા બચાવ પ્રવૃત્તિ અપનાવે છે કે કેમ તે શોધે કાઢવો પ્રશ્નોના ઊંડાણમાં જવું અને સંપરામર્સ દ્વારા ઉકેલ લાવવો.
1.individaal counceling ( વ્યક્તિગત સંપરામસ ) :
માનસિક રીતે બીમાર વ્યક્તિ તથા અસાધારણ વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિનું જ્યારે સંપરામર્સ કરવાનું હોય અથવા તો તેના પ્રશ્નોની મૂંઝવણો દૂર કરવા માટે તેમ તેનો વિશ્વાસ પ્રેમ ભરોસો પ્રાપ્ત કરો જો વિશ્વાસ ભરોસો શક્ય હોય તો પરિસ્થિતિ પ્રત્યે સહાનુભૂતિ કેળવી શક્ય અને તેના વિચાર પ્રમાણે પ્રશ્ન પૂછી શકશો.
પ્રશ્ન પૂછવાની પણ એવી કળા હોવી જોઈએ કે સરળ અને સરળ હોય તેથી લાભાર્થીના અસંતોષના મૂળ સુધી પહોંચવામાં મદદ કરી શકીશું. ત્યારબાદ લાભાર્થી ભાષામાં જ અને તેની જ રૂબમાં તેને કરેલ વાક્યોને બીજા શબ્દ પ્રયોગથી કરવાની આ અલગ પદ્ધતિ છે. જરૂરિયાત મંદ વ્યક્તિ જરૂરિયાતનો હેલ્થ વર્કરને આ પદ્ધતિ મદદરૂપ થાય છે. તેના પ્રશ્નો જાણીને લાભાર્થી ના હિતમાં સારું હોયતેને તેવી સલાહ આપવો જેવી કે –
- *માનસિક રીતે બીમાર
- કુટુંબના સભ્ય સાથે એકજેસ્ટ થતી ન હોય
- કુટુંબના સભ્યો તેને પ્રેમ કરતા ન હોય
- કુટુંબમાં તેને હાજરી ની ગણતરી ન થતી હોય.
- તેની જરૂરિયાત ન સંતોષાય હોય.
- જુદુ કરતી હોય* જો ઉપર જણાવેલ પરિસ્થિતિ જોવા મળે તો તેવી વ્યક્તિના કુટુંબ સાથે મીટીંગ ગોઠવવી અને યોગ્ય સલાહ સુસંનો હેલ્થ વર્કર એ આપવા જોઈએ. અને જરૂર પડે તો આ વ્યક્તિને હોસ્પિટલ એ reffer કરવા અને rehabititation ની ( પુનઃવસન ) center ની સલાહ આપવી.
2.family councelling ( કુટુંબ સાથે સંબંધ ) : માતા-પિતાની અગત્યની વ્યક્તિઓ તરફથી સ્વીકાર અને મહત્વ મેળવવાની જરૂરિયાત તો એ પાયાની જરૂરિયાત છે. જેથી કુટુંબની વ્યક્તિઓમાં આત્મસન્માનની લાગણીઓ જન્મે છે. ઘણા કુટુંબમાં અમુક બાળકો માનસિક રીતે નબળા હોય છે. આવા બાળકો જન્મ પાછળ ઘણા બધા પરિબળો કાર્ય કરે છે.
- વારસાગત પણ હોય છે.
- સગર્ભવસ્થા દરમિયાન માતાને કોઈ ગંભીર બીમારી હોય દા ત. રુબેલા
- સગર્ભાવસ્થા દરમિયાન કોઈ એવી સારવાર કે જે અમુક ચોક્કસ પ્રકારના રોગ માટે લીધી હોય.
- અકસ્માત થવાની
- આયોડિન ની ખામીથી આ બધા કારણોને લીધે માનસિક રીતે નબળા બાળકો જન્મે છે. આવા બાળકો કે કમ નસીબે એવો અનુભવ થાય છે.કે તે હકારાત્મક સમાજને લાયક નથી આવી પરિસ્થિતિમાં મુકાયેલું બાળક સતત આવા વિચારોથી પીડાય છે. પોતાનું વર્તન કુટુંબની વ્યક્તિને અનુકૂળ નથી. તેઓ અનુભવ થાય છે. તેથી સતત પોતાની જાતને નકામી ગણે છે. કુટુંબમાં બહારની કોઈ વ્યક્તિ મહેમાન બનીને આવે છે. તયારે આવી રીતે પીડાતા બાળકને રૂમમાં પૂરી દેવામાં આવે છે. ત્યારે આવી તેમને જરૂરિયાતને પણ બેધ્યાનપણુ રાખવામાં આવે છે. આવા સમયે હેલ્થ વર્કર એ આવા કુટુંબની મુલાકાત લઇ માનસિક રીતે સલાહ સૂચન આપી તેમના વડીલોને યોગ્ય સલાહ સૂચન આપવા જોઈએ. દરેક બાબતે તેમને નકારવા જોઈએ નહીં બાળક પ્રત્યે પ્રેમ ભાવ રાખવો જોઈએ તેમને બહાર ફરવા લઈ જવા જોઈએ માનસિક રીતે નબળા બાળકોને rehabilitation contere માં મુકવા જેવા ત્યાં તે શિક્ષણ પ્રાપ્ત કરી શકે શારીરિક કસરત કરી શકે તથા રમતો રમી શકે કુટુંબના સભ્યોને બાળકો માટે સારું હોય તે કરવા માટેની સલાહ આપવી જોઈએ. 3.community councell ( સામૂહિક સ્પરામર્સ ) : હેલ્થ વર્કર એ પોતાની Home visit sarver ferom ક્યાં ફેમિલી community માં અમુક સલાહ ની જરૂર હોય છે. હેલ્થ વર્કર એ આ જાતને delvise અમુક જૂથ ભેગા કરીને આપવી જોઈએ જેમાં સ્ત્રીઓનું ગ્રુપ બાળકોનું ગ્રુપ માતાઓનું ગ્રુપ etc અલગ અલગ ગ્રુપ ભેગા કરી સલાહ શોષણ આપવા જોઈએ અને લોકોને પોતાની જાતે નિર્ણયો લેવા માટે સમક્ષ બનાવવા જોઈએ. સતત તથા નિયમિત ની હેબિટ હાઈજેન બધાને સ્વીકાર્ય હોય તેવી લેંગ્વેજ હસતા મુખે ભૂલો ન થાય તેવા question કઈ બાબતમાં તેઓ નબળાશે તેમાં પરિપક્વતા લાવવા માટે લોકોને પ્રોત્સાહન પૂરું પાડવું જોઈએ.
- માનસિક રોગનો ઉદ્ભવ અને ઉપચાર
- ઉપચાર માટેની જાણકારી
- ચોક્કસ રોગના લક્ષણો
- અંધશ્રદ્ધા દૂર કરવા માટે
- જાતીય રોગો માટે સહાનુભૂતી
- માનસિક અવસ્થા ની જાળવણી
- વ્યક્તિગત સમસ્યા ની સમજ
- પુન: વસવાટ અંગેના શિક્ષણની સ્થાપના આ બધા જ મુદ્દાઓ વિશે ચર્ચા કરી જરૂરી સલાહ સૂચનો આપવા જોઈએ. Roll of ANM નર્સ : 1.effective nurse :
effective nurse એને કહેવાય છે નર્સ પોતાની જાતને પોતાના prodectin સફળતાપૂર્વક adjust થાય છે. નર્સ ને જવાબદારી એ છે કે લોકોની શારીરિક હેલ્થની સાથે સાથે માનસિક હેલ્થ પણ સારી હોવી જોઈએ. નર્સ ને પોતાની જાતને પર અને પોતાના પ્રોડક્શન પર માન હોવું જોઈએ નર્સને કોમ્યુનિટી માં કામ કરવાનું હોવાથી લોકો સાથે IPR – inter personal reletionship સારી રાખવી જોઈએ નર્સ એ સગા સંબંધી પબ્લિક ડોક્ટર તેમજ સહકાર્યકર સાથે ટીમ વર્ક કરે કોમ્યુનિટી હેલ્થ અને દેશમાં હેલ્થનું stage ઉંચુ લાવવામાં પ્રયત્ન કરવા જોઈએ. આદર્શ નર્સ એને કહીએ જે હંમેશા પોતાની લાઈફમાં અને પોતાના ધયેય ને ઓળખી રહે અને પોતાના goal સિદ્ધ કરવામાં હેલ્પ કરે છે.
Unit : 3 Mental illness
Defination of mental illness :
મેન્ટલ ઈલનેસ એ જ્યારે શારીરિક માનસિક કે ધાર્મિક અવસ્થામાં ફેરફાર થવાથી જોવા મળે છે. મેન્ટલ ઈલનેસમાં ડિપ્રેશન, સ્કીઝોક્રેનીયા, એન્જાઈટી ( ચિંતા ) જેવા રોગોનો સમાવેશ થાય છે.
માનસિક બીમાર વ્યક્તિના ચિન્હો અને લક્ષણો :
- વ્યક્તિ ચિંતાતુર હોય
- કોઈપણ કારણસર ધ્યાન ન આપી શકે
- કોઈપણ યોગ્ય કારણ વગર હંમેશા દુઃખી રહે છે.
- માનસિક કાબુ સહેલાઈથી અને વારંવાર ગુમાવી બેસે છે. દા. ત. ગુસ્સે થવું,ચિડાઈ જવું,
- અનિંદ્રા અથવા કાયમ ઊંઘ ઓછી આવવી.
- વારંવાર હતાશા આવે છે જેથી ટોટલી ક્ષમતામાં ઘટાડો થાય છે.
- લોકો સાથે રહેવામાં સતત અણગમો હોય
- રોજિંદા જીવનમાં કોઈ ફેરફાર થાય તો તકલીફ અનુભવે
- હંમેશા ગુસ્સામાં અને કડવાહક ભર્યા હોય તેવું રહેવું
- કોઈપણ કારણ વગર ગભરાઈ જાય
- હંમેશા પોતે સાચા અને બીજા ખોટા એવું માનવું કોઈપણ કારણ વગર હંમેશા શારીરિક દુખાવો થાય જેનું કોઈ પણ નિદાન ન થઈ શકે. Inentification of mental illness :
- ડિસ્ટર્બન્સ ઓફ થીન્કિંગ ( વિચારોની પ્રક્રિયામાં ખલેલ ઉભી થવાથી થતી તકલીફો )
- ડિસ્ટર્બન્સ ઓફ કોન્સીયંસનેશ ( સભાનતા અથવા જાગૃતિના ખલેલ થવાથી થતી તકલીફો )
- ડિસ્ટર્બન્સ ઓફ ઓરિયનટેશન ( વાતાવરણ અને પરિસ્થિતિ વાકેફતામાં ખલેલ થવાથી થતી તકલીફો )
- ડિસ્ટર્બન્સ ઓફ પરસેપ્શન ( અવલોકનની કે પરબ શક્તિથી થતી તકલીફ )
- ડિસ્ટર્બન્સ ઓફ ઇમોશન્સ (emotions ) ( લાગણીઓ ખલેલ થવાથી થતી તકલીફો )
- ડિસ્ટર્બન્સ ઓફ પર્સનાલિટી ( વ્યક્તિત્વમાં ખલેલ થવાથી થતી તકલીફો )
- ડિસ્ટર્બન્સ ઓફ ઇન્ટેલિજન્સી ( intelligesy ) ( બુદ્ધિ ચાતુર્ય તથા કૌશલ્યમાં ખલેલ થવાથી થતી તકલીફો )
- ડિસ્ટર્બન્સ ઓફ થીંકીંગ : આવી બીમારી ધરાવતી વ્યક્તિમાં નીચે મુજબ તકલીફ જોવા મળે છે.
- વ્યક્તિ બરાબર વિચારી ન શકતી હોવાથી તેને બોલવાનું કહીએ તો છૂટું સવાયું થઈ જાય છે. તથા સમજ ન પડે તેવું હોય છે. દર્દી મુઝાયેલો હોવાથી સતત વિષય બદલીને બોલે છે. અને તેનું બોલવાનું અસગત કે અસબંધીત થઈ જાય છે.
- દર્દી પોતાની વિચારોને દૂર જે અવાસ્તવિક હોય છે. તેમાં રહે છે તેને ફેનટેસી ( કાલ્પનિક ) દુનિયા કહે છે.
- ફોબિયા એટલે કે અમુક પરિસ્થિતિમાં લાગતો ડર કે બીક ટોળામાં હોય ત્યારે બીક લાગે એકલા હોય ત્યારે બીક લાગે
- દર્દીને અમુક એવા વિચારો આવે છે કે તેને ખબર છે કે તે વિચારો સાચા નથી. પણ તે વિચારો આવ્યા જ કરે છે. તેના પર કાબુ હોતો નથી. તેને ઓબ્ઝર્વેશન કહેવામાં આવે છે.
- ડીલ્યુશન ( ખોટી માન્યતા ) કે જેની કોઈ ખામીને કે કારણથી સુધારી શકાય નહીં.
- ડિસ્ટર્બન્સ ઓફ કોન્સીયંસનેશ : સભાનતા કે શુદ્ધ બુદ્ધતા માં ખલેલ પહોંચાડતી બીમારી ધરાવતી દર્દીઓમાં નીચે પ્રમાણે દર્દીઓ નીચે પ્રમાણેના લક્ષણો જોવા મળે છે.
- અનિંદ્રા ( amnesia ) દર્દીની ઊંઘ ઓછી થઈ જાય છે.
- કન્ફ્યુઝન : દર્દીનું વર્તન મૂંઝવણ ભર્યું થઈ જાય છે. તેને આજુબાજુ શું ચાલી રહ્યું છે તેને તેમાં ગુચવાયેલો રહે છે. જેને કારણે અણ સમજની પરિસ્થિતિ સમજતા અપસેટ થઈ જાય છે.
- ડેલીરિયમ : ચિંતા ભ્રમ અથવા ઉન્માદ દર્દીમાં દર્દીના ચિંતા ભ્રમ થતા તેનું બોલવાનું વધારે પડતું થઈ જાય છે અને તેને માયાજાળનો અનુભવ થાય છે. 4.Nightmare : વિષમ સ્વપ્ન (ડરાવતા સ્વપ્ન ) રાત્રે ઊંઘમાં તેને ડરાવતા સ્વપ્નો દેખાય છે. દિવસે ધેનમાં રહે છે. જબકીને જાગી જાય છે. અને અનિંદ્રા ને કારણે બેસેની રહેશે.
- સ્ટ્રપર : એટલે અધી બેહોશી ની હાલતમાં દર્દી અદ્ય બેહોશી ની હાલમાં આવી જાય છે. અને તેને બીજા કક્ષાની પણ જાણ હોતી નથી.
- કોમા : અસ્વાભાવિક રીતે ઘેરી નિંદ્રામાં સરી જાય છે.
- ડિસ્ટર્બન્સ ઓફ ઓરિયન્ટેશન : યાદ શક્તિ અને પરિસ્થિતિમાં ખલેલ પહોંચાડતી બીમારીઓ
- યાદશક્તિ ગુમાવી બેસે છે. મોટાભાગે તાજા બનાવવા માથી થાય છે.યાદ શક્તિ ઓછી થવી અથવા ઘણીવાર ઓછીતી ઓછી થઈ જવી અથવા ધીરે ધીરે ઓછી થઈ જવી વગેરે જોવા મળે છે.
- ડિસ્ક ઓરિયનટેશન : પરિસ્થિતિ પ્રત્યેની સભાનતા ખોરવાઈ જવી જેમાં ખાસ કરીને સમયની બાબતમાં જોવા મળે છે ex : દિવસને રાત્રે સમજે અને રાત્રીને દિવસ કહે તે જાણી ન શકે તે દિવસ છે. કે રાત સ્થળ બાબતમાં પણ આ પરિસ્થિતિ જોવા મળે છે. પોતાનું સરનામું જગ્યા નું નામ પોતાનું ઘર ઓળખી શકતી નથી.
- ડિસ્ટર્બન્સ ઓફ પર સેપ્શન : શુઝ કે સમજણ શક્તિમાં ખલેલ પહોંચાડતી બીમારીઓ જેવી કે ઈલિયુંશન ( illution ) 1.illution: આ સ્થિતિમાં જે દેખાય છે તેનું ખોટું અર્થઘટન થાય છે.ex. દર્દીને દોરડું દેખાય છે પણ સમજણ દોરડું સાપ તેવું પડે તેને ઇલ્યુંશન કહે છે.
- હેલ્યુંશીનેશન : આ પરિસ્થિતિમાં દર્દીને જ્યાં કંઈક જ ન હોય ત્યાં દ્રશ્ય દેખાય છે અને અવાજ સંભળાય છે. જે બીજા કોઈને દેખાય કે સભળાતા નથી તેને હેલ્યુંશીનેશન કહે છે.
- ડિસ્ટર્બન્સ ઓફ ઇમોશન્સ : લાગણી સાથે ખલેલ પહોંચાડ બીમારીઓ જેમાં લાગણી અને ભાવનામાં તકલીફ ઊભી થાય છે.
- અલગ અલગ પ્રકારની ઉદાસીનતા તથા ભિન્નતા ની લાગણીઓ થાય.
- માનસિક અશાંતિ એકદમ થઈ જાય છે. અથવા ધીરે ધીરે થાય છે.
- દર્દી કોઈ બાહ્ય કારણ વગર અંદરથી માનસિક અશાંતિ અનુભવે છે.
- મૂડ બદલાઈ જાય છે. આ સ્થિતિમાં દર્દીના મનની સ્થિતિ ઝડપથી કોઈ પણ કારણ વગર અથવા નજીવા કારણ વગર બદલાઈ જાય છે. કોઈપણ કારણ વગર દર્દી ઉત્તેજિત અને ઉગ્ર બની જાય છે. આમાં કેટલીક વાર માનસિક બીમારીના લીધે શારીરિક ક્રિયાઓ જોવા મળે છે. Ex. જરૂર કરતાં વધુ કાર્યરત હોય ( ઓવર એક્ટિંગ ) over active જરૂર કરતાં ઓછું કાર્યરત(underactive ) જેમાં હતાશા અને નિરાશા જણાય જેને કોઈ કાર્યમાં રસ ન હોય કોઈ પ્રક્રિયા બાદ એક જ પરિસ્થિતિમાં બેઠી રહે અને તેને કક્ષામાં રુચિ ન હોય એકનું એક કાર્ય વારંવાર સતત કર્યા જ કરે.
- ડિસ્ટર્બન્સ ઓફ પર્સનાલિટી : વ્યક્તિત્વમાં ખલેલ થવાથી આ પ્રકારની તકલીફ જોવા મળે છે. આ સ્થિતિમાં વ્યક્તિના વર્તનમાં અને તેના વ્યક્તિત્વમાં બદલાવ જોવા મળે છે.
- ડિસ્ટર્બન્સ ઓફ ઇન્ટેલિજન્સી :
ડિસ્ટર્બન્સ ઓફ ઇન્ટેલિજન્સી ખલેલ પહોંચાડતી બીમારીઓ વ્યક્તિની ભૌતિક શક્તિ જન્મથી જ ઓછી હોય છે. જેને કોઈ વ્યક્તિની તે શાળામાં હોય ત્યારે ભૌતિક ક્ષમતા ઓછી થવાની શરૂઆત થાય છે. જે શાળા દરમિયાન કવર કરે છે. કેટલીક વાર ભૌતિક શક્તિ જન્મથી જ ઓછી હોય છે. તેને મેન્ટલ રીટાડેશન કહે છે. આવી વ્યક્તિનું બોલવાનું મોડું શરૂ થાય, અષ્ટ પસ્ટ હોય, ચાલવા,દોડવા અને રમત ગમત માં નબળું હોય દરેક કાર્ય સારી રીતે પૂરું ન કરી શકે અથવા કરી જ ન શકે.
ઉપર જણાવેલ તમામ પ્રકારના લક્ષણો પરથી આપણે માનસિક ગુણોવાળી વ્યક્તિનું વહેલાસર એ નિદાન શક્ય છે. ઉપર જણાવેલ લક્ષણોમાંથી કોઈ પણ લક્ષણ જોવા મળે તો તેવી વ્યક્તિને ANM દ્વારા બરાબર અભ્યાસ લઈ તેનું નિરીક્ષણ કરીને વધુ તપાસ માટે અથવા નિષ્ણાંત તબીબી પાસે તે માનસિક રોગના ડોક્ટર પાસે રિપોર્ટ કરવા જોઈએ. રેફરલ સ્લીપ તૈયાર કરવી જેમાં દર્દીના ઘરની પરિસ્થિતિ લાગણીને સવિસ્તાર સદગુણો સાથે સંપૂર્ણ નોંધ તરીકેનું આપણું નિરીક્ષણ અને અભ્યાસનો અહેવાલ લખવો જો કોઈ સારવાર આપી હોય તો તેની નોંધ કરવી. શક્ય હોય તો પોતે જ તેને લઈ જવું જેથી તેના ઘરના લોકોને સાંત્વના આપી શકાય છે. અને સાથે સારવાર આપી શકે આવા દર્દીને સાત્વના બાબતમાં દર્દીનું સંમતિ પત્ર સાથે રાખવું.
Preventin of mental illness :
- પ્રાઇમરી પ્રિવેન્શન : પ્રાથમિક અટકાવ સમાજ લેવલે કાર્ય કરે છે. જેમાં સમાજમાં સામાજિક વાતાવરણમાં સુધારો લાવવાની બાબત લોકોની સામાજિક ભાવના અને રહેણી કહેણીમાં સુધારો લાવવાની બાબત છે. લોકોને વધુ સારી રીતે જીવવું તંદુરસ્તી રાખવી તથા સમાજમાં કેવી રીતે આગળ આવવું આ કાર્યનો સમાવેશ થાય છે.
- સેકન્ડરી પ્રિવેન્શન : શાળાઓમાં કોલેજોમાં કારખાનામાં વગેરે સ્થળોએ મનોરંજનના સેન્ટરના અભ્યાસ દ્વારા માનસિક રોગની શરૂઆતના તબક્કા અને લાગણીશીલ સંબંધોની તકલીફોમાં તપાસ કરવામાં આવે છે. અને તેના વિકાસ દ્વારા જુદી જુદી સારવાર ઉપલબ્ધ કરવા અસરકારક સમાજની રચના કરવામાં આવે છે. આમાં કૌટુંબિક ભાવના મહત્વનો ભાગ ભજવે છે. કુટુંબ માટે કામ કરતી સંસ્થાઓ માનસિક માંદગીની શરૂઆતનું તથા લાગણીશીલ પ્રશ્નો ઓળખી કાઢે છે. અને કુટુંબના સભ્યોને આ પરિસ્થિતિમાં શું કરવું તેનું સૂચન કરે છે. કુટુંબ સાથે કાઉન્સિલિંગ કરી માનસિક રોગના દર્દીને સારવાર માટે મદદ કરી શકે છે.
- ટર્સરી પ્રિવેનશન :
ટર્સરી પ્રિવેનશન માનસિક સમય મર્યાદા ઘટાડવા પ્રયત્ન કરે છે. આ લેવલે વ્યક્તિને વધુ નુકસાન થતું રોકવું અને રોગ નો અટકાવવા કરવો એ જ મનુષ્ય હેતુ હોય છે. આ પ્રકારના ફેમિલી નો Contect કરવો, મંદબુદ્ધિના બાળકના જન્મ અટકાવવા તે માટે ખોરાકનો સંપૂર્ણ ધ્યાન, આયોડિન વાળો ખોરાક, સગર્ભાવસ્થા દરમિયાન સંપૂર્ણ સમતોલ આહાર, સતત સારવાર અને ડોક્ટરની યોગ્ય સલાહ મહત્વનો ભાગ ભજવે છે.
Type of mental illness ( મેન્ટલ ઈલનેશના પ્રકારો ) :
- સાયકોસિસ ઈલનેસ : આ ખૂબ જ ગંભીર પ્રકારની માનસિક ભંડાણની પરિસ્થિતિ છે. દર્દી પોતાના અસ્તિત્વ સાથેનો સંબંધ ગુમાવી દેશે. શારીરિક ક્રિયાઓ અને લાગણીઓ ઉપરનો કાબુ સંપૂર્ણપણે જતો રહે છે. આ માંદગીવો નીચે મુજબ છે. A. સ્કિઝોફેનિયા :
સ્કિઝોફેનિયા એટલે કે બેવડી પર્સનાલિટી વ્યક્તિ જતું હોય છે. પ્રથમવાર જોતા દર્દી તકલીફ ભર્યા અને અસામાજિક લાગે છે. નોર્મલ કરતાં જુદું વિચિત્ર વર્તન કરે છે કોઈ અવાજનો ઉત્તર આપતા હોય તે માટે મોટેથી સીસો પાડે છે. અથવા ઘણીવાર અચાનક આ સામાન્ય રીતે વર્તે છે જેના લીધે લોકોને તરત જ ખાતરી થાય છે. કે તેને માનસિક બીમારી છે અને તે મદદ ઈચ્છે છે.
B. કેટાટોનિક સાયકો શીલા!:
આ પ્રકારની બીમારીમાં દર્દી એકદમ ઇનકટીવ બની જાય છે. કોઈપણ ક્રિયા કરી શકતો નથી પોતાની વ્યક્તિગત સંભાળ અને સ્વચ્છતા પણ કરી શકતું નથી તે ખોરાકમાં લઈ શકતું નથી અને પછી ઓવર એક્ટિંગ થઈ જાય છે. પોતે જાતે જ બધું કરવા માંડે છે સતત બોલ બોલ કરે છે. હવામાં હાથ ઉછાળે છે અને તેને અનુભવતા હેલ્યુશન અને હેલયુસીને સનના ઉત્તરમાં ક્રિયાઓ કરે છે. એને મગજ કે વિચારવા આવતા દ્રષ્ટી ભ્રમને પ્રતિક્રિયા આપે છે.
C.manic ડિપ્રેસીવ ફિઝોસીસ :
કોઈ દેખીતા કારણ વગર વારંવાર વ્યક્તિનું મૂડ બદલાઈ જાય છે. કોઈપણ કારણ વગર ગમે તેમ બોલે છે અને ક્રિયાઓકરે છે. જ્યારે ડિપ્રેશ થઈ જાય ત્યારે ઇન્ફેકટિવ થઈ જાય છે ઊંઘ ભુખ જતી રહે છે તેને આપઘાત નહી કલ્પના કે વિચાર આવે છે. તે મેનીક સ્ટેજ હોય ત્યારે ઓવર એક્ટિંગ રહે છે. મશ્કરી અને સમાજને સ્વીકાર્ય ન હોય તેવી ભાષા અવાજનો ઉપયોગ કરી મોટેથી બોલે છે.
D. ઓર્ગનિક સાયકોસીસ :
આમાં કેટલીક શારીરિક પરિસ્થિતિને અને મગજના અવયવોમાં ખામી હોવાથી આ કન્ડિશન જોવા મળે છે તેના લીધે મનને પણ અસર થાય છે તેમાં મુખ્ય બે છે.
- ડીલીરીયલ : આ એકાએક થતી ખામી છે કે જે મગજને ટેમ્પરરી ઇફેક્ટ આપે છે તે નીચેના કારણો થાય છે.
- ઓક્સિજનનું પ્રમાણ શરીરમાં ઓછું થવાથી
- દારૂ કે નશાની અસર ના લીધે
- મગજને ઈઝા કે ગાંઠ થવાથી
- મગજમાં ઇન્ફેક્શન થવાથી
- રીનલ ફેલીયોર યુરેમિયા
- એન્ડો ફાઇન ડીશ ઓર્ડર
- ડિમેનશિયા : આ એક કરોનીક કન્ડિશન છે જે એજીન પ્રોસેસ વૃદ્ધિ તત્વને લીધે રોરેબ્રલ મા થતા ફેરફારના લીધે મગજમાં થતા ફેરફારો થવાથી બધી યાદ શક્તિ વ્યક્તિત્વ લાગણીઓ અને ચારિત્ર ઉપર અસર થાય છે. ન્યુરોસીસ : આ એક સાઇલ્ડ ટાઈપ ની મેન્ટલ ઇલનેસ છે. જેમાં પેશન્ટ તણાવવામાં લીધે વધુ પડતું અથવા ઓચુ ઈમોશનલ રિએક્શન બતાવે છે. એટલે કે તેના ઈમોશનલ ને કંટ્રોલ કરી શકતી નથી તેના વ્યક્તિ માં અસર થાય છે વારંવાર તણાવયુક્ત વાતાવરણના આ થઈ શકે છે. ન્યુરોસીસમાં નીચે પ્રમાણેના મેન્ટલ ઈલનેસ હોય છે .
- એન્જાઈરી ડીશ ઓર્ડર : આ પ્રકારના ડીશ ઓર્ડર માં કારણ વગર વ્યક્તિમાં ભાવની લાગણી જોવા મળે છે. શેનો આધાર હોતો નથી કે તેને વાસ્તવિકતા સાથે કોઈ સંબંધ હોતો નથી. લક્ષણો :
Head ache
પરસેવો
ધબકારા વધી જવા
બેસેની વગેરે જોવા મળે છે.
- ફોબિયા : આમાં વ્યક્તિ કોઈપણ ચોક્કસ પરિસ્થિતિ માટે વધુ પડતો ડર અનુભવે છે.દા. ત. સોશિયલ ફોબિયા કે જેમાં સોશિયલ પરિસ્થિતિમાં ડર જોવા મળે છે. 3.OCD ( obsersive compulsive disorvder ) : આ પેશન્ટને એકના એક વિચારો આવે છે. પોતાના સંતોષ માટે બિનજરૂરી પ્રવૃત્તિઓનું અને પુનઃ રાવ વર્તન કરે છે. જે વિશેષ પ્રમાણમાં હોય છે. અને તેને રોકી શકાતી નથી. દા. ત. વારંવાર હાથ ધોવા વારંવાર બુક ચેક કરવી. Other mental disorder : 1.childhood :
Children મા જે mental illness જોવા મળે છે. તેને childhood disorder કહે છે.
- પર્સનાલિટી ડિસોડર્સ : આ પ્રકારના ડિસોડર્સ antisocial persnality ડ્રગ ડીપેન્સ વગેરે જોવા મળે છે.
- સબ સ્ટેન્સ યુઝ ડિસોડર્સ : આમાં વ્યક્તિગત નિયમિત રીતે વધારે કે ઓછી માત્રામાં નર્વસ સિસ્ટમને અસર કરતા પદાર્થોનું સેવન કરે છે જેના કારણે તેના વર્તનમાં રોજિંદી પ્રવૃત્તિઓમાં અસર જોવા મળે છે. તથા વ્યક્તિ આ પદાર્થ લેવાનું છોડી શકતી નથી.
- ઓર્ગેનિક બ્રેઇન ડિસોડર્સ : આ કન્ડિશનમાં brain ફંકશન એમ્પાયર કાર્ય કરતું બંધ થઈ જાય છે. એટલે કે જેને કારણે મેમરી લોસ પુરવઠ જજમેન્ટ જેવા લક્ષણો જોવા મળે છે. ડિપ્રેશન : ડિપ્રેશન એ એક એવો ડીસ ઓર્ડર છે કે જેનો મૂળમાં ડિસ્ટર્બન્સ જોવા મળે છે. તથા વ્યક્તિને પોતાના માટે બીજા માટે અને આજુબાજુના વાતાવરણ માટે નેગેટિવ લાગણી ઉત્પન્ન થાય છે. ડિપ્રેશન ના કારણો :
- વારસાગત કારણો : જો માતા પિતા કે ભાઈ બહેનને આ રોગ હોય તો તેમના ફેમિલીમાં બીજા વ્યક્તિને આ રોગ થવાની શક્યતા રહેશે.
- સામાજિક કારણ : રોજબરોજ થતા ઝઘડા નાણાકીય દ્રષ્ટિએ ખોટ નજીકની વ્યક્તિનું મૃત્યુ થવું વગેરે કારણોનો સમાવેશ થાય છે. 3.psyological કારણ : જિંદગીમાં વારંવાર નિષ્ફળતા મળવાથી નેગેટિવ વિચારો તણાવ ભરી જિંદગી વગેરે ભાગ ભજવે છે. ડિપ્રેશનના ચિન્હો અને લક્ષણો :
- ઉદાસ કોઈ પણ કાર્ય કરવામાં રસ ન રહે
- નેગેટિવ વિચારો આવે
- ઊંઘ ન આવે
- ભૂખ ન લાગવી
- વજન ઘટી જવું
- એકલો બેસી રહ્યું
- કોઈ સાથે હળી મળીને ન રહેવું
- ઘણી વખત વ્યક્તિ પોતાની જાતને જ blan કરે છે. જો ડિપ્રેશન વધારે પ્રમાણમાં હોય તો માણસ આત્મહત્યા કરે છે. ડિપ્રેશનની ટ્રીટમેન્ટ : 1.druge : આ રોગમાં antidepresive drugeઆપવામાં આવે છે.
દા. ત. ઈમીટ્રીપટીન સર્તાબીન 2.Ect ( electro કનવલ શિવ થેરાપી ) : જો ડિપ્રેશન વધારે પ્રમાણમાં હોય તો વીજળીના શોક આપવામાં આવે છે. 3.phygical, social સારવાર : દર્દીને ગ્રુપમાં રાખો દર્દીના નેગેટિવ વિચારો દૂર કરવા દર્દીના માઈન્ડ અને કાર્યવટ કરવુ અને તે માટે તેને ગમતી પ્રવૃત્તિ કરાવવી આવી રીતે દર્દીને phygical સપોર્ટ આપે સારવાર કરી શકાય. મેનિયા : મેનિયા એ મૂડ ડીશ ઓર્ડર છે જે વ્યક્તિનું મૂડ ચીડિયો અને વધારે પડતી એક્ટિવિટી કરતો હોય છે. પોતાની જાતને મહાન સમજતો તથા ઝડપથી એક વિશાર પરથી બીજા વિશાર પર જતો રહે છે. મેનિયાના કારણો :
- વારસાગત કારણ.: આ ડીસોર્સમાં ધરાવતા લોકોના ભાઈ બહેન માતા-પિતાને આ રોગ હોય તો તેના બાળકોમાં આ રોગ થવાની શક્યતા રહે છે.
- સામાજિક કારણ : રોજબરોજ થતા ઝઘડા નજીકના વ્યક્તિના મૃત્યુ થવું નાણાકીય રીતે ખોટ જવી વગેરે ડિવોર્સ( છૂટાછેડા) વગેરે.
- સાયકોલોજીકલ કારણ : જે લોકો વાસ્તવિકતા સ્વીકારી શકતા નથી અને નાસી છૂટે છે તેવા લોકોને Mania થવાના સાંચીસ રહેશે. Menia ના ચિન્હો અને લક્ષણો :
- વધારે પડતી એક્ટિવિટી કરવી
- પોતાની જાતને મહાન સમજવી
- એક વિચાર પરથી બીજા વિચાર પર ઝડપથી જવું
- વધારે પડતો ગુસ્સો કરવો અને તોફાન કરવું
- ઊંઘ ઘટી જવી
- રમુજી વાત તો કરવી
- ભૂખ ઓછી લાગવી
- એકાગ્રતા ઘટી જવી. Menia ની ટ્રીટમેન્ટ : 1.drug : આ રોગમાં એન્ટી મેનિક ડ્રગ આપવામાં આવે છે. Ex.બિથીયમ
- વીજળીના શોકથી : જો પેશન્ટને દવાથી રિકવર ન થાય ત્યારે વીજળીના શોખ આપવામાં આવે છે.
- સાયકો સોશિયલ સારવાર : હા સારવારમાં ફેમિલી થેરાપી આપવામાં આવે છે. સ્કિઝોફેનિયા : વ્યાખ્યા : આ એક ડીસોડર્સનો group છે જેના મૂડ થંકીગ બિહેવિયર અને પર્સે પ્રેસન માં ડિસ્ટર્બન્સ જોવા મળે છે. છતાં તે સંપૂર્ણ સભાન અવસ્થામાં હોય છે અને મહિનાથી વધારે સમય માટે જોવા મળે તો તેને સ્કિઝોફેનિયા કહે છે. સિંનહો અને લક્ષણો :
- પેશન્ટ વાસ્તવિકતાથી દૂર રહે છે.
- આસપાસના વાતાવરણમાં શું બની રહ્યું છે તેનો ખ્યાલ રહેતો નથી.
- પેશન્ટ વિચારો કરે છે તેમાં કોઈ કનેક્શન હોતું નથી.
- પેશન્ટને શું કરવું અને શું ન કરવું તેની સુવિધામાં રહે છે.
- પેશન્ટના ઘણી વખતઇલ્યુંશન પણ જોવા મળે છે.
- પેશન્ટના પોતાની સંભાળ જાતે કરી શકતો નથી.
- એકાગ્રતા ઘટી જવી અને નિર્ણય લેવામાં પ્રોબ્લેમ થાય છે.
- એકલા એકલા કારણ વગર હસવું અને રડવું. એન્ઝાઈટી ડિસોડર્સ : આ રોગ પ્રસરી શકે તેવા કારણ વગરનું અને તેને શબ્દોમાં વર્ણન ન કરી શકાય તેવો હોય છે. પ્રકારો :
- પેનિક એટેક એન્જાયટી : આ એટેકમાં વ્યક્તિને સિનિયર એન્ઝાઈટી જોવા મળે છે. અને તેના માટે કોઈ ચોક્કસ પરિબળ છે પરિસ્થિતિ જવાબદાર હોતી નથી. A. વ્યક્તિ મુજબ લક્ષણો જોવા મળે છે.
- ગભરામણ થવી
- છાતીમાં દુખાવો થવો
- પરસેવો વાળવો
- હૃદયમાં ધબકારા વધી જવા પેનિક અટેક પૂરો થયા બાદ બીજો એટેક આવવાની શક્યતા રહે છે.
B. જનરાલાઈઝ એન્જાયટી: આ સામાન્ય અને સતત હોય છે પરંતુ તેના માટે કોઈ વાતાવરણનું પરિબળ જવાબદાર નથી આમાં નીચે મુજબના લક્ષણો હોય છે.
- ઊંઘ ન આવવી
- પરસેવો વાળવો
વગેરે જેવા ચિન્હો જોવા મળે છે. ટ્રીટમેન્ટ : 1.દવા : આ રોગમાં એન્ટિએન્ઝાઈટી દવા આપવામાં આવે છે. આ દવા સામે ઘણી વખત એન્ટી ડિપ્રેશિવ દવા પણ અપાય છે.
- સાયકો સોશિયલ થેરાપી :
Family care આપવી
Yoga
Mind ડાયવર્ટ કરવું
ફોબિયા :
ફોબિયા એ કોઈ વસ્તુઓમાં વ્યક્તિ કે એક્ટિવિટીથી લાગતો કારણ વગરનો સતત ડર છે.
પ્રકારો :
1.simple fobia :
આ ફોબિયાને સ્પેસિફિક ફોબિયા પણ કહે છે. કારણ કે આ ફોબિયામાં વ્યક્તિને કોઈ સ્પેસિફિક વ્યક્તિથી બીક લાગતી હોય છે. આ ફોબિયા નાનપણથી જ જોવા મળે છે. દા. ત. ઊંચાઈનો ડર જીવજંતુઓનો ડર વગેરે.
2.social fobia :
આ ફોબિયામાં માણસને બીજી વ્યક્તિની હાજરીમાં કાંઈક કરવામાં કારણ વગરનો વ્યાપ હોય છે. ઘણી વખત બીજી વ્યક્તિ જોડે વાતચીત કરવાનો ડર હોય છે. દા. ત. પબ્લિક પ્લેસમાં જમવું આ ફોબિયાના લીધે વ્યક્તિનું સામાજિક અને આર્થિક કાર્ય ડિસ્ટર્બ થાય છે.
સારવાર :
દવા :
આ રોગની કોઈ સ્પેશિયલ દવા નથી પરંતુ વ્યક્તિમાં રહેલ ભય અને ઉદાસી થોડા ઘણા અંશે દૂર કરી શકાય છે અને તે માટે એન્ટી એન્જાયટી અને એન્ટી ડિપ્રેશન દવા આપે છે.
સાયકો સોશિયલ થેરાપી :
Braging :
આ થેરાપીમાં પીટીને જેનાથી ભાઈ હોય તેની સામે લાંબા સમય સુધી અને ડાયરેક્ટ કોન્ટેક્ટ કરવામાં આવે છે.
ડિસેન્સી ટાઈઝેશન થેરાપી :
આ થેરાપીમાં વ્યક્તિને જેનાથી ભય હોય તેની સામે ધીમે ધીમે કોન્ટેક્ટ કરવામાં આવે છે. Ex. જો કોઈ માણસને વંદા થી બીક લાગતી હોય તો તેને તે વ્યક્તિને રમકડા નો વંદો આપવામાં આવે છે. અને ત્યારબાદ ધીમે ધીમે Read વંદાના કોન્ટેકમાં લાવવામાં આવે છે.
Other type of the phobia :
- એકો ફોબિયા
- અલબો ફોબિયા
- જુ ફોબિયા
- જુનો ફોબિયા
- ઓપન પ્લેસ નો ભય
- બંધ જગ્યાનો ભય *Prevention of mental illness : 1.infant માં માનસિક બીમારી અટકાવવી :
- માતા-પિતાને બાળક અને તેમના વચ્ચેના રિલેશનશિપ વિશે સમજાવો
- infant ની પ્રાઇમરિ નિડ યોગ્ય રીતે પૂરી પાડવી ex. માતાનો પ્રેમ હૂંફ સિક્યુરિટી વગેરે
- ઇન્ફેક્શન લાવવાથી અને એક્સિડન્ટથી બાળકને બચાવવું માતા-પિતાને બાળકની care લેવા માટે ઇન્વોલ કરવા
- બાળકના ગ્રોથ અને ડેવલોપમેન્ટ માટે પેરેન્ટ્સને એજ્યુકેશન આપવુ.
- બાળકને વધારે lime સુધી ન રહેવુ 2.todler માં માનસિક બીમારી અટકાવી :
- todler માનસિક જરૂરિયાત પૂરી કરવી જેમકે પ્રેમ હૂંફ અને સલામતી
- યોગ્ય toilet training આપવી
- todler માં એકસીડન્ટ અટકાવવા માટે એડલ્ટ ને સુપરવિઝન કરવું
- todler મેં પૂરતો પોષણ આપવુ જોઈએ. 3.pre-schooler માં માનસિક બીમારી અટકાવી :
- પેરેન્ટ્સને બાળકને યોગ્ય વર્તન કરતાં શીખવવું.
- પેરેન્ટ્સને એ બાળકને પ્રાઇમરિ એજ્યુકેશન આપવું જોઈએ.
- માતા પિતાએ બાળકને ડેવલોપમેન્ટ અને એક્ટિવિટી નું ધ્યાન રાખવું જોઈએ
- બાળકના પૂરતો સમય રમવા દેવા જોઈએ
- પેરેન્ટ્સને child ને સ્કૂલે લેવું કેવું વર્તન કરવું તે શીખવવું જોઈએ
- પેરેન્ટ્સને ટીચર પાસે મિટિંગ કરવી જોઈએ
- ટીશર સ્પેશિયલ મેન્ટલ હેલ્થ માટેની ટ્રેનિંગ આપવી જોઈએ જેથી કોઈ બાળકને મેન્ટલ ઇલનેસ્સ હોય તો શરૂઆતના તબક્કામાં જ સુધારો કરી શકાય.
- એડોલેશનમાં માનસિક બીમારી અટકાવી :
- એડોલેસન ને તેના પોતાના વિચારો અને ઈચ્છાઓ full fill કરવા માટે પ્રોત્સાહન આપવું
- એડોલેશન ને પોતાની જાતિના રીત રિવાજો ફોલો કરવા માટે સમજાવવું
- એડોલેશન ની જરૂરિયાતોને જાણવી
- એડોલેશન પિરિયડ દરમિયાન થતા ફિઝિયોલોજિકલ ચેન્જીસ ને સ્વીકારવા અને સમજવા જોઈએ
- એડોલેશન એ ફેમિલી અને સોસાયટી સાથે ઇન્ડિપેન્ડન્ટ બંને તે માટે પ્રોત્સાહન આપવું
- બાળકને physical પનીશમેન્ટ ન આપવી તેમ જ બાળકને પોઝિટિવ વિચાર માટે કહેવું
- એડોલેસન ને ફેમિલી ના ફંકશન કે અન્ય કાર્યમાં પાર્ટિસિપેટ કરવા જોઈએ.
- child ને સમજાવું કે સફળતા માટે કોઈ શોર્ટકટ હોતા નથી અને ભાગવાથી વૃદ્ધિ રાખવી નહીં.
- એડોલેશનમાં ફ્રેન્ડ સર્કલ વિશે માહિતી રાખવી અને કોઈ ખરાબ સોબત અને વ્યસનો નથી કરતા તે બાબત સતત ધ્યાનમાં રાખવી. એડલ્ટમાં માનસિક બીમારી અટકાવી :
- એડલ્ટમાં phyaiological need પૂરી પાડવી
- એડલ્ટ ને જે વર્ક કરવામાં રસ હોય તેમાં સ્પેશ્યલી ટ્રેનિંગ લેવા માટે પ્રોત્સાહન આપવું
- એડલ્ટ ની emotion need ને ઓળખી અને તેને પૂરી કરવી જોઈએ. સાઈકાટ્રીક ઇમરજન્સી : સાયકાટ્રીક ઇમરજન્સી એ એક એવી પરિસ્થિતિ છે કે જેમાં વિચારો મન વીખરાઈ જાય છે. જે તેને કે બીજા લોકોને નુકસાનકારક હોય શકે છે આવી પરિસ્થિતિમાં તાત્કાલિક સારવાર ની મેળ પડે છે કે જેથી પેશન્ટની લાઇફ બચાવી શકાય છે. પ્રકારો :
- આપઘાત
- ઘાતકીય વર્તન
- વધારે પડતો દારૂ પીવાય ગયો હોય
- ડિપ્રેશન વાળું પેશન્ટ
- ડીલેવરીયમ સંતોપાત
- ટ્રેમર્સ (ધ્રુજારી )
તાત્કાલિક પગલા :
1.pt ને બચાવવું તેમજ pt ને બીજાને બચાવવવું
2.pt ની સાથે નોર્મલી બીહેવીયર કરવું અને ફેમિલી મેમ્બર ને pt ની જવાબદારી આપવી
- બની શકે તેટલું જલ્દી pt ને હેલ્થ સેન્ટર અથવા હોસ્પિટલમાં રીફર કરવું
- સુસાઈટ તેડન્સી ધરાવતી વ્યક્તિ પાસે ક્યારેય ધારદાર હથિયાર કે દવાઓ રાખવી નહીં આવી વ્યક્તિને સતત દેખરેખ હેઠળ રાખવા
- Over activity કરતા વ્યક્તિની સારવાર કરવી બાબતે તેની સામે ક્યારેય જવાબદારી કરવી નહીં
- દર્દીને વારંવાર ખોરાક તેમજ પાણી પીવડાવવું
- લોકોનું ટોળું એકઠુ ન થવા દેવું ફક્ત કુટુંબના સભ્યોને જ રાખવા
- વધુ પડતા Alcohal નું સેવન કરતાં pt ને શાંત વાતાવરણમાં રાખવુ.
હોસ્પિટલ માંથી રજા આપ્યા બાદ સંભાળ અને નિરીક્ષક : જ્યારે pt ને હોસ્પિટલમાંથી રજા આપવાની હોય તે પહેલા health worker pt ના ફેમિલી સાથે ચર્ચા કરી સારી રીતે તૈયાર કરવા. રજા આપ્યા બાદ દર મહિને એક વખત home વિઝીટ લેવી જોઈએ ઘરના સભ્યો સાથે મુલાકાત કરવી જોઈએ અને જો problem હોય તો સારવાર આપવાની અને તેની દેખરેખ રાખવી દર્દીને ડોક્ટરના ઓર્ડર મુજબ તમામ દવા બરાબર ટાઈમસર મળે છે કે નહીં તે તેના કુટુંબના સભ્યોને વારંવાર યાદ કરાવવું જરૂરી જણાય તો clinic માં બતાવવા આપવા માટેની સલાહ આપવી જોઈએ જો દર્દીના વર્તનમાં કોઈ એબનોર્માલીટી જણાય અથવા કોઈ પણ તકલીફ જણાય તો કોઈ પણ જાતની જીદ કર્યા વગર તાત્કાલિક ડોક્ટર પાસે બતાવવું જોઈએ. માનસિક રોગના દર્દીની સારવાર :
- સાયકો થેરાપી : વ્યક્તિગત સારવાર માટે તાલીમ બધ વ્યક્તિ હોવા જોઈએ જે સારું communication કરી શકતી હોય તેમ જ વ્યવસ્થિત સારવાર કરી શકે આ થિયરીમાં દર્દીને ભૂલવાની છુટ આપવામાં આવે છે. અને જરૂર જણાય તો માર્ગદર્શન પણ આપવામાં આવે છે વ્યક્તિગત સારવારમાં દર્દી ઘણી વખત ગુસ્સે થઈ જાય છે ગમે તેમ બોલી જાય છે તો પણ શાંતિથી સહન કરવું જોઈએ દરેક બાબતની ચર્ચા એક જ મિટિંગમાં કરવી જોઈએ જો તેની ખાનગી વાત કહેવા માંગે તો કહેવા દો અને આ વાત ખાનગી જ રાખવામાં આવશે તેઓ તેને વિશ્વાસ આપવો જોઈએ દર્દીને ક્યારેય ખીજવવું જોઈએ નહીં.
- ઓક્યુપેશન થેરાપી : આમાં દર્દીને કેપેસિટી મુજબ કામ આપવામાં આવે છે આ સારવારમાં હોસ્પિટલમાં પેશન્ટને કામમાં પરોવાયેલો રાખીને સારવાર આપવામાં આવે છે જેથી દર્દી તેને પોતાના કામકાજમાં મશગુલ થઈને વ્યસ્ત રહે છે. અને આ રીતે નોર્મલ થવામાં મદદ કરે છે. 3.persanal theraphy : આ થેરાપીમાં દર્દીને ઈનડોર,આઉટડર, રિકીએશન પૂરું પાડવામાં આવે છે તેને ગમે તેવી એક્ટિવિટી કરવા દેવામાં આવે છે જેમાં લખવું વાંચવું રેડિયો સાંભળવું ટીવી જોવી રમતગમત વગેરે સગવડતાઓ આપવામાં આવે છે. બગીચામાં એની સાથે બેસવું વાતચીત કરવી અને તેની સાથે પ્રેમથી વાત કરવી. 4.ECT ( electric shock theraphy ) : આ પ્રકારની સારવારમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં થોડી સેકન્ડ માટે ઈલેક્ટ્રીક કરંટ દર્દીના શરીરમાં પસાર કરવામાં આવે છે તેની અસરરૂપે ચિન્હો અને લક્ષણો ઓછા થાય છે. 5.Recreation theraphy :
Mental બીમારી વાળા વ્યક્તિને ઘરમાં રૂમમાં ઘર બહાર કે ગ્રાઉન્ડ તેના મનને આનંદ મળી શકે તેવી એક્ટિવિટી કરવામાં આવે છે તેમાં hospital’s staff પણ સામેલ થાય છે અને પેશન્ટ તરીકે બધા જ સાથે adjust થવાનું શીખે છે આ હિતે તે સમાજમાં ફરીથી સ્વીકાર પામે તે માટે hulp થાય છે.
Tranquilizer drug ( ટ્રાન્કવિલાઈઝર ડ્રગ ) :
આ સારવાર એટલે દવા ગોળી કે મેડિસિન આપીને થતી સારવાર આ વેગોને લીધે દર્દીમાં જે સિહનો લક્ષણો દેખાય છે તે દૂર થાય છે પણ બીમારી સંપૂર્ણપણે મરી શકતી નથી આ દવાઓ સહકારની લાગણીઓ વધારવામાં હેલ્પ કરે છે તે સાઇકો થેરાપીમાં લુપ થેરાપીની અસર માટે તે ફાયદાકારક છે.
માનસિક બીમારી માટે બદલાયેલો અભિગમ :
ભૂતકાળમાં માનસિક બીમારી વાળા વ્યક્તિને રૂમમાં તાળા મારી પૂરી દેવામાં આવતા અથવા કેદમાં રાખવામાં આવતા હતા આધુનિક અભિગમમાં
માનવીય સન્માન જાળવીને તાળા કે રૂમમાં પૂરી રાખવાનું બંધ કરવામાં આવ્યું છે.
પેશન્ટની દરેક બાબતોને તે પોતે જ કહે તે માટે ગાઈડન્સ આપીને હેલ્પ કરવામાં આવે છે.
સામાન્ય આરોગ્ય સેવાઓ સાથે તેને સંકલિત કરવામાં આવે છે.
Half way house :
પેશન્ટને Half way house માં રાખવામાં આવે છે કે જેમાં rehabilitation માં ઘર જેવું વાતાવરણ કાળજી સલામતી અને બચાવ આપવામાં આવે છે પેશન્ટને સુપર વિઝન હેઠળ રોજગાર થયેલ વ્યક્તિઓ કે દર્દીના છગાવો તથા orv ના દર્દીઓને ભેગા મળાવી તેમને એકબીજા સાથે ઓળખાણ કરાવી health education આપવામાં આવે છે but તેમાં જબરદસ્તી કે વધુ પડતો આગ્રહ કરવામાં આવતો નથી આ રીતે દર્દીઓ વાતચીતની શરૂઆત કરે છે but ડિપ્રેશન અને એકલ વાયા દર્દીને વાતચીત શરૂ કરતા some time લાગે છે.
અગ્રેસીવ (આક્રમણ ) તથા ડોમિનેશન (ગતિશીલ ) અને પોતાનો દેવાઓ તથા પોતાની દેખરેખ ના મહત્વ મળે તેવું માનનારા બધા કેસને જ બધા પહેલુ ધ્યાન આપે તેવું માનનારા તથા વારંવાર માફી માગનાર દર્દીએ સાથે વારંવાર વાતચીત અને મુલાકાતો કરીને જીવનને વાસ્તવિકતા નો સ્વીકાર કરવા માટે અને તેનું વર્તન બદલાવવા મદદરૂપ થઈ શકાય છે help કરનાર વ્યક્તિ દર્દીના સ્વીકારનાર ની ભાવના ને પ્રોત્સાહિત કરે છે તેમજ વિશ્વાસ ધરાવે છે અને પ્રશ્નોનું નિરાકરણ લાવી નિર્ણય શક્તિ લાવવા માટે હેલ્પફૂલ થાય છે.
સાયકો થેરાપીમાં ગ્રુપ વર્કરની સારો ફેરફાર થાય તો તે યોગ્ય છે જરૂર પડે તો વ્યક્તિગત સાયકો થેરાપી આપી શકાય છે મદદ કરનાર વ્યક્તિ આ બધાનું લેખિત રેકોર્ડ રાખે છે અને તેની ચર્ચા હેલ્થ ટીમ સાથે કરે છે.
Home care :
છેલ્લા 25 to 30 year ના ગાળામાં માનસિક રોગોની સંખ્યા દેશમાં બધી જ જગ્યાએ વધી છે આ માનસિક રોગીઓની વ્યાપક પ્રમાણે સલાહ સૂચનો અપાય છે માનસિક રોગ ને સારવાર કોમ્યુનિટીમાં આવેલ હોમ સેન્ટર અથવા refferal સેવાઓ દ્વારા અપાય છે. જો બીમારી ઘણી બધી વધી ગઈ હોય તો દર્દીને દાખલ કરવો છેલ્લા થોડા વર્ષોમાં આ પદ્ધતિમાં સુધારો થયો છે. અને માનસિક દર્દીને તેના ઘરમાં જ રાખીને સામાન્ય સારવાર કરીને અને તબીબી સારવાર આપીને સારો કરવામાં આવે છે. તે સામાન્ય જીવન જીવી શકે તેવા પ્રયત્નો Councelling દ્વારા કરવામાં આવે છે જો કોઈ વ્યક્તિ માનસિક રીતે વ્યાકુળ હોય તો તેને હોસ્પિટલમાં દાખલ કરેલ હોય અથવા OPD ના દર્દી તરીકે ટ્રીટમેન્ટ ચાલતી હોય તો તેના કુટુંબીજનોએ કાળજી રાખવી જોઈએ જેમાં.
1.medication ( દવા ) :
દર્દીને ડોક્ટરની સલાહ મુજબ દવાઓ આપવી નિયમિત રીતે કોર્સ પૂરો કરી સારવાર આપવામાં આવે છે.
2.follow up :
દર્દીને તેના ડોક્ટર પાસે follow up પાસે લઈ જવું ડોક્ટર સાથે સંપૂર્ણ સંપર્ક બનાવી રાખવો જેથી રોગ કાબુમાં થાય અને ફરી ન થાય તેમ જ દર્દીને સારું થાય.
3.supporting care :
દર્દીને ઘરે લેવા તે કાળજીમાં નીચેના મુદ્દા ઘણા જરૂરી છે.
દર્દીને સંપૂર્ણ સમતોલ આહાર
તે માટે ખોરાકનો સંપૂર્ણ ધ્યાન આયોડિન વાળો ખોરાક સગર્ભાવસ્થા દરમિયાન સંપૂર્ણ સમતોલ આહાર આપી ધ્યાન રાખવું
Personal care :
દર્દીને ઘરમાં નિયમિત બ્રશ કરાવવી મો નિમિત સાફ કરાવવુ,સ્નાન, કપડા, નખ, વાળ વગેરેની સ્વચ્છતા જાળવવામાં હેલ્પ કરવી.
બ્લેડર અને બોવેલ ની કેર :
દર્દીના ઝાડા પેશાબની પ્રક્રિયા સામાન્ય અને નિયમિત રહે તે માટે પૂરતું પાણી આપે ધ્યાન રાખવું જોઈએ.
Sleep (ઉંઘ ) :
દર્દીને પોતાના રૂમમાં પૂરતી ઊંઘ મળી રહે તે માટે શાંત અને ઓછા ઉજાસ વાળું વાતાવરણ જાળવી રાખી ઊંઘમાં ખલેલ ન પડે તેવી કાળજી રાખવી જરૂરી પડે તો ઊંઘની ગોળી આપી શકાય.
Counselling :
માનસિક રોગોના અટકાવવા માટે Counselling કોનું જરૂરી છે માનસિક બીમારી વાળા વ્યક્તિને પોતાના રોગમાંથી બહાર આવવા માટે પોતાનામાં બદલાવ લાવવો ખૂબ જ જરૂરી છે આ બદલાવ બે રીતે આપી શકાય
- ધ્વઢ આત્મવિશ્વાસ કેળવવીને
- આશાવાદી વલણ રાખીએ કાઉન્સેલિંગ દરમિયાન માનસિક બીમારી વાળી વ્યક્તિને નકારાત્મક લાગણીમાંથી હકારાત્મક લાગણીઓ તરફ લઈ જવું જોઈએ તે વ્યક્તિ પોતાનું મૂલ્ય તથા તેની આવડત ઓળખી શકે તેવા પ્રયત્ન કરવા અને તે વ્યક્તિ પોતાની મર્યાદા હોવા છતાં સારું માનસિક આરોગ્ય જાળવી શકે તેમ છે એવું આશ્વાસન અને આશા આપવી જોઈએ અને તેની મદદ માટે તમે તેની સાથે છે તેની ખાતરી આપીને બીમારી નો રસ્તો જરૂર નીકળશે તેવો વિશ્વાસ સંપાદન કરવું ભવિષ્ય માટે આશાવાદી વલણ અપનાવવું મૂંઝવણ ની પરિસ્થિતિમાંથી દર્દીને નિર્ણયની સ્થિતિમાં લઈ જવાની મદદ કરવી એ પ્રથમ તેને લાગણીઓ સાથે સંબંધ ધરાવે છે. જ્યારે બીજું સુચન સમય સાથે સંબંધ ધરાવે છે દર્દીને એવું લાગે છે કે પોતે તેવી અંધારી ગલીમાં છે કે તેમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો નથી તેની સમજ શક્તિ અને અનુભવને અંજવાળામાં લઈ જવા પ્રયત્ન કરવા આ બધી પ્રક્રિયાના જુદા જુદા તબક્કા છે.
- સંબંધોની જાળવણી :
દર્દીને ઓળખીને તેને સ્વીકાર કરી હક આપી સંબંધ કેળવી સમસ્યાનું નિરાકરણ લાવવું.
- મૂંઝવણ ને ખુલ્લી કરવી :
જે કાંઈ પણ હોય તે સ્પષ્ટ કહ્યું દર્દીને કાઉન્સેલની હાજરીમાં પોતે સુરક્ષિત અનુભવે અને મુક્તપણે પોતાની મૂંઝવણ રજૂ કરે તેમજ તેની સમસ્યાની ખુલ્લા મને ચર્ચા કરે છે મદદ કરનાર નું સંપૂર્ણ ધ્યાન તે દર્દી તરફ હોય છે અને તેની લાગણીને સમજવા પ્રયત્ન કરે છે.
- નકારાત્મક લાગણી કે વલણમાંથી મુક્તિ :
શરૂઆતમાં મદદ મેળવનાર નકારાત્મક લાગણીથી ભરેલ હોય છે જેમકે ક્રોધ. રોષ,ચીડ ચિંતા વગેરે પરંતુ મદદ કરનારા બધી નકારાત્મક લાગણીઓને સમજી શકે છે અને તેને વ્યક્તિ કરવામાં મદદ કરે છે મદદ કરનાર મદદ મેળવનાર ને તે જેવો છે તેઓ જ સ્વીકારે છે આમ થતા તેની નકારાત્મક લાગણીઓ ધીમે ધીમે ખલાસ થઈ જાય છે.
- હકારાત્મક વલણને પ્રોત્સાહન આપવું :
મદદ કર્યાના લાગણી ભર્યા ફીલિંગ્સ ની પોતાની જાતને વધુ હકારાત્મક બનાવે છે.
- આત્મવિશ્વાસ વધારવો અને નવા રસ્તા શોધવા :
આ બાબતમાં મદદ મેળવનારને મદદ કરનારના જ નજીકના સંબંધના કારણે તેની સમસ્યાનું નિરાકરણ હવે આ જ વદના છે. તેવી આશા બંધાય છે અને તે બંને સમસ્યાનું કારણ શોધીને તેનું નિરાકરણ કરવાની દિશા તરફ આગળ વધે છે અને આમ ધીરે ધીરે આત્મવિશ્વાસ પણ વધે છે.
- સમસ્યાઓનો સામનો અને તેનું નિરાકરણ કરવું :
આ તબક્કામાં મદદ મેળવનારને પોતાના ઉપર અને મદદ કરનાર ઉપર સંપૂર્ણ વિશ્વાસ હોય છે આ સમયે મદદ કરનાર મદદ મેળવનાર જો જે કાંઈ દ્રઢીયા તે રહ્યા છે. તે કાંઈ ટાળવાનો પ્રયત્ન કરવુ હોય છે તેવા ઉલ્લેખ કરતુ હોય છે. આ સમય મદદ કરનારને તેને તે બધું જણાવવા કહે છે અને સમસ્યાઓનું નિરાકરણ કરવા માટે મદદ કરે છે.
- સ્પષ્ટ શૂઝ તથા નિર્ણય શક્તિ :
અંતમાં ધીરે ધીરે મદદ કરનાર અને મદદ મેળવનાર વચ્ચે એક સ્પષ્ટ સૂઝ-બુજ ઊભી થાય છે અને નવી તકો પણ ઉભી થાય છે મદદ કરનારને હવે મદદ મેળવનારે પોતે કાંઈ રીતે મદદરૂપ થઈ શકે તેનું સ્પષ્ટ ખ્યાલ આવી ગયો હોય છે. અને તેને વિશ્વાસ આવી જાય છે તે માટેની યોજના ઘડી કાઢે છે અને નિર્ણય લઈ લેશે ત્યારબાદ તે મદદ મેળવનાર નું મૂલ્યાંકન કરવા માટે પાછો ગમે ત્યારે આવી શકે છે અને જરૂર જણાય તો નવી યોજના પણ કરીને અમલમાં મૂકી શકે છે.
Unit – 4 Old age care Introduction : આમાં શરીરમાં જોવા મળતા શારીરિક ફેરફારો અને માનસિક ફેરફાર વૃદ્ધાવસ્થામાં જોવા મળે છે. વૃદ્ધ થવાથી પ્રક્રિયા તેમજ તેમાં જોવા મળતા ફેરફારો તેમજ વૃદ્ધ વ્યક્તિની જરૂરિયાતને લગતા અભ્યાસો ગેરેન્ટોલોજી કહે છે. ગેરેન્ટોલોજી નર્સિંગમાં વ્યક્તિની શારીરિક માનસિક તથા સામાજિક ફેરફારોની જરૂરિયાત દરમિયાન તેની જરૂરિયાતોમાં થતા ફેરફારોને ધ્યાનમાં રાખીને વૃદ્ધ વ્યક્તિની સંભાળ લેવા માટેના જીરિયા ટ્રીક નર્સિંગ પણ કહે છે. વૃદ્ધા અવસ્થાની પ્રક્રિયા અને તેમાં થતા શારીરિક અને માનસિક ફેરફારો :
- શારીરિક ફેરફારો
- માનસિક ફેરફારો
- સામાજિક ફેરફારો
- શારીરિક ફેરફાર : શારીરિક શક્તિ અને શારીરિક ક્ષમતામાં ઘટાડો થાય
શારીરિક સ્નાયુઓ વચ્ચે કોઓર્ડીનેશન ઘટવું તેમજ દ્રષ્ટિ (આંખની જોવામાં સાંભળવામાં સ્વાદમાં અને સુગંધમાં વગેરે )પારખવામાં તકલીફ પડે છે. ચામડી પાતળી પડવી કરચલી પડવી સુકી થવી વાળમાં પીગામેન્ટ નો રંગ ઓછો થવો હાડકા નબળા પડવા તેમજ સામાન્ય લાગવાથી તૂટવા વધુ ગરમી કે વધુ ઠંડી સહન ન કરી શકવી કાર્ડિયો વાસ્ક્યુલર મા ઘણા ઘસારાને કારણે ફેકચર થવા બીમારી તથા અકસ્માત માટે ઓછી થયેલી રોગપ્રતિકારક શક્તિ ઓછી થાય છે. સ્ત્રીઓમાં યોની સ્ત્રાવ થવો શેપ લાગવો ખંજવાળ વગેરે જોવા મળે છે. પુરુષો અને સ્ત્રીઓ કમરથી વાંકા વળી જાય સાંધા દુખે થાક લાગે વારંવાર પેશાબ માટે જવું પેશાબ પર કંટ્રોલ ન રહેવું રાત્રે દરમિયાન વધુ પેશાબ થવો યુરીન pass કર્યા પછી સંતોષ ન થવો વગેરે મોં સુકાઈ જવું છાતીમાં બળતરા થાય શ્વાસોશ્વાસમાં તકલીફ અને થાક લાગવો કબજિયાત અપસો ગેસ ની તકલીફ જોવામાં આવે છે. 2.માનસિક ફેરફાર: યાદશક્તિમાં ઘટાડો થવો ઊંઘ ની સમસ્યા સુખ તથા હતાસાથી લાગણી નિરાશા કામ ગુમાવવાનો ડર પેઢી સાથે સ્પર્ધા કરવી જીવનસાથી નું મૃત્યુ બીમારીઓ અસલામતીના વિચારો વૃદ્ધાવસ્થા તથા વિચારો અને બીક લાગવી આર્થિક મુશ્કેલીઓ અનુભવી તેનાથી માનસિક તણાવ થાય.
- સામાજિક ફેરફાર : બીજાઓ ઉપર શારીરિક તથા આર્થિક અવલંબન લાંબી બીમારી નવી પેઢી સાથે તાલમેલ ન સાધી શકાય વૃદ્ધત્વ ના ચિન્હો અને લક્ષણો : ઉંમર 50 yera પછીના લક્ષણો : કરકસલી પડે છે અમુક કેસમાં દાંત પડી જાય છે શ્વણ શક્તિ ગુમાવે માથામાં તાલ પડે ધ્રુજારી આવે આંગળાના ટેરવા થી થતા ઝીણા કાર્ય ન કરી શકે કમજોરી આવે પગના સાંધાઓ ઘૂંટણમાં દુખાવો લાકડી કે સહારાથી ચાલી શકે ( ટેકો લેવો પડે) કમર થી વાંકા વળી જાય છે યાદશક્તિ ગુમાવે છે ઘરના સભ્ય તેમની તરફ ધ્યાન ન આપતા હોય તેવી તેમને લાગણી થાય છે 60 year પછીના લક્ષણો : સ્વભાવ ચીડીઓ બને છે બ્લડ પ્રેશર ની બીમારી થાય છે ડાયાબિટીસ થાય છે નાના બાળક જેવી વૃત્તિ આવે છે યાદશક્તિ ઓછી થાય છે પોતે કદી પણ કામ કરવા માટે પોતાની આગળ આવે તો
કોઈ ફેમિલી મેમ્બર્સ કામ કરવાની ના પાડી નકારાત્મક વલણ અપનાવતા હોય તેવું લાગે છે.
સ્ત્રીઓના યોની સ્ત્રાવમાં સેપ લાગવો ખંજવાળ Etc.
ઊંઘ ઓછી થઈ જાય અસલામતી લાગે
માનસિક તણાવ અને heart એટેક આવે ઘુટણમાં કમરમાં મણકામાં પગની એડીમાં દુખાવો થાય છે.
80 year પછીના લક્ષણો :
અવયવોની કામગીરી કરવાની ક્ષમતા ઓછી થાય છે.
શરીરને ઘસારો લાગે છે.
શરીરની રચના અસંતુલિત થઈ જાય છે રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય છે.
શારીરિક ક્ષમતામાં ઘટાડો થાય છે.
સૂંઘવામાં સ્વાદ પારખવામાં ઇન્દ્રિયો પણ કામ કરતી નથી.
હાડકા નબળા પડે છે તેમજ સામાન્ય લાગવાથી તૂટી જાય છે.
પેશાબ પર control ન રહે વારંવાર પેશાબ માટે જવું પડે
યુરીન પાસ કર્યા પછી પણ સંતોષ ન થાય
શ્વાસોશ્વાસમાં તકલીફ અને થાક લાગે
Need and problem :
વૃદ્ધાવસ્થા દરમિયાન વ્યક્તિની જરૂરિયાત અને સમસ્યાનો અભ્યાસ જરૂરી છે સામાન્ય જીવનકાળ કરતાં વૃદ્ધાવસ્થામાં વ્યક્તિને જરૂરિયાતો અને સમસ્યાઓ બદલાતો હોય છે જે નીચે મુજબ છે.
A. Economic deprivation :
અભ્યાસમાં સમસ્યા આવક મર્યાદિત છે અને મોંઘવારી વધતી જાય છે. તેથી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ મેળવવાનું મુશ્કેલ થાય છે જેના કારણે માનસિક તણાવ ઉત્પન્ન થાય છે.
તબીબી સારવારની વધતી જતી પ્રક્રિયા :
વૃદ્ધાવસ્થા દરમિયાન શારીરિક ફેરફારોને કારણે માદગી નું પ્રમાણ વધે છે જેથી તબીબી સારવારના ખર્ચ વધે છે તબીબી સારવાર દિવસે ને દિવસે મોંઘે બનતી જાય તે પોષાતી ન હોવાથી ખૂબ જ હેરાન થાય છે.
આર્થિક સમસ્યાનું નિરાકરણ સરકાર તથા અન્ય સામાજિક સંસ્થાઓએ લાવવું જોઈએ જેથી વ્યક્તિના પૈસાના અભાવે જે સારવાર અટકી પડે છે તે અટકે ના અને તેને કોઈપણ તકલીફ વગેરે યોગ્ય તબીબી સારવાર મળી રહે તેનું જીવન મૃત્યુ સુધી સાધ્ય સુખી અને તંદુરસ્ત બની જાય છે.
B. લાંબી માંગી અને અપંગતા :
જૂની લાંબી બીમારીઓ તથા અજ્ઞાનતાઓને અભાવે એ વૃદ્ધાવસ્થામાં વ્યક્તિને શારીરિક માનસિક રીતે બેહાલ કરી દે છે વૃદ્ધાવસ્થામાં શરીરમાં રાખેલ દરેક સિસ્ટમ કોઈને કોઈ પ્રકારે ખલેલ કે કોઈ બીમારી જોવા મળે છે જે નીચે મુજબ છે.
Sensory system:
1.eye :
કેટરેક્ટ ( મોતિયો થવો )
ગ્લુકોમા (જામર )ઇન્ટ્રાઓ ક્યુલર પ્રેશર વધી જાય 15 mm hg
ઝાંખું દેખાય
નબળી દ્રષ્ટિ
આંખમાં કોઈ ઈન્યુરી થાય છે.
2.Ear :
- શ્વણશક્તિ ઓછી થવી
- કાનમાં સેપ લાગવો
- કાનમાં પરુ આવવું
- ચક્કર આવવા 3.teeth :
- દાંતમાં પરુ આવવા
- દાંત પડી જવા 4.tungh :
- સ્વાદ ન આવવો
- ગ્લોસાયટીસ ( જીબ આવી જવી ) ઈન્ફલામેશન ઓફ ટંગ
- બોલવામાં તકલીફ 5.skin :
- ચામડી સૂકી અને બરછટ થઈ જાય છે.
- ઘણીવાર ચામડીમાં ચેકા પડી જાય છે.
- કરચલી ઓ પડી જાય છે. 6.hair :
- વાળ ખરી જાય
- વાળ નો કલર બદલાઈ જાય
- વાળનો બરસટ થઈ જાય
- ટાલ પડી જાય
Cardio vascular system :
- હાઇપર ટેન્શન
- હાઇપો ટેન્શન
- માયો કાર્ડિયલ ઇન્ફેક્શન ( હાર્ટ અટેક )
- હૃદયમાં અનિયમિત ધબકારા
- c c f ( કનજેકટીવ કાર્ડીયા ફેઈલર )
- હાર્ટ ફેઇલર રેસ્પીરેટરી સિસ્ટમ
- કેન્સર
- અસ્થમાં
- T. B ( ટ્યુબરકોલોસીસ )
- શ્વાસની બીમારી
- કફ,શ્વાસ ચડવો
- primonia
- થાક લાગવો
- બ્રોકાઇટીસ
- ફેફસાનો રોગ
- CPD (કોનિકઓબસ્ટીટીવ પલમોનરી ડિસઓર્ડર )
- પ્લુરલ ઇન્ફ્લુઝન ગેસ્ટ્રો ઇન્ટેસ્ટાઈનલ સિસ્ટમ
- દાંત ગુમાવવા,સ્વાદ ગુમાવવો
- કબજિયાત
- સારણગાઠ પાચન શક્તિ ઘટવી
- કેન્સર,અલસર
- આંતરડામાં અને મોમાં ચાંદા પડવા
- લીવરની બીમારી કમળો જલોદર વગેરે જનાઈટો યુરીનરી સિસ્ટમ
- પેરોટિક ગ્લેનડ પર સોજો
- મુત્રાશયની બીમારી પથરીની બીમારી
- કોનિક રીનલ ફેઈલર
- kideny ન્યુરોલોજીકલ સિસ્ટમ
- પેરાલીસીસ
- પારકીન્ઝયક ડિસીઝ
- આલ્ઝઈરમલ ડિસીઝ Masculo
- સ્નાયુની નબળાઈ
- શરીર સઁકોચવું
- સ્નાયુઓનું જકડાઈ જવું
- હાડકા તથા સાંધાના રોગો એન્ડોક્રાઇન ડીસીઝ
- ડાયાબિટીસ
થાઈરોઈડ બીમારી
વૃદ્ધા અવસ્થા દરમિયાન વ્યક્તિને ઉપર જણાવેલી શારીરિક સમસ્યાઓ જોવા મળે છે. કોઈને ઓછી તો કોઈને વધુ પણ દરેક વ્યક્તિને આવી સમસ્યાઓ જાળવી હોય છે અને તે માટે આવી લાંબા સમયની લાગુ પડેલ બીમારીના નિદાન કરીને તેની સારવાર બધા જ વૃદ્ધ વ્યક્તિને જાણવી જોઈએ જેથી તેમના દર્દ પીડા ઓછી થઈ શકે તેમ જ તેમના જીવનની ગુણવત્તા વધી શકે ક્વોલીટી ઓફ લાઈફ સુધરી શકે તથા નિરોગી જીવન બનાવી શકાય. આ માટે કુટુંબ સમાજ સરકાર તથા વિભિન્ન સંસ્થાઓ સક્રિય થઈને કામ કરવું પડશે. Care of aderly at home : વૃદ્ધાવસ્થા દરમિયાન વ્યક્તિનું જીવન સારી રીતે પ્રસાર થાય છે તે માટેની જવાબદારી કુટુંબના સભ્યોની સૌથી વધુ રહે છે કારણ કે જ્યારે વ્યક્તિ આવે જિંદગી દરમિયાન નાનપણથી જરૂરી દુઃખી ન મોટી થાય ત્યારબાદ લગ્ન બાળકો ઉછેરીને ભરણપોષણમાં વ્યસ્ત રહી જીવ્યા હોય તેને વૃદ્ધ અવસ્થામાં આવતા પ્રેમની નોકરીમાંથી નિવૃત્ત થતા શારીરિક આર્થિક પરિ તાપ શક્તિમાન તેમજ ક્યારે કોઈક વ્યક્તિને જીવન સાથી ગુમાવવાથી થતી. એકલતા વગેરે અનેક સમસ્યાઓને તેમણે કુટુંબમાંથી પ્રેમ લાગણી અને કુટુંબની અન્ય વ્યક્તિઓ તરફથી સમજ શક્તિ પ્રાપ્ત થતી લાગે તો તેવી વ્યક્તિ પોતાનો વૃદ્ધાવસ્થા કાળ સારી રીતે જીવી શકે છે તે માટે કુટુંબના દરેક સભ્યોને સભાન રહેવું જોઈએ. કુટુંબના વડીલને માન થી બોલાવવા જોઈએ તે કુટુંબમાં ખૂબ જ અગત્યની વ્યક્તિ છે તેની ખાતરી કરાવવી દરરોજ બધા જ દિવસમાં થોડો સમય પણ સાથે વિતાવવો વાતચીત કરવી સાથે જમવું વૃદ્ધ વ્યક્તિની શક્તિ પ્રમાણે અને રૂઢિ પ્રમાણે કામ કરવા દેવું જોઈએ જેમ કે ઘરના હિસાબ કિતાબ રાખવા ઘરના નાના-મોટા કામ જેમકે જેમાં તેઓના માન ન ઘવાય શાતું સુધારવું બાળકો સાથે રમવું વાર્તા કહેવી જેથી તેઓ ખુશ રહે અને પોતે કદર કરે તેવી લાગણી ઊભી થાય કુટુંબના વ્યક્તિઓએ તેમને સમય આપવો છાપા ટીવી વગેરે ઇન્ટરેસ્ટ પ્રમાણેની પ્રવૃત્તિઓ આપવી કુટુંબના વ્યક્તિઓએ વૃદ્ધ વ્યક્તિ વડીલોના મંડળમાં રસ લઈ તેમના વિશે વાતો કરવી તેઓને એક જગ્યાએ ભેગા કરવા અને સ્નેહ સંમેલન ગોઠવવું એકલતા ન અનુભવે તેનું ધ્યાન રાખવું જે કાર્યમાં રુચિ હોય ને સોંપવું પણ મચકરી કરવી નહીં સન્માન ઘવાય અપમાન થાય તેવી ભાષા વર્તનનો ઉપયોગ ન કરવો બાળકોને કંપની આપવી તેમના માટે આરામદાયક હોય છે ઘરમાં તેમને ઇજા થાય છે કે નુકસાન થાય તેવા કાર્ય ન કરવા દેવા તેનું ધ્યાન રાખવું તેના ખાવા પીવાની રુચિ હોય તે ચોપવું પણ મશ્કરી કરવી નહીં સન્માન ઘવાઈ અપમાન થાય તેવી ભાષા વર્તનનો ઉપયોગ ન કરવો બાળકોની કંપની આપવી તેમના માટે આરામદાયક હોય છે ઘરમાં તેમને ઈજા થાય કે નુકસાન થાય તેવા કાર્ય ન કરવા દેવા તેનું ધ્યાન રાખવું તેવા ખાવા પીવાની રુચી પાચન શક્તિ તેમજ આરામના સમય સાચવવા નિમિત આરોગ્યની તપાસણી કરવી દ્રષ્ટિની તપાસ કરાવી અને સારવાર પણ કરાવવી જો દરેક વૃદ્ધ વ્યક્તિની ઘરમાં આવી સંભાળ રાખવામાં આવે તો તેવા વૃદ્ધ વ્યક્તિને પોતાની વૃદ્ધ વ્યક્તિને પોતાની વૃદ્ધ અવસ્થામાં હતાશા જેથી પરિસ્થિતિ ઉદ્ભવશે નહીં અને કુટુંબના ખુશીથી રહી પોતાના દુઃખમાં સુખી છે તેવી લાગણી અને સંતોષ અનુભવશે તેમને સિવિયર સિટીઝન ગ્રુપના સભ્ય બનાવી તેમ તેવી એક્ટિવિટીમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરવા તેમજ તેમની માંદગી દરમિયાન માનસિક તણાવ દૂર કરવા માંદગી દરમિયાન શારીરિક શારીરિક સારવાર પ્રેમથી કરવી લેખન તથા સાહિત્ય વાંચવામાં રસ દાખવવા જણાવવું. Rehabilitation and agency of caring : વૃદ્ધાવસ્થા દરમિયાન ની જરૂરિયાતો અને સમસ્યાઓમાં ઘરે શું કાળજી રાખવી તે તો જોવું પણ અમુક વૃદ્ધ વ્યક્તિઓએ કે જેમણે ઘરમાં કુટુંબમાં કોઈ રાખતું ન હોય આજના આધુનિક યુગમાં બાળકો ભણીને પૈસા કમાવા પરદેશ જતા રહ્યા હોય ત્યારે એકલા અટુલા વૃદ્ધનું જીવન ખૂબ જ દુઃખ જનક હોય છે. ઘણી વખત તો સગા દીકરા હયાત હોય પણ જુદા રહેતા હોય અને પોતાના મા બાપને રાખવા તૈયાર નથી હોય સમાજમાં આવી પણ સમસ્યાઓ હોય છે કે જે દીકરાને આંગળી પકડીને શીખવ્યું હોય તેવા મા બાપના હાથ પગ ચાલતા બંધ થાય ત્યારે દીકરા તેમની લાકડી બનવા માટે લાકડા બતાવવા હોય અને ઘરમાંથી કાઢી મૂકતા હોય સમાજની આવી શરમજનક પરિસ્થિતિમાં વૃદ્ધોને હાલત ખૂબ જ ખરાબ બને છે પણ હાલમાં આવા પ્રશ્નો વૃદ્ધોને પણ પોતાના જીવનમાં પ્રસ્થાપિત થવા અને તેમની કાળજી લેવાની હોય તેવી ઘણી સંસ્થાઓ છે તેનો ખ્યાલ રાખવો જોઈએ એક હેલ્થ વર્કર તરીકે આપણને લોકોને આવી સંસ્થા વિશે જાગૃત કરવા જોઈએ આવી સંસ્થાઓ નીચે પ્રમાણે છે. Old age home ( વૃદ્ધાશ્રમ) :
- મેડિકલ ચેકઅપ અને care આપે છે.
- old age health agency
- મધર ટેરેસા હોમ
- સરકાર તરફથી જનની પેન્શન યોજનાના લાભ
- સિનિયર સિટીઝન ક્લબ
- હાસ્ય ક્લબ
- NGO -g દિપક શેરી ટેબલ ટ્રસ્ટ ચેતના વગેરે NGO વિશે માહિતી આપવા વૃદ્ધો અથવા વૃદ્ધત્વ ને લગતી કાળજી : વૃદ્ધ અવસ્થા દરમિયાન થતા ફેરફારોને અભ્યાસ જેમાં શારીરિક રોગોને કારણે થતા શારીરિક ફેરફાર રોગનું નિદાન તથા અપાતી સારવારનો અભ્યાસ કરવામાં આવે છે (સામાન્ય વૃદ્ધા અવસ્થાની પ્રક્રિયા ) Need :
- બને ત્યાં સુધી દવાઓ ઓછી આપવી
- ફેમિલી વાતાવરણ પૂરું પાડવું
- નાના બાળકોનો સહારો તથા કંપની આપવી
- લાઈફ સ્ટાઈલ વાતાવરણ બદલતા સમજાવો Care at home : યોગ્ય સૂર્યપ્રકાશ તથા ઘરમાં લાઈટને વ્યવસ્થા જે મનને શાંતિ આપે છે.
Loose cloth, loose સેપલ ઘરમાં અસ્તવ્યસ્ત સાધનો ન રાખવા કારણ કે તેના કારણે અકસ્માત વધે છે અને વૃદ્ધાવસ્થામાં સામાન્ય injury ના કારણે અકસ્માત થાય છે.
♥️
Unit : 2 Safe water
Introduction :
પાણી તે હવા પછીની બીજી અગત્યની જરૂરિયાત છે. પાણી વગર પ્રાણીનું જીવન અશક્ય છે. WHO ના સંશોધન પરથી જાણવા મળે છે કે ભારતની 3/4 વસ્તીને પીવા માટે શુદ્ધ પાણી પણ મળતું નથી અને જેના લીધે ” 50000000″ લોકો વોટર બોર્ન ડીસીઝ થી પીડાય છે. અને તેમના દર વર્ષે 20,00,000 લોકો મૃત્યુ થાય છે. પહેલાના સમયમાં શુદ્ધ પાણી માટે લોકો પાણીને તાંબાના વાસણમાં રાખીને સૂર્યપ્રકાશમાં રાખતા. કે જેથી પાણી અમુક પ્રમાણ માં જંતુ રહિત થઈ શકે 1976 માં WHO એ જીનીવામાં એક સભા ભરી હતી જેમાં એવું નક્કી કરવામાં આવ્યું કે watar for all by 1990 એટલે કે ઈ.સ.1990 સુધીમાં દરેક જગ્યાએ પાણી પૂરું પાડવું.
લોકોને શુદ્ધ પાણી મળે તે માટે નીચેના નિયમો બનાવેલા છે.
- દેશની બધી જ જગ્યાએ પાઇપ લાઇન દ્વારા પાણી પૂરું પાડવું જોઈએ.
- દરેક વખતે પાણીનું દબાણ એક સરખું જળવાઈ રહેવું જોઈએ અને દરેક કાર્ય માટે પૂરતી પ્રમાણમાં પાણીનો જથ્થો પૂરો પાડવો
- પાણી મેળવવાનું સ્થળ પ્રદૂષિત ન થાય તે માટેની કાળજી રાખવી જોઈએ.
- પાણી પૂરું પાડવાની વ્યવસ્થા સારા પ્રમાણમાં જળવાઈ રહેવી જોઈએ.
- પાણીના શુદ્ધિકરણ માટે જાળવણી માટે અને સપ્લાય માટે પૂરતા પ્રમાણમાં ફંડ હોવો જોઈએ.
- પાણીની શુદ્ધતા અને ગુણવત્તા પર પૂરતું ધ્યાન આપવું જોઈએ. ભારતે 1943 માં ભોર કમિટીની સ્થાપના કરવામાં આવી 1946 માં આ કમિટી દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું કે ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્યની સેવાઓ માટે અનુકૂળ મકાન અને અનુકૂળ આરોગ્ય પદ વાતાવરણ અને સ્વસ્થ પાણી મળે છે. પાણીનું બંધારણ (H2o): પાણી તે બે ભાગ હાઈડ્રોજન અને એક ભાગ ઓક્સિજનના સંયોજનથી બને છે. જે મિશ્રણની સ્થિતિમાં છે. અને રાસાયણિક ભાષામાં તેને H2o કહેવાય છે. કેરેક્ટરીસ્ટીક ઓફ વોટર :
- પાણી તે રંગ ગંધ અને સ્વાદ વગરનું પ્રવાહી છે.
- પાણીમાં ખનીજ તત્વો થોડા પ્રમાણમાં જોવા મળે છે.
- પાણીને 0’સે. ( ગરમીના એકમ છે ) માં રાખવામાં આવે તો તેમાંથી બરફ બને છે. અને 100′ c પર રાખવામાં આવે તો પાણીમાંથી વરાળ બને છે. પાણીનો ઉપયોગ : સામાન્ય રીતે પાણીનો વપરાશ વાતાવરણ લોકોને ટેવો અને રહેવાની પદ્ધતિ ઉપર છે તેની પ્રમાણે છે. 1.*Domestic use ( ઘરગથ્થુ વપરાશ ) : જેમાં વ્યક્તિગત ઉપયોગ માટે પાણી વાપરવામાં આવે જેમ કે નાહવામાં ધોવામાં પીવામાં સફાઈ કામમાં રસોઈ કામમાં વગેરેમાં વાપરતું પાણી 2.public purpose ( જાહેર ક્ષેત્રમાં ઉપયોગ ) : જેમાં લોકોમાં તથા સમાજ માટે પાણી ઉપયોગમાં લેવામાં આવે છે. જેમકે જાહેર સ્થળે વપરાતું પાણી આગ ઓલાવવા માટે વપરાતું પાણી જાહેર સ્નાનઘરોમાં અને બગીચાઓમાં વપરાતું પાણી. 3.indstrial use ( ઔદ્યોગિક ઉપયોગ ) : જેમાં ખાસ કરીને આયર્ન (iron ) steel, pepar વગેરે બનાવવાના કારખાનાઓમાં પાણીની જરૂરિયાત વધારે હોય છે. 4.Agricutural use ( ખેતીવાડીમાં ઉપયોગ ) : જેમાં ખાસ કરીને અનાજ શાકભાજી વગેરે તૈયાર કરવા માટે પાણીની ઘણી જરૂરિયાત રહે છે. સ્ત્રોત :
- વરસાદનું પાણી
- જમીનનું સપાટી પરનું પાણી
- જમીનની અંદરનું પાણી
- વરસાદનું પાણી :
વરસાદનું પાણી કુદરતી રીતે મળતું હોય છે. જે એકદમ શુદ્ધ અને સ્વચ્છ હોય છે પરંતુ જ્યારે તે તેમજ જુદા જુદા પ્રકારના કીટાણુઓ આ પાણીમાં ભળે છે. આ ઉપરાંત જમીનની ધૂળ કચરો અને દરેક પ્રકારની અશુદ્ધ ઓ પાણી સાથે ભળીને પાણીને અશુદ્ધ કરે છે.
*2. જમીનની સપાટી પરનું પાણી :
હા જમીનની સપાટી પર પાણી વરસાદ દ્વારા જ મળે છે ભારતમાં ઘણા ખરા ગામડાઓ અને શહેરો આ પાણી પર આધારિત હોય છે. જેમાં નીચે પ્રમાણે ત્રણ રીતે પાણી પ્રાપ્ત થાય છે.
A. સરોવર દ્વારા :
આમાં કુત્રિમ સરોવર બનાવીને પાણીનો સંગ્રહ કરવામાં આવે છે. તેમાં નદી ઝરણાઓ માથે આવતા પાણીનો સંગ્રહ કરવામાં આવે છે. અને ઉપયોગમાં લેવામાં આવે છે આમ પાણી જ્યાંથી મળે ત્યાંથી ભેગું કરીને એક જગ્યાએ એકઠું કરવામાં આવે છે.
B. નદી અને ઝરણાઓ :
આપણા ભારત દેશમાં દિલ્હી કોલકાતા અલ્હાબાદ વગેરે શહેરોમાં નદીઓનું પાણી સપ્લાય થતું હોય છે. નદીનું પાણી હંમેશા દૂષિત હોય છે. અને તે વરસાદની ઋતુમાં વધારે ગંદુ થવાની સભાવ રહે છે.માટે જે શહેરોમાં નદીઓ દ્વારા પાણી પૂરું પડાતું હોય તો તેની નદીઓ માટે ગટરનું પાણી છોડવાની મનાઈ કરવી જોઈએ.
C. તળાવો અને તલાવડીઓ :
તેમાં જમીનની સપાટીઓ દ્વારા પાણી પ્રાપ્ત કરી ભેગુ કરવામાં આવે છે ભારત દેશમાં ઘણા ગામડામાં તળાવો દ્વારા પાણી પૂરું પાડવામાં આવે છે.
- જમીનની અંદરનું મળતું પાણી : જમીન માથી મળતું પાણી જે નાની સોસાયટી માટે ખૂબ જ સસ્તું ગણાવી શકાય વધારે ઉડાઈએથી મળતું પાણી સિસરી જમીનમાંથી મળતા પાણી કરતા વધારે શુદ્ધ ગણાવી શકાય કારણ કે તે પેથોઝેનિક ઓર્ગેનિઝમ થી મુક્ત હોય છે સૂકી ઋતુમાં પણ સહેલાઈથી પ્રાપ્ત થઈ શકે છે. Well ( કૂવો ) : ભારતમાં શહેરોમાં અને ગામડાઓમાં સામાન્ય રીતે કુવા દ્વારા પાણી મેળવવામાં આવે છે. કૂવો એટલે કે જમીનની અંદર અમુક માપવા કૃત્રિમ કાણા પાડી પૃથ્વીની સપાટીઓને નીચે વહેતી પાણી મેળવવામાં આવે છે જેને કૂવો કહેવામાં આવે છે. કૂવાને બે ભાગમાં વહેંચવામાં આવે છે.
1.shallow well (છીછરો કૂવો ) 2.deep well ( ઊંડો કૂવો ) 1.shallw well :
shallw well એટલે કે છીછરો કુવો કે જેમાં જમીનનું પહેલું અભેદ પડ પર પાણીનો પુરવઠો મળી રહે છે. જેમાં જમીનના પહેલા પર માથી પાણી પ્રાપ્ત થતું હોય છે જેને ઊંડાઈ ઘણી ઓછી હોય છે.shallw well 10 ફુટ ની લંબાઈ વાળા હોય છે ઘણીવાર 30 થી 50 ફૂટ પણ ઊંડો હોય છે.
2.deep well :
deep well એટલે કે ઊંડા કુવાઓ જેમાં જમીનમાં ઉપરના પડને ભેંદી જમીનના સરળ રીતે ન ભેદી શકાય તેવા બીજા પર માથી પાણી બહાર કાઢવામાં આવે છે જેને deep well કહે છે.
તફાવત :
Shallw well
- ભારતમાં લગભગ છીછરા કુવા સામાન્ય રીતે હોય છે.
- આમાં આરતી પરેશને લવ કરે છે.
- આમાં આરતી લલિતાને વધારે લવ કરે
- સીસરા જમીનના પહેલા થરમાંથી પાણી પ્રાપ્ત થાય તેને કહે છે.
- Shallw well નું પાણી થોડા પ્રમાણમાં સખત હોય છે.
- તે જલ્દી અશુદ્ધ થઈ શકે છે તેમજ માઇક્રો ઓર્ગેનિઝમ અને બેક્ટેરિયા પણ તેમાં હોય છે.
- તે ગરમી કે ઉનાળામાં દિવસોમાં જલ્દીથી ચૂકાઈ જાય છે.
- સીસરા કુવા હંમેશા ગટર બેટરીન વગેરેમાંથી નીકળતા ગંદા કચરાને લીધે આવા કુવાનું પાણી સહેલાઈથી દૂષિત થાય છે. Deep well
- ઊંડા કુવા સામાન્ય રીતે બધે જ જોવા મળતા નથી.
- આમાં થોડા વધારે પ્રમાણમાં લવ કરે છે
- લલિતા આરતી રે વધારે લવ કરે છે ભેદ ભાવ ના રાખે
- જ્યારે ઊંડા કૂવામાં જમીનમાં પહેલા થર ની નીચેના થરમાંથી પાણી પ્રાપ્ત થાય છે તેને કહે છે
- Deep well નું પાણી વધારે પ્રમાણમાં સખત હોય છે.
- તેમાં માઇક્રો ઓર્ગેનિઝમ અને બેક્ટેરિયા સહેલાઈથી ભળી શકતા નથી.
- તે હંમેશા પાણી આપતો રહે છે અને ગરમીમાં દિવસોમાં પાણી સુકાતો નથી.
- ઊંડા કુવા જો વ્યવસ્થિત બાંધેલા ન હોય તો જ તેનું પાણી અમુક અંશે અશુદ્ધ થઈ જાય છે. Types of well ( કુવાના પ્રકારો ) : તેના બાંધકામ અને રચના પ્રમાણે મુજબ પ્રકાર છે. 1.dug well – ( ડગ વેલ )
2.stap well – ( સ્ટેપ વેલ)
3.tube well – ( ટ્યુબવેલ )
4.artesian well – ( આરટીસીયનવેલ ) 1.dug well : જે સામાન્ય રીતે ભારતમાં જોવા મળે છે જેમાં બે પ્રકાર હોય છે.
1.કાચા dug well 2.પાકા dug well જેમાં કાસા dug well માં પાણીની સપાટી ઉપર સુધી ખુલ્લી હોય છે. અને તેમાં કોઈપણ પ્રકારનું બાંધકામ જોવા મળતું નથી જ્યારે પાક્કા dug well માં બાંધકામ ઈટ કે પથ્થરનું કરેલું હોય છે. તેમજ ઉપર ડંકી અને જાણી તેમજ આજુબાજુ પાળ હોવી જોઈએ. 2.stap well : જે પાકા stap well નો એક પ્રકાર છે જેમાં લોકો કુવામાં ઉતરે છે અને ઘણી વખત સ્નાન કરે છે. 3.tube well :
tube well તે છીછરા કૂવાને માફક હોય છે. આ કુવાના પાણીને બહાર લાવવા માટે 20 થી 25 ફૂટની લંબાઈના લોખંડ કે ગેલ્વેનાઈઝ પાઇપ વાપરીને પાણીને બહાર કાઢવામાં આવે છે. આ પ્રકારના કુવાઓ ખાસ કરીને નદી કે તળાવની આજુબાજુ કે કિનારે બનાવવામાં આવે છે.
- આરટીસીયન વેલ : સાવરણી વાળો કુવો એ પણ એક ડીપવેલ નો એક પ્રકાર છે.જેનું પાણી જમીનને પથ્થરાળ સપાટીને મધ્યમાંથી મેળવવામાં આવે છે. આવા કુવાઓનું પાણી દબાણ સાથે બહાર આવે છે. આ પાણી હંમેશા રહે છે. કૂવાને ખાલી કરો તો પણ ભરાય છે. ભારતમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં આવા પ્રકારના કુવા છે. આ કુવાનું પાણી શુદ્ધ અને જંતુરહિત હોય છે.
Purification of water ( પાણીનું શુદ્ધિકરણ ) : પાણીની શુદ્ધ કરવા માટેની બે રીત છે.
- મોટા જથ્થામાં પાણીના શુદ્ધિકરણ ની રીત
- નાના જથ્થામાં પાણીના શુદ્ધિકરણ ની રીત
- મોટા જથ્થામાં પાણીના શુદ્ધિકરણ ની રીત : મોટા જથ્થામાં પાણીનું શુદ્ધિકરણ મુખ્યત્વે ત્રણ રીતે કરવામાં આવે છે. A. Storage of water ( પાણીનો સંગ્રહ ) B. Fittration of water ( પાણીની ગાળણ ક્રિયા ) C. Clorination of water ( પાણીનું ક્લોરીનેશન કરીને ) A.Storage of water : જેમાં જ્યાં જ્યાંથી પાણી આવતું હોય તે બધા જ પાણીના જથ્થાને એક સ્થળે એકઠું કરવામાં આવે છે. આનાથી પાણીની ઘણી બધી અશુદ્ધિઓ દૂર કરી શકાય છે. પાણીની શુદ્ધિકરણની આ કુદરતી રીત છે. જેમાં મુખ્યત્વે ત્રણ રીતે પાણી શુદ્ધ થતું હોય છે. a. Physical રીતે :
જેમાં પાણીની 24 કલાક સુધી એક જગ્યાએ સ્થિર રાખવાથી તેમાંથી 90% કચરો નીકળી જાય છે. આવા પાણીમાંથી પ્રકાશ પણ પ્રસાર થઈ શકે છે. અને આવા પાણીને ફિલ્ટર કરવાની જરૂર રહેતી નથી. b. Camical રીત :
ઘણા રાસાયણિક તત્વો એવા છે કે પાણીનો સંગ્રહ કરી રાખવામાં આવે છે. ત્યારે તેમાં રહેલા રાસાયણિક તત્વોમાં તફાવત જોવા મળે છે. જેમકે પાણીમાં ઓગળેલો O2 એરોબિક બેક્ટેરિયાને જીવિત રાખે છે. જે પાણીના શુદ્ધિકરણમાં મદદ કરે છે. અને આમ પાણી શુદ્ધ બનતું હોય છે. c. Biological રીત :
જેમાં પાણીનો સંગ્રહ કરવામાં આવે તે સમયે પાણીમાં રહેલ પેથોજેનિક ઓર્ગેનિઝમ મરી જાય છે તેમજ આવા પાણીને 5 થી 7 દિવસ ભેગું રાખવામાં આવે તો 90% બેક્ટેરિયાનો નાશ થઈ જાય છે. તેમજ નદીના પાણીને 7 થી 14 દિવસ સંગ્રહ કરવામાં આવે તો તેમના જંતુઓ નાશ પામે છે.પરંતુ જો આવા પ્રકારના પાણીનો વધારે સમય સુધી સંગ્રહ કરવામાં આવે તો તેમાં અમુક પ્રકારની વનસ્પતિ ઉત્પન્ન થાય છે. જેના કારણે પાણીમાં ગંધ આવે છે અને કલર બદલાઈ છે. B.Fittration of water : ફીલટેશન તે પાણીને શુદ્ધ કરવા માટેની બીજા પ્રકારની રીત છે. જેમાં 98 થી 99 % બેક્ટેરિયા નાશ પામે છે તેના બે પ્રકાર છે. 1.slow sand filtration (biological ) 2.Rapid sand filtration(mechanical )
1.slow sand filtration (biological )
સૌપ્રથમ 1804 સ્કોટલેન્ડમાં આ પદ્ધતિની શરૂઆત કરવામાં આવી હતી હાલમાં દરેક જગ્યાએ આ મેથડ નો ઉપયોગ કરવામાં આવે છે. પાણીના શુદ્ધ કરણ માટે સારામાં સારી મેથડ છે.
slow sand filtration માં પાણીના શુદ્ધિકરણ માટે ચાર ઉત્તમ રીત આપેલી છે.
A. સુપર્નાટન્ટ વોટર
B. એ બેડ ઓફ ગ્રેટેડ સેન્ડ
C. અન્ડર ડ્રેઈનેઝ સિસ્ટમ
D. ફિલ્ટર કંટ્રોલ વાલ્વ
A. સુપર્નાટન્ટ વોટર :
આ પાણીની સપાટી sanded ના તળિયેથી 1 થી 1.5 મીટર ની ઊંચાઈમાં હોય છે. તેમજ આ પાણી 3 થી 12 કલાક સુધી પડ્યું રહેવાથી sedimentation, oxidation વગેરે પ્રક્રિયાઓથી કચરો ઠરીને નીચે બેસી જાય છે. તેમજ આમાં પાણીની સપાટી હંમેશા જાળવી રાખવી જોઈએ.
B. એ બેડ ઓફ ગ્રેટેડ સેન્ડ :
આમાં રેતીના થર દ્વારા પાણી મોટાભાગનું ફિલ્ટર થાય છે. તેમાં 1.2 mitter જેટલો જાડો રેતી નો થર હોય છે. તેમજ આ રેતીની સાઈઝ 15 થી 35 mm ડાયામીટર હોય છે. આમાં વપરાતી રેતી ગંદા કચરા અને કાદવ વગરની હોવી જોઈએ આ રેતીના થરને અંદર રહેલો બીજો થર મોટા પથ્થર પર આધારિત હોય છે.આ send bead માં પાણીનું ફિલ્ટરેશન ખૂબ જ ધીમો એટલે કે 24 કલાક કે તેથી વધારે સમય લાગે છે. આ રીતે પાણીનું શુદ્ધિકરણ મુખ્યત્વે sedimentation, oxidation અને બેક્ટેરિયલ એક્શન વગેરે પ્રક્રિયાથી થતું હોય છે.
C. અન્ડર ડ્રેઈનેઝ સિસ્ટમ:
ફિલ્ટર બેડના તળિયે અન્ડર સિસ્ટમ હોય છે. જેમાં કાણા વાળા પાઇપ હોય છે. જેના દ્વારા ફિલ્ટર થયેલ પાણી બહાર કાઢી શકાય છે.
ઉપરની ત્રણે બાબતો ફિલ્ટર બોક્સ ની અંદર આવેલી હોય છે. તે સંતુષ્ટ કોણ આકારનું ખુલ્લુ બોક્સ હોય છે. તેની દીવાલો સિમેન્ટ પથ્થર અને ઇંટ વગેરેની બનેલી હોય છે.
D. ફિલ્ટર કંટ્રોલ વાલ્વ :
આમાં પાઇપને વાલ્વ હોય છે. જે આઉટલેટ પછી કંટ્રોલ પાઇપ થી બનેલા હોય છે. આ સિસ્ટમથી પાણીનો Rate એક સરખો રાખવામાં આવે છે.
Method of cleanig for filter box :
આ ફિલ્ટર બોક્સ ને એક અઠવાડિયા થી એક મહિના સુધી વાપરી શકાય છે. પરંતુ filter bed તે સ્ક્રેપિંગ દ્વારા clean થાય છે. પરંતુ ૨૦ થી ૩૦ વખત સ્ક્રેપિંગ કરવામાં આવે તો send bed ની જાડાય . 5 થી . 8mitter જેટલી ઘટી જાય છે અને પછી આ રીતે ઘસારો પામેલ send bed ને બંધ કરી દેવી પડે છે.
Advantage of slow sand filtration :
આનું બાંધકામ અને વપરાશ સહેલો પડે છે.
રેપિડ સેન્ડ ફિલ્ટરેશનના બાંધકામ કરતા આનુ બાંધકામ સસ્તું પડે છે.
આમાં ફિલ્ટર થયેલ પાણી fhygicali, biologicali અને bectoriyo logical રીતે શુદ્ધ હોય છે.
જો slow send filtration plant સરખી રીતે કાર્ય કરે તો 99.99% શુદ્ધ પાણી મળી શકે છે.
હાલમાં india માં આ પદ્ધતિ જૂની ગણવામાં આવે છે. બહુ જ ઓછી જગ્યાએ તેનો યુઝ કરવામાં આવે છે. પરંતુ હાલમાં અમેરિકા અને યુરોપ જેવા દેશોમાં આ Filtration નો ઉપયોગ કરવામાં આવે છે. જે સ્થળો એ પ્લાન્ટ હોતા નથી તે સ્થળોએ એ રેપિડ સેન્ટર Filtration નો ઉપયોગ કરવામાં આવે છે.
2.Rapid sand filtration or mechanical :
ઇસ 1885 માં અમેરિકામાં પ્રથમ રેપિડ સેન્ડ ફિલ્ટરેશન બનાવેલું હતું અને તે ખાસ કરીને ઔદ્યોગિક દેશો માટે બનાવેલ હતું તેમાં મુખ્યત્વે બે પ્રકાર જોવા મળે છે.
1.Gravity or peterson’s filtration ( બક નળી નો સિદ્ધાંત ).
2.pressure or candy’s filtration
A. Congulation of water : ( ઓગળવું )
નદી કે કોઈ પણ જથ્થાના પાણીને રસાયણ દ્વારા કો ઓગ્યુલેશન કરવામાં આવે છે. જેમાં ખાસ કરીને એલમ (ફટકડી )નો ઉપયોગ કરવામાં આવે છે.1 લીટર પાણી દીઠ about 35 થી 40 mg લેવામાં આવે છે. પરંતુ પાણીમાં ભરેલી અશુદ્ધિઓ કલર ph-velu વગેરે બાબતો ધ્યાનમાં રાખીને એલમ નો ઉપયોગ કરવામાં આવે છે.
B. Rapid mixing :
રાસાયણિક ક્રિયા કર્યા પછી પાણીને mixing chamber માં મોકલવામાં આવે છે. જ્યાં થોડી મિનિટો માટે રાખવામાં આવે છે.chamberમાં પાણી આવતા ફટકડી તેની સાથે સંપૂર્ણપણે ભળી જાય છે. જે પાણીના શુદ્ધિકરણ માટે ખાસ જરૂરીયાત હોય છે.
C. Flocculation of water : હલાવવું
પાણીમાં mixing chamber માથે આવ્યા પછી Flocculationમાં આવે છે. જેમાં પાણીનો પ્રવાહ ધીમો હોય છે અને 30 મિનિટ રહે છે. આ chamber ના Flocculation ના machin વપરાય છે તેમાં પાખિયા હોવાથી આ પાણી ખૂબ જ પ્રમાણમાં મિક્સ થાય છે. આની અંદર આવેલા મશીન મોટર દ્વારા ચાલે છે. આમાં chamber પાણી શુદ્ધ થાય છે. હવે આ chamber માથે સેડીમેનટેશન chamberમાં આવે છે.
D. Sadimentation ( ઠારણ ક્રિયા ) :
Flocculation chamberમાંથી પાણી સેડીમેનટેશન ચેમ્બરમાં આવે છે. ત્યારબાદ આ પાણીમાં એલમ સંપૂર્ણ રીતે ભળી જવાને લીધે રાસાયણિક પ્રક્રિયા થઈ પાણી માથી 95% persontens અસુધી તળિયે બેસી જાય છે. આ પાણીમાં chamber 2 થી 6 પલક સ્થિર સ્થિતિમાં રહેશે. આમ ઠારણ ક્રિયાને રીત થી તળિયે જમા થયેલ છે. આવા કચરાને એવી રીતે કાઢવામાં આવે છે કે ઉપરના પાણીને અસર થતી નથી. તેમજ આ ચેમ્બરને સમયસર સાફ ન કરવામાં આવે તો સારી બીજી જાય છે. અને પાણીમાં ગંદકી ઉત્પન થાય છે.
E. Filtration ( ગાળાની ક્રિયા ) :
ગાળણ ક્રિયા બાદ પાણીમાં કંઈ પણ અશુદ્ધિ રહેલી હોય તો તે ચેમ્બરમાં રહેલી નીચેની જગ્યાએ શુદ્ધ થાય છે.
1.filter bed દ્વારા :
જેમાં filter bed ની દરેક ટેન્ક ની સપાટી 900 સ્ક્વેર ફીટ હોય છે. આને અંદર પાણીને શુદ્ધ કરવાનું માધ્યમ રેતી હોય છે. જે રેતી ઇફીકટીવ સાઈઝમાં હોય છે. જેમાં રેતીના કણો વચ્ચેનું માપ 6 થી 2 mm જેટલું હોય છે. તેમજ તે રેતી નો થર 1 મીટર અથવા 2.5 થી 3 ફૂટ હોય છે. આ થરની નીચે મોટા કાકરાનો થર હોય છે. તે ઉપરની રેતીના થરને આધાર આપે છે. તેમજ પાણીને વહન કરવામાં મદદરૂપ બને છે.આ રેતીના ફર્નિ ઉપર 1 થી 1.5 મીટર જેટલી અથવા 5 થી 6 foot જેટલી પાણીની સપાટી હોય છે. આ પાણી કલાકના અમુક સમયના અંતરે વહન કરે છે.
2.chemical action :
પાણીમાં રહેલ એલમ ને ઠારણ ક્રિયા દ્વારા દૂર થતું નથી પરંતુ આ પાણી ફિલ્ટર બેડ માં આવ્યા પછી oxielation ની ક્રિયા દ્વારા ઉત્પન્ન થતા એમોનિયાના કારણે પાણીનો શુદ્ધિકરણ થાય છે. અને આ પાણીની અસુધીઓ ફિલ્ટર બેડ માં ભેગી થાય છે. આ પાણીનું સંપૂર્ણ શુદ્ધિકરણ થાય છે.
Back washing :
રેપિડ સેન્ટ ફિલ્ટરને વારંવાર કે દરરોજ અથવા અઠવાડિયે સાફ કરવું જોઈએ.
તેમજ તેને સાફ કરવા પૂરતું પાણી હોવું જોઈએ આમ આ સેન્ડ બેડ સ્વચ્છ થવાની પ્રક્રિયાને બેક વોશિંગ કહેવામાં આવે છે. આ પ્રક્રિયા એક મિનિટ ચાલુ રાખવામાં આવે છે.
એડવન્ટેજીસ ઓફ રેપિડ સેન્ટ ફિલ્ટ્રેશન રેટ ( ફાયદાઓ ) :
Rapid send ફિલ્ટ્રેશનમાં પાણીનો સંગ્રહ કરીને લેવાની જરૂરિયાત હોતી નથી. પરંતુ રેપિડ સેન્ડ ફિલ્ટરેશનમાં ગંદુ પાણીને સીધૂ જ લઈ શકાય છે.
Rapid send ફિલ્ટ્રેશનને slow send ફિલ્ટરેશન કરતા ઓછી જગ્યા ની જરૂર પડે છે.
તેમાં પાણીને જલ્દીથી શુદ્ધ કરી શકાય છે તે slow send ફિલ્ટ્રેશન કરતા 40 થી 50 ઘણું ઝડપથી હોય છે.
આમાં ફિલ્ટરેશનના કાર્યોમાં કોઈ ફિક્સ બાબતો હોતી નથી.
Rapid send ફિલ્ટ્રેશન
Slow send ફિલ્ટ્રેશન
Rapid send ફિલ્ટ્રેશન:
- આમાં જગ્યા ઓછી જોઈએ છે.
- રેતીની સાઈઝ પોઇન્ટ 6 થી 2 mm હોય છે.
- clean કરવાની રીતે back waching છે.
- ગંદકી દૂર કરવાની રીત સારી છે.
- શુદ્ધ કરેલા પાણી નો કલર સારો છે.
- વાપરવાની રીતમાં વધારે હોશિયારી અને જ્ઞાન હોવું જોઈએ.
- આ ફિલ્ટરેશન દ્વારા પાણીમાંથી 98.99 % બેક્ટેરિયા નાશ પામે છે.
- પાણીનું શુદ્ધિકરણ ઝડપથી થાય છે.
Slow send ફિલ્ટ્રેશન :
- આમાં જગ્યા થોડી વધારે જોઈએ છે.
- રેતી ની સાઈઝ પોઇન્ટ 15 થી 0.35mm હોય છે.
- ક્લીન કરવાની રીતે સ્ક્રેપિંગ છે.
- ગંદકી દૂર કરવાની રીત વધારે સારી છે
- શુદ્ધ થયેલા પાણી નો કલર સાધારણ છે.
- આમાં ઓછી હોશિયારી વાળો સામાન્ય માણસ પણ ચલાવી શકે
- આ ફિલ્ટ્રેશનથી પાણીમાં રહેલા બેક્ટેરિયા 99.99% નાશ પામે છે.
- પાણીનો શુદ્ધિકરણ ધીમું ધીમું થાય છે. Clorination of water : પાણીના શુદ્ધિકરણ માટે ક્લોરીનેશન તે એક મહાન કાયદો ગણાવી શકાય. ફિલ્ટ્રેશન કરતા ક્લોરીનેશન એ પાણીના શુદ્ધિકરણની ઉત્તમ રીતે ગણી શકાય. કલોરિનેશન દ્વારા પાણીમાં રહેલ બેક્ટેરિયા નાશ પામે છે. અને પાણી પીવા લાયક બને છે. ક્લોરીનેશન કરવાથી પાણીનો ટેસ્ટ બદલાઈ જાય છે. અને જુદા જુદા ઓર્ગેનિક પદાર્થની સ્મેલ દૂર થઈ જાય છે. જેવા કે આયર્ન હાઈડ્રોજન સલ્ફાઇડ વગેરે. Principal of Clorination : ક્લોરીનેશન કરતી વખતે અમુક સિદ્ધાંતો ધ્યાનમાં રાખવામાં આવે છે જે નીચે મુજબ છે. જે પાણીનું ક્લોરીનેશન કરવાનું હોય તે પાણી ગંદુ અને ડહોળું હોવું ન જોઈએ. ક્લોરિન નું પ્રમાણ પાણીમાં રહેલા બેક્ટેરિયા અને અશુદ્ધિ પ્રમાણે લેવું જોઈએ. ફ્લોરિન ની અસર ઓછામાં ઓછી 1 કલાક રહે છે. આથી તેની અસરથી બેક્ટેરિયા ઓર્ગેનિઝમ અને બીજી અશુદ્ધિઓનો નાશ થાય તેટલું પ્રમાણમાં અને સમય હોવો જોઈએ. પાણી સાથે ક્લોરીનને એક કલાક ઓછામાં ઓછું રાખવું જોઈએ જેના કારણે બેક્ટેરિયા અને વાયરસ નાશ પામી શકે છે. *Method of Clorination: મોટા જથ્થામાં પાણીને શુદ્ધ કરવા માટે મુખ્યત્વે ક્લોરીન ગેસ, કલોરીમાઈન્ડ પર ક્લોરિન વગેરે રસાયણો વાપરવામાં આવે છે. પરંતુ ક્લોરીન ગેસ વધારે પસંદ કરવામાં આવે છે. કારણ કે તે સસ્તો પડે છે અને જલ્દીથી અસર કરે છે. 1.clorin gas : જ્યારે મોટા પાયે પાણીનું શુદ્ધિકરણ કરવાનું હોય ત્યારે ક્લોરિન ગેસ નો ઉપયોગ કરવામાં આવે છે. કારણ કે તે સસ્તુ અને ઝડપથી કાર્યશીલ છે. તથા તે વાપરવો સહેલો છે. ફ્લોરિન ગેસના સિલિન્ડર સહેલાઈથી મળે છે. કલોરિંગ ગેસ જેરી છે. તેનાથી આંખમાં ઇરીટેશન થાય છે. તેથી ક્લોરીન ગેસને પાણીમાં મિક્સ કરવામાં આવે અને તેના માટે સ્પેશ્યલી સાધનોનો ઉપયોગ થાય છે. જેને ક્લોરો નોમ કહે છે. પાણીનું examination કર્યા બાદ તેનો brek point શોધવામાં આવે છે. અને ત્યાર પછી ફરી ક્લોરીનનું પ્રમાણ નક્કી કરી તે મુજબ ક્લોરોનોમ નું રેગ્યુલેટર ગોઠવવામાં આવે છે. અને તેટલા પ્રમાણમાં ક્લોરિન ગેસ મિક્સ કરવામાં આવે છે.
- કલોરે માઈન : કેટલાક વૉટર પ્લાન્ટમાં ક્લોરિન ગેસની જગ્યાએ ક્લોરેમાઈન નો ઉપયોગ થાય છે. ક્લોરેમાઈન કલોરિન અને એમોનિયા નું બંધારણ છે. પરંતુ તે ક્લોરિન ગેસ જેટલું અસરકારક કે જંતુનાશક નથી આથી તેનો વપરાશ ઓછો થાય છે.
- પર ક્લોરિન અથવા હાઈ ટેસ્ટ હાઈપો ક્લોરાઇડ : આ કલોરિન ગેસ અને કેલ્શિયમ નું બંધારણ છે. જે મા 65થી 70 % ક્લોરિન હોય છે. તેથી જ્યારે મોટા પાયે પાણીનું શુદ્ધિકરણ કરતા હોઈએ ત્યારે ઓશો વપરાશ થાય છે. *4. હાઈપોક્લોરીન : આ પણ કલોરિન અને કેલ્શિયમ નું બંધારણ છે જે થોડા પ્રમાણમાં પાણીના શુદ્ધિકરણ માટે વપરાય છે.
- બ્લીસિંગ પાવડર : બ્લીસિંગ પાઉડર એ વ્હાઇટ કલર નો વાસ ધરાવતો પાવડર છે. બ્લીસિંગ પાવડર બનાવવા માટે ચૂનાના પાવડરમાં ક્લોરો ગેસ પસાર કરવામાં આવે છે.જેથી તેને ક્લોરો નેટેડ લાઈમ (ચૂનો ) તરીકે ઓળખવામાં આવે છે. બ્લીચિંગ પાવડરમાં ક્લોરીન નું પ્રમાણ 33% હોય છે. અને જો તેને બરાબર સાચવવામાં ન આવેલ હોય અને લાંબા સમયે ફરીથી તેનો ઉપયોગ કરવામાં આવે ત્યારે તે પૂરેપૂરો અસરકારક રહેતો નથી. અને તેનાથી શુદ્ધિકરણ ક્રિયા થઈ શકતી નથી. એક્શન ઓફ કલોરિન : જ્યારે ક્લોરિન ને પાણીમાં નાખી ભેળવવામાં આવે છે. ક્યારે રાસાયણિક પ્રક્રિયા થઈ (HCL ) હાઇડ્રોક્લોરિડ એસિડ અને હાયપોક્લોરસ એસિડ બને છે. પાણીને શુદ્ધ કરવા માટેનું આ એક સારું Disinfecting agent ( ડિસિન્ફેકટિંગ એજન્ટ ) આ છે. Water માં clorin નું પ્રમાણ: પાણીનું કલોરિનેશન કરતા પહેલા પાણી માટે કેટલા પ્રમાણમાં કલોરીન ની જરૂરિયાત છે તે નક્કી કરવું જોઈએ. પાણીમાં ક્લોરીન ની જરૂરિયાત જોવા માટે પાણીમાં બેક્ટેરિયા નું પ્રમાણ કેટલું છે તે જોવા માટે લેબોરેટરીમાં સેમ્પલ ટેસ્ટ કરવામાં આવે છે. જેમાં ફિલ્ટર થયેલું પાણી સેમ્પલ તરીકે લઈ તેમાં મેજરમેન્ટ કરીને ક્લોરિન ગેસ ઉમેરવામાં આવે છે. અને 30 મિનિટ સુધી તેને રહેવા દેવામાં આવે છે. અને આ બંને વચ્ચેના તફાવતને જોઈને નક્કી કરવામાં આવે છે કે કેટલું કલોરિન વાપરવાની જરૂર છે. સામાન્ય રીતે પાણીમાં ઓગળી જાય અને જુદું જોવા ન મળે તેટલું ક્લોરિન નું પ્રમાણ હોવું જોઈએ. બ્રેક પોઇન્ટ : પાણીની જરૂરિયાત પ્રમાણેનું પૂરેપૂરું કલોરિન ઉમેરવામાં આવે ત્યારે તે પોઇન્ટને બ્રેક પોઇન્ટ કહે છે. ફ્રી રેસીડ્યુઅલ ક્લોરિન : શુદ્ધિકરણની ક્રિયા દરમિયાન પાણીની જરૂરિયાત જેટલું ક્લોરીન ઉમેરવામાં આવે છે. પરંતુ પાણીને ક્લોરિનેશન કર્યા બાદ સંગ્રહ કરવામાં આવે છે. અને વિતરણ કરવામાં આવે છે. તે દરમિયાન તેમાં બેક્ટેરિયા કે અશુદ્ધિઓ ભળવાની શક્યતાઓ રહેલી હોય છે. તેથી ક્લોરીન નું પ્રમાણ વધારે તેની જરૂરિયાત કરતા રાખવામાં આવે છે. આ ક્લોરિનના વધારાના પ્રમાણે ફ્રી રેસીડ્યુઅલ ક્લોરિન કહે છે. જેના કારણે ઉપયોગ કરતા સુધી પાણી પહોંચે ત્યારે તે અશુદ્ધ થતું અટકે છે. પાણીને દૂષિત કરતા પરિબળો : પાણીના વધારે દૂષિત કરતા પરિબળોની સે મુજબ છે. 1.biological hezards
2.chemical hezards biological hezards બાયોલોજીકલ હેઝાર્ડ ના લીધે દૂષિત થયેલ પાણીનો ઉપયોગ કરવાથી વોટર બોન ડીસીઝ થાય છે. વાયરલ ને લીધે વાયરલ હિપેટાઇટિસ ( કમળો ) અને થોલીયો મલાઈટીસ થાય છે. બેક્ટેરિયાને લીધે કોલેરા ટાઈફોડ વગેરે થાય છે. chemical hezards:* જેમાં કારખાનાઓ અને ખેતપેદાશ માથી નીકળતા નકામા પદાર્થથી પાણી દૂષિત થાય છે. અને અમુક અશુદ્ધિઓ પાણી સાથે ભળી જાય છે. જેમ કે અમુક રાસાયણિક તત્વો રંગ બનાવવાના કેમિકલ વગેરે મનુષ્યને નુકસાનકારક હોય છે. તેમજ આવું અશુદ્ધ પાણી નદી કે દરિયામાં છોડવામાં આવે તો તેમાં રહેલ જળ સર પ્રાણીઓ પર અસર થઈ શકે છે. અને જુઓ તે પ્રાણીઓને મનુષ્ય ખોરાકમાં લેતો તે મનુષ્યને નુકસાનકારક બની શકે છે. Water pollution law ( દૂષિત પાણી નો કાયદો ) : 1974 માં પાર્લામેન્ટ પાણીની અશુદ્ધિ માટેનો અટકાવ કંટ્રોલ માટે કાયદો પ્રસાર કર્યા કે જેથી પાણીને અશુદ્ધિઓથી દૂર રાખી શકાય આમ કાયદાકીય રીતે પાણીને અશુદ્ધ થતો અટકાવી તેનો કાયદો બન્યો જેમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના વોટરવોર્ડ દ્વારા પાણીને અશુદ્ધ થતું અટકાવી શકાય તે માટેનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો. સખત પાણીને નરમ બનાવવાની રીત : A. Tempory રીત 1.boiling method : ઉકાળવાથી ટેમ્પરરી હાર્ડનેસ ( haardness ) જતી રહે છે. જેમકે કાર્બોનેટ કેલ્શિયમ વગેરે પરંતુ જ્યારે વધારે મોટા જથ્થામાં પાણીને નરમ બનાવવાનું હોય ત્યારે આ રીત મોંઘી પડે છે. 2.Addition of lime ( ચૂનો ) :
જેમાં પાણીમાં કળીચૂનો ઉમેરીને પાણીને નરમ બનાવી શકાય. 3.Addition of sodium carbonanto : સોડિયમ કાર્બોનેટને સોડા એસ પણ કહે છે. તેને સખત પાણીમાં ઉમેરવાથી પાણી નરમ બને છે. B. Parmanant method 1.Base exchange process : મોટા જથ્થામાં કાયમી સખ્તય દૂર કરવા માટે વપરાય છે. જેમાં અમુક રાસાયણિક તત્વો ઉમેરી સખત પાણીને નરમ બનાવે છે. Note ( નોંધ ) : સખત પાણી પીનાર વ્યક્તિઓને ખાસ કરીને કાડિયો્વાસ્ક્યુલર સિસ્ટમના ડીસીઝ જોવા મળે છે. પાણીનું સખતપણું ( heardness of water ) : જે પાણીથી સાબુની શક્તિ નાશ પામે તેને સખત પાણી કહી શકાય છે. આ પ્રકારના પાણીની અંદર મુખ્યત્વે નીચેના પદાર્થ પડેલા હોય છે. 1.calciun bicarbonante
2.magnasium bi-carbonante
3.calcium sulfate ( સલ્ફેટ )
4.magnasium sulfate આ શહેરમાંથી કોઈપણ એક પદાર્થ જો પાણીમાં ઓગળેલો હોય તો પાણી સખત બની શકે છે. પાણીમાં મુખ્યત્વે બે પ્રકારની સખ્તાય ધરાવે છે જેની છે પ્રમાણે છે. 1.temparary heardness of water : જે પાણીમાં કાર્બનેન્ટ તળેલો હોય તે પાણીને ટેમ્પરરી હાર્ટનેસ કહેવામાં આવે છે. તે ઉપરાંત આ પાણીમાં કેલ્શિયમ ભાઈ કાર્બોનેન્ટ અને મેગ્નેશિયમ બાય કાર્બોનેટ પડેલા હોય છે. 2.permanal heardness of water : જે પાણીમાં નોન કાર્બન એટલે કે કેલ્શિયમ સલ્ફેટ અને મેગ્નેશિયમ સલ્ફેટ તેમાં ભરેલા હોય તો તે પાણીને પરમેનેન્ટ હાર્ટનેસ ઓફ વોટર કહે છે. સખત પાણીના ગેરફાયદાઓ : સખત પાણી ઉદ્યોગમાં અને ઘર વપરાશ માટે નુકસાનકારક હોય છે. કપડાં ધોવામાં સાબુનો ઉપયોગ વધારે કરવો પડે છે અને સારી રીતે કપડા ધોઈ શકાતા નથી તેમ જ કપડાનો કલર જતો રહે છે. સખત પાણી દ્વારા રસોઈ કરવાથી રસોઈ નો સ્વાદ અને કલર બદલી જાય છે. સખત પાણીને ગરમ કરવાથી તેમાં રહેલા કાર્બોનેટ બોઇલર કે તેની પાઇપલાઇન ની અંદર ક્ષાર રૂપે બાજી જાય છે. આથી તેમાં વધારે ગરમી ની જરૂર પડે છે. આને કોઈક વખત બોઇલર કે પાઇપલાઇન ફાટી જાય છે.
આદર્શ કુવો ( sanitary well ) : સેનેટરી વેલ જે વ્યવસ્થિત જગ્યાએ સારા પ્રકારના બાંધકામ સાથે અને કોઈપણ જાતની અશુદ્ધિ ભળેલી ના હોય અને જે કુવાનું પાણી શુદ્ધ હોય તેને આદર્શ કુવો કહી શકાય. આદર્શ કુવો બાંધવા માટે નીચેની બાબતો જરૂરી છે. 1.લોકેશન (જગ્યા/ સ્થાન) :
આદર્શ કુવો બાંધવા માટેની જગ્યા કે જમીન એવી જગ્યાએ હોવી જોઈએ કે જે ગંદકી વાળા જગ્યાએથી 15 મીટર કે 50 ફૂટ દૂર હોવી જોઈએ. તેની આજુબાજુના વિસ્તારમાં કોઈ પ્રકારની ગંદકી ન હોવી જોઈએ તેમજ ઊંચી જગ્યાએ બાંધવો જોઈએ અને મકાન અને કુવા વચ્ચેનું અંતર ઓછામાં ઓછું 300 ફૂટ દૂર હોવું જોઈએ.
- લાઇનિંગ (બાંધકામ ) :
આદર્શ કુવાનું બંધારણ હંમેશા ઈટ કે પથ્થર અને સિમેન્ટનું હોવું જોઈએ. આ બાંધકામ 6 મીટર અથવા 20 ફૂટ જેટલું ઊંડું હોવું જોઈએ કે જેથી આજુબાજુ નું પાણી જલ્દીથી કુવામાં આવી શકે નહીં.
- ઊંચાઈ :
કુવાની ઊંચાઈ જમીનથી 70 થી 75 cm અથવા 28 ઇંચ જેટલી હોવી જોઈએ. 4.plate form ( થાળું ) :
આદર્શ કુવાને ચારેય ફરતે સિમેન્ટ કોન્ક્રીટ ના 3 foot કે 1 mitter નું દરેક સાઇડ ઢાળ વાળું પ્લેટફોર્મ હોવું જોઈએ. 5.draine ( ડ્રેન ) ( ગટર) :
વધારાના પાણીને જવાનો રસ્તો પાકો હોવો જોઈએ જેમાં લોકો દ્વારા ગંદુ થયેલું પાણી અને જે જગ્યાએ આવું પાણી ભેગું થાય તેને કોર ફિટરેસન કહેવામાં આવે છે. જે કુવા થી અમુક અંતરે દૂર હોવું જોઈએ. 6.covering ( ક્વરીંગ ) (ઢાકણ ) :
આદર્શ કુવાને હંમેશા પાકું સિમેન્ટ Cover હોવું જોઈએ જેથી ઉપરથી કચરો અંદર ન ભળે અને કુવાનું પાણી દૂષિત ન થાય. 7.heand pump (ડંકી ):
કુવામાંથી પાણીને બહાર કાઢવા માટે ડંકી હોવી જરૂરી છે. જેનો યુઝ લોકોએ વ્યવસ્થિત અને સારી રીતે કરવો જોઈએ. 8.auality of water :
આદર્શ કુવાનું પાણી phygicali અને biologicali એમ બધું જ રીતે સુદ અને સુ યોગ્ય હોવું જોઈએ. વાપરનારા લોકોની જવાબદારીઓ : આદર્શ કુવા ના પાણી માટે ચોક્કસ રીતે કહી શકાય નહીં કે આ પાણી દ્વારા water bond disease થઈ શકે કે નહીં પરંતુ તે માટે વ્યક્તિ અને તેનું ફેમિલી જવાબદાર છે. આ માટે અમુક સિદ્ધાંતો ધ્યાનમાં રાખવા જોઈએ જે નીચે મુજબ છે.
- આ પાણી વાપરતી વખતે કુવાની આજુબાજુ ની જગ્યા શ્વાસ રાખવી જોઈએ.
- વ્યક્તિગત વપરાશ માટેનો ખ્યાલ રાખવો જોઈએ દા. ત. કુવા પર સ્નાન કરવું નહીં.
- આદર્શ કુવાને બાજુમાં કદી ઉકરડો બનાવવો નહીં તેમજ ગંદો કચરો નાખવો નહીં
- પાણીના કૂવામાંથી ખેંચવા માટે લોકોના વપરાતા વાસણો દોરડાઓ વગેરે વસ્તુઓ ગંદી હોવી જોઈએ નહીં. પરંતુ બહાર કાઢવા માટે નક્કી કરેલા અમુક જ વાસણો અને દોરડા નો ઉપયોગ કરવો જોઈએ.
- આદર્શ કુવાનું પાણી શુદ્ધ રાખવા અને તેનો બરાબર ઉપયોગ કરવા માટે હેલ્થ એજ્યુકેશન હિત માહિતગાર થવું જોઈએ. Purification of water in small scale : House hold Purification of water ( ઘરગથ્થુ પાણીનું શુદ્ધિકરણ ) : 1.boiling method :
ઘર વપરાશના પાણીને ઉકાળીને વાપરવું તે સારી અને ઉત્તમ પાણીના શુદ્ધિકરણ ની રીત કહી શકાય પાણીના ઉકાળવાની શરૂઆત થાય ત્યાંથી તેને Sto 10 min સુધી ઉકાળવાથી તેમાં બેક્ટેરિયા યીસ્ટ વગેરેથી પાણી શુદ્ધ થાય છે. પાણીને ઉકાળવાથી તેની temporary harduess જતી રહેશે પાણીનું ઉકાળવા માટેનું સાધન સ્વચ્છ હોવું જોઈએ. 2.chemical method : પાણીને શુદ્ધ કરવાની chemical method માં નીચે મુજબના રસાયણો વાપરીને disinfect કરવામાં આવે છે. A. Bleaching powder :
બ્લીચિંગ પાવડરને chlorinatid lime પણ કહેવામાં આવે છે. આ સફેદ પાવડરના સ્વરૂપમાં હોય છે.તેમાં 33% જેટલો clorine હોય છે. આ powder ને હવા પ્રકાશ કે ભેજ વધારે લાગે તો તેમાં રહેલ chorine ની શક્તિનો નાશ પામે છે. પરંતુ જો આ પાવડરને ચૂનો સાથે મિક્સ કરવામાં આવે તો તેની શક્તિ જળવાઈ રહે છે. આ powder 1 litter પાણીમાં 0.5..mg નાખીને પાણીને એક કલાક સ્થિર રાખવું જોઈએ જેનાથી પાણી શુદ્ધ થાય છે. B. Chlorine salution ( પ્રવાહી ક્લોરિન ) :
તે બ્લીસિંગ પાવડર માથી જ બનાવવામાં આવે છે. જેમાં 4 kg બ્લીચિંગ પાવડર માંથી 25% ક્લોરીન મળે છે. જેનાથી 20 litter પાણીને શુદ્ધ કરી શકાય છે. બજારમાં ફ્લોરિન સોલ્યુશન જુદી જુદી માત્રાઓમાં મળતું હોય છે. તેને બંધ વાસણમાં અંધારામાં અને ઠંડી તેમજ સુખી જગ્યાએ રાખવું જોઈએ. C. હાઈ ટેસ્ટ હાઇપોક્લોરીન ( H. T. H) :
આ HTH ને chalcium compoudn બનાવટ છે જેમાં ૬૦ થી ૭૦ ટકા જેટલું કલોરિન નું પ્રમાણ હોય છે. તે પાણીને શુદ્ધ કરવામાં વપરાય છે તે બ્લીચિંગ પાઉડર કરતા ચારુ હોય છે. D. Chlorine tablet :
આ ટેબલેટ બજારમાં ઘણા નામથી મળતી હોય છે. દા. ત. હેલ્લો ઝોન ટેબલેટ આ થોડાક પ્રમાણમાં શુદ્ધિકરણ માટે સારી હોય છે. પરંતુ તે કિંમતમાં મોંઘી હોય છે. The national environment engineering reasurch institute nagpur ખાતે નવા પ્રમાણે ક્લોરિન ટેબલેટ કરતા 15 ગણી સારી હોય છે હાલ ભારતની બજારોમાં સસ્તા ભાવે મળે છે. 0.5 એમજી થી એક ટેબલેટ 20 લીટર પાણીને ડીશ ઇફેક્ટ કરી શકે છે. Note : સામાન્ય રીતે 0.5 થી 0.7 એમ એમ જેટલું ક્લોરિન 1 l પાણીમાં નાખવામાં આવે છે. E. Iodin :
Iodin તે જ્યારે પાણીની ઇમરજન્સીમાં શુદ્ધ કરવું હોય ત્યારે વાપરવામાં આવે છે. ઇથેનોલ સોલ્યુશન ઓફ આયોડિનમાં 2% પ્રમાણમાં દ્રાવણના 2 ટીપા નાખવાથી એક લીટર પાણીને શુદ્ધ કરી શકાય છે. ૨૦ થી ૩૦ મિનિટ સુધી રાખવાથી આ પાણી ડીશ ઈફેક્ટ થાય છે. F. પોટેશિયમ મેગ્નેટ:
આ ઓડિસડાયઝિંગ agent આનાથી પાણી જલ્દીથી disefect થતો નથી આમાંથી કોલેરા વેબરીયો મરી જાય છે. તેમજ બીજી ઓર્ગેનિઝમ પર થોડી થોડી અસર કરે છે. અને યુસ ક્યારે કુવામાં પાણીને શુદ્ધ કરવામાં થાય છે. તેમજ હોસ્પિટલમાં ખાસ કરીને Mouth clean કરવામાં tonsil માં operation પછી કોબળા કરવામાં તેમજ posin જેવા કેસમાં stonach wash માટે વપરાય છે. 3.domestic filaration ( ઘરગથ્થુ ગાળણ પદ્ધતિ ) :
જ્યારે પાણીના નાના જથ્થામાં એટલે કે ઘર વપરાશ માટે વાપરવાનું હોય ત્યારે વર્ક હેલ્થ ફિલ્ટર તે એક પ્રકારનું સાધન છે કે filter condle થી બનેલ છે. અને આ સાધનથી પાણીનું થોડા ઘણા પ્રકારે filtereation અથવા શુદ્ધિકરણ થાય છે.તેની અંદર અમુક પ્રકારની માટેની યુઝ કરવામાં આવે છે. પરંતુ આ સાધનથી પાણીમાંના બેક્ટેરિયા તેમજ બીજા ઓર્ગેનિઝમ ફિલ્ટર થઈ શકે છે કારણ કે ફિલ્ટર candle માં નાના નાના છિદ્રો હોય છે. જેના દ્વારા પાણીનું ફિલ્ટરેશનમાં હેલ્પ કરે છે. બર્ગ ફિલ્ટર ની અંદર આવેલા Canlie ફિલ્ટર દ્વારા જ પાણી ગળાય છે. અને આ ગળાયેલું પાણી નળ દ્વારા બહાર આવે છે આ સાધનને સાફ કરવા માટે સખત બ્રશનો યુઝ કરવામાં આવે છે. અને સાફ કરતી વખતે રનીંગ વોટર હોવું જોઈએ. આ સાધનને ઓછામાં ઓછું એક અઠવાડિયે એક વખત Boil કરવું જોઈએ ફાટી નીકળે ત્યારે કુવાના પાણીનું શુદ્ધિકરણ કરવું ખૂબ જ જરૂરી છે. કુવાના પાણીને શુદ્ધ કરવા માટે અસરકારક અને સસ્તી રીતમાં બ્લીચિંગ પાઉડર વપરાય છે. કૂવાના પાણીનો શુદ્ધિકરણ કરવાનું હોય ત્યારે નીચેના મુદ્દાઓ ધ્યાનમાં રાખવામાં આવે છે. 1.majorment of well ( કુવા નું માપ ) :
જેની અંદર કુવાનો ડાયામીટર અને તેની ઊંડાઈ અને પાણી કેટલા ફૂટ શે તે ફૂટપટી કે સળિયા દ્વારા માપ કાઢવું જોઈએ.
- પાણીનું માપન :
જ્યારે પાણીનું માપ કાઢવાનું હોય ત્યારે નીચેનું સૂત્ર વાપરવામાં આવે છે.
Volum of water ( inliter )
3.14 x d x લ x 1000
4
D- diametr of the well in feet
H – hight of the water in feet
- બ્લીચિંગ પાવડર નું પ્રમાણ :
કુવાના પાણીને જ્યારે disinfect કરવાનો હોય ત્યારે બ્લીચિંગ પાવડર નું પ્રમાણ 2.5 gm 1000 લેટર પાણીને ડીશ ઇફેક્ટ કરી શકાય. 4.mixing of bleaching powder :
1 બ્રેકેટમાં 100 gm જેટલો બેસિંગ પાવડર લેવાનો અને તેની પાતળી પેસ્ટ બનાવવાની પેસ્ટ બનાવતા બનાવતા તેમાં 3/4 જેટલું પાણી મિક્સ થાય ત્યાં સુધી પાણી નાખવું અને આ પાવડરને પાણીમાં બરાબર મિક્સ કરવું અને ત્યારબાદ આ મિક્સ પ્રવાહીને પાંચથી દસ મિનિટ સુધી ડરતા દેવું ત્યાર પછી કરેલા પ્રવાહીઓ ઉપરનો ભાગ બીજી બ્રેકેટમાં કાઢી લઈ લેવો જોઈએ અને પહેલી બ્રેકેટમાં કરેલા ચૂનાનો ભાગ ફેંકી દેવો કારણ કે આ ચૂનો નાખવાથી કુવાનું પાણી અમુક અંશે સખતે બની શકે છે. 5.Adition of bleaching powder solution :
આની અંદર પ્રવાહીને કૂવામાં નાખ્યા પછી કુવાનું પાણી ખૂબ જ હલાવવું અથવા ઉપર નીચે કરવું જે ઘણા સમય સુધી કરવું પડે છે. આ રીતે પાણીની સાથે બધું જ પ્રવાહી મિક્સ થાય તેમ કરવું ત્યારબાદ એક કલાક સુધી પાણીને વાપરવામાં દેવું નહીં જેથી તેની અસર સારી રીતે થઈ શકે.
આ solution નાખ્યા પછી ઓછામાં ઓછું 60 mm થી 1.25 કલાક સુધી આમ તે આમ રાખવું
Ortho to dudine or senate test ( cot ) :
કુવામાં clorination કર્યા પછી એક કલાક સુધી પાણીને વાપરવા દેવું નહીં. જેથી તેની અસર સારી રીતે થઈ શકે જેની અંદર 1.25 કલાક પછી આ પાણીનો ટેસ્ટ કરવામાં આવે છે. જેની અંદર બે લીટર પાણીમાં જો 0.5 ml કરતા ક્લોરીન નું પ્રમાણ ઓછું જણાય તો ઉપરોક્ત પ્રોસિજર કરી વખત કરવી જોઈએ.
કૂવાને disilnfecy કરવાનો ટાઈમ સાંજનો સમય પસંદ કરવો જોઈએ તેમજ કોલેરા જેવા રોગો ચાલતા હોય ત્યારે કુવારના પાણીને રોજ disinfect કરવું જોઈએ.
Unit – 3 human Excseata disposal ( માનવ મળ મૂત્રનો નિકાલ )
human Excseata એ infection નો મુખ્ય સ્ત્રોત છે. તેમાં પેથોજનિક બેક્ટેરિયા વાયરસ પ્રોટ્રોજુઆ વગેરે હોય છે. તેથી human એક્સ કીટા નો વ્યવસ્થિત રીતે અને હાઈજેનિક રીતે નિકાલ કરવો જોઈએ. યોગ્ય રીતે નિકાલ કરવામાં ન આવે તો લોકોની હેલ્થને લગતા નુકસાન થાય છે અને તેના કારણે હેલ્થને લગતા ઘણા પ્રોબ્લેમ ઊભા થાય છે. ધૂળ અથવા માટીનું પ્રદૂષણ પાણીનું પ્રદૂષણ ઉદભવ વધે છે.
આ ઉપરાંત જો યોગ્ય રીતે નાશ ન થાય તો Typhoid, diareha, કોલેરા, polio હિપેટાઇટીસ, ઇન્ટેસ્ટાઇલ, worms વગેરે disease ઉત્પન્ન થાય છે. આંકડાકીય માહિતીથી જણાવતા મળે છે કે ઇન્ડિયામાં 50 મિલિયન કરતા પર લોકો ઉપર જણાવેલ Infection એ પીડાય છે. અને ત્યાંથી હ્યુમન Exseta નો યોગ્ય નિકાલ કરવો જોઈએ વાતાવરણમાં પ્રાથમિક તબક્કાની સેવાઓ સુધારો થાય છ તો community માં health સુધારી શકાય.
બીમાર વ્યક્તિના એક્સ કીટામાં ડીસીઝના જંતુઓ હોય છે. અને તે જુદા જુદા માધ્યમ દ્વારા હેલ્થ વ્યક્તિ સુધી પહોંચે છે. પાણી ખોરાક માટી માખી વગેરે રોગને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જનારા મુખ્ય વાહક છે. અને તેની એક્સ કીટના નિકાલ માટે યોગ્ય સેમીટેશન વ્યવસ્થા હોય તો આ રોગ ઉત્પન્ન થતા અટકી શકે છે. આ માટે લોકો જો યોગ્ય સેનીટરી લેટરીનો યુઝ કરવા માટે સમજાવવું જોઈએ.
Human એક્સક્રિટા ના નિકાલ ની પદ્ધતિઓ :
Human dispose માટેની જુદી જુદી ઘણી રીતો છે. Rural asia અને અર્બન એશિયામાં એક્સકીય disposibal માટેની અલગ અલગ પદ્ધતિઓ અપનાવાય છે તે નીચે પ્રમાણે છે.
ગામડાઓમાં :
બટેક લેટ્રીન :
આ પ્રકારના લેટરીનમાં માનવીમાં Stool ને બટેકમાં collect કરે સ્વીપરની મદદ દ્વારા તેને ખાલી કરવામાં આવે છે. આ ખૂબ જ જૂની પદ્ધતિ છે. ભેગું કરવામાં આવેલુ stool કમ્પો સ્ટીંગ મેથડ દ્વારા નિકાલ કરવામાં આવે છે.
ગેરફાયદા :
આ પદ્ધતિના માટી અને પાણીનું પ્રદૂષણ થાય છે.
એક્સ ક્રિય ખુલ્લું હોવાનો કારણે માખીનો ઉદ્ભવ થાય વધે છે.
મજૂર દ્વારા વ્યવસ્થિત રીતે બકેટ ખાલી કરવામાં નથી આવતી આ કામ માટે પૂરતો સ્ટાફ નિમણૂક કરી શકાતો નથી
1949માં Environment sanitation કમિટી દ્વારા સર્વિસ ટાઈપ પ્રકારના લેટિન નો ઉપયોગ બંધ કરી તેની જગ્યાએ non service type સેનેટરી લેટરીનો યુઝ કરવાનું જણાવવામાં આવેલ છે.
Non service type letraine :
ક્રાઇટ aria :
એક્સકીય દ્વારા માટે અને પાણીનું પોલ્યુશન ન થવું જોઈએ.
એક્સ કિયા દ્વારા જમીન ઉપરનું પાણી કે જમીનની અંદરનું પાણી દૂષિત ન થવું જોઈએ .
એક્સ ક્રિયા દ્વારા માખી અને બીજા જીવજંતુઓ તેમજ કુતરા ભૂંડ જેવા પ્રાણી નો ઉદભવ ન થવો જોઈએ.
એક્સકિયર દ્વારા આજુબાજુનું વાતાવરણ તેમજ હવામાં ગંદી સ્મેલ નફેલાવી જોઈએ તેમજ નજરથી દૂર હોવું જોઈએ.
બર હોલ લેટ્રીન :
બર હોલ લેટરીન સૌપ્રથમ ભારતમાં 1930 માં રોક ફેલર ફાઉન્ડેશન દ્વારા હક વર્મ contriol માટે ચાલુ કરવામાં આવ્યા આ પ્રકારના લેટરીનમાં 30 થી 40cm અથવા 12-16 ઇંચ જેટલો ગોળ ખાડો 6 મીટર અથવા 20 ફૂટ ઊંડો ખોદવામાં આવે છે. તેની ઉપર સિમેન્ટ હોકીટનો બનાવેલ સ્લેબ મૂકવામાં આવે છે.જો stop membar નું ફેમિલી હોય તો આ લેટરીન એક વર્ષ સમય માટે use માં લઈ શકાય છે. ક્યારે ખાડામાં રહેલ એક્સકિય આપણી નજર સુધી આવી જાય ત્યારે તેના ઉપર માટે નાખી દેવામાં આવે અને તેને બંધ કરી દેવામાં આવે નજીકમાં બીજું નવું લેટરીન બનાવવામાં આવે લેટરીનમાં રહેલ એક્સફિટા અને એરોબિક બેક્ટેરિયા દ્વારા ટયુરીફાઈ થઈ જાય છે. અને માટી કે પાણીનું પ્રદૂષણ થતું અટકે છે. આવું લેટર બનાવતી વખતે તેની આજુબાજુ 50 ફૂટ અથવા 15 મીટરના વિસ્તારમાં પાણીનો સ્ત્રોત ન હોવો જોઈએ કે પાણીના બોર કે કુવા ન હોવા જોઈએ.
ફાયદા :
આ પ્રકારના લેટરીનમાં સર્વિસ ની જરૂર પડતી નથી.
ખાડો ઊંડો હોવાથી તેમાં માખીઓનો ઉદભવ થતો નથી
પાણી અને જમીનનું પ્રદૂષણ થતું અટકે છે.
ગેરફાયદા :
આ લેટરીન ની કેપેસિટી ખૂબ જ ઓછી હોવાથી જલ્દી ભરાઈ જાય છે.
આ પ્રકારનું લેટરીન ખોદવા માટે સ્પેશિયલ સાધનની જરૂર પડે છે જેને અંગર સાપડો કહે છે.
જે જગ્યાએ પાણીના સ્ત્રોત થી સપાટી વધારે ઊંચી હોય તેવી જગ્યાએ આ પ્રકારના લેટર યુઝ માં લઈ શકાતા નથી.
ડગવેલ લેટ્રીન :
આ પ્રકારના લેટરીનમાં તેના નામ પ્રમાણે વધારે કેપેસિટી વાળો ખાડો ખોદવામાં આવે છે. આ પ્રકારના લેટરીન વેસ્ટ બંગાળના સિંગુર ગામમાં 1949 થી 1950 માં શરૂ કરવામાં આવ્યા. આ પ્રકાર ના લેટ્રીન માં 30 ઇંચ અથવા 75 cm કેપિસિટીવાળો ખાડો ખોદવામાં આવે છે. અને તેની ઊંચાઇ 3 થી 3.5 મીટર અથવા 10-12 ફૂટ જેટલી રાખવામાં આવે છે.
ફાયદા :
આ પ્રકાર ના લેટરીનો ખાડો સહેલાઈથી બાંધકામ કરી શકાય છે. અને ખાડો ખોદવા માટે સ્પેશિયલ સાધનની જરૂર પડતી નથી.
તેને કેપેસિટી બોરહોલ લેટરીન કરતા ડબલ હોવાથી તે વધારે લાંબા સમય સુધી ચાલે છે.
નાની ફેમિલી માટે તે આશરે પાંચ વર્ષ સુધી ઉપયોગમાં લઈ શકાય છે.
આ પ્રકારના લેટરીનમાં પણ એરોબિક બેક્ટેરિયા દ્વારા એક્સ કીટા પ્યોરીફાઈ થઈ જાય છે.
ગેર ફાયદા :
બોરવેલ લેટ્રીન પ્રમાણે
Water sil letrin ( આદર્શ લેટરીન ) :
આ પ્રકારના લેટરીને hand હેલ્થ લેટ્રીન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પ્રકારનું લેટરીન રૂરલ એરિયામાં સગવડ ભરેલા છે. અથવા સસ્તા અને સેનેટરી સગવડતા વાળા છે.
વોટરશીલ લેટ્રીનની ઘણી બધી ડિઝાઇન માર્કેટમાં ઉપલબ્ધ છે. જેમાં મુખ્યત્વે બે પ્રકારની ડિઝાઈન વધારે વાપરવામાં આવે છે.
1.part :
Plannig researsh and action institute કે જે લખનવમાં આવેલ તેના દ્વારા આ ડિઝાઇન તૈયાર કરાયેલ છે.
- RCA type :
researsh ક્રમ action project કે ministry of health ના environment sanitary વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલ છે. ભારત માં RCA type ના લેટરી ની ડિઝાઇન સ્વીકારવામાં આવેલી છે. જે rural aria માટે વધારા માફક છે.
RCA type :
આ પ્રકારના લેટરીને આજુબાજુ 50 ફૂટ કે 1.5 મીટરના વિસ્તારમાં પાણીના સ્ત્રોત ન હોવા જોઈએ. આ પ્રકારનું લેટરીન વરસાદની ઋતુમાં પાણી ભરાયું હોય તેવી જગ્યાએ હોવું જોઈએ નહીં.
લેટ્રીન નો ઉપરનો સ્લેપ સિમેન્ટ ક્રોક્રેટ થી બનેલો હોવો જોઈએ અને તેની સપાટી સહેલાઈથી સાફ કરી શકાય તેવી અને try રહે તેવી હોવી જોઈએ. આ પ્રકારના લેટરીનો સ્લેપ સામાન્ય રીતે 3 ચોરસ ફૂટનો હોવો જોઈએ અને તેની જાડાઈ 2 ઇંચ હોવી જોઈએ.
ઉપરની તરફ ફૂટ રેસ્ટ હોવો જોઈએ
પાનની અંદરની એક્સ ક્રિયા યુરિન અને ધોયેલું પાણી જાય છે તેની પાનની અંદરની સપાટી સમુધ હોવી જોઈએ જેથી તેના એક્સક્રિયા સોટી ન જાય અથવા જામી ન જાય.
ટ્રે એ એક વળાંકનો પાઇપ કે જેની ડાયામીટર 3 સેમી હોય છે. અને તે પાનની નીચેની બાજુએ ફીટ કરવામાં આવે છે. ટ્રેપમાં વળાક વાળા ભાગ પાણી ભરાયેલું જ રહેશે. અને આના કારણે એક્સક્રિય માંથી ગંદિ શમેલ આવતી અટકે છે. અને માખીનો ઉદ્ભવ થતો નથી. એક્સ ક્રિયા પાસ થયા બાદ તેમાં ધોયેલ પાણી અને બીજું વધારાનું પાણી નાખવામાં આવે છે. જેથી એક્સ ક્રિયા કનેક્ટિંગ પાઇપ દ્વારા નિકમાં જતું રહે છે. પાણી વળાંકવાળા પાઇપ માં ભરાયેલું હોય છે.
કલેકટીંગ પાઇપ આશરે ત્રણ ફૂટ લાંબો હોય છે. દ્રોપની સાથે જોડાયેલ હોય છે પાઈપ ની વચ્ચેના એર પાઇપ ફિટ કરેલો હોય છે જેથી કનેક્ટિંગ પાઇપ સારી રીતે કામ કરી શકે કનેક્ટિંગ પાઇપ દ્વારા એકઠું ટીકા ટેકમાં જાય છે.
એક્સ ક્રિય ના કલેકટીંગ માટે 30 ઇંચ ના ડાયા મીટરનો 10-12 ફૂટ ખાડો ખોદવામાં આવેલો કનેક્ટિંગ પાઇપ આ ખાડામાં દાખલ કરવામાં આવે છે. ખાડામાં દાખલ થયેલ એક્સપ્રિય અને એરોબિક બેક્ટેરિયા અને ફંગી દ્વારા પ્યુરીફાઈ થઈ જાય છે. અને પ્યોરીફાઈ થયા બાદ રૂલર વધે છે. જ્યારે ખાડા દ્વારા ભરાઈ જાય ત્યારે નજીકમાં બીજો ખાડો બનાવવામાં આવે છે. અને ખોદવામાં આવે છે. અને કનેક્ટિંગ પાઇપ નો તેમાં મૂકવામાં આવે છે.
પ્રાઈવસી જાળવવા સૂર્યપ્રકાશ અને વરસાદથી રક્ષિત કરવા માટે ઉપરની તરફ ઈચ્છા મુજબનો સ્ટ્રકચર બાંધકામ કરવું જોઈએ.
આ લેટરીનો લાઈફનો આધાર તેના મેન્ટેનન્સ ઉપર રહેલો છે. ઉપર કરવાનો આવેલ સ્ત્રોવ અને પાનનું વ્યવસ્થિત સાફ સફાઈ થવા જોઈએ અને પૂરતા પ્રમાણમાં પાણીથી રુલ્સ પણ કરવું આ સિવાય સફાઈ માટે ડીશ ઇન્ફેકટ જેવા કે ઇન્ફેક્શનના ઉપયોગ કરવામાં આવે તો બેક્ટેરિયા નાશ પામી જાય છે. આને એક્સ ક્રિયા ફ્લોરિફીકેશન થતું નથી અને તેના કારણે ખાડો ઝડપથી ભરાઈ જાય છે.
- સેફટીક ટેન્ક લેટ્રીગ : હ્યુમન એક્સ ક્રિયા નો પ્યુરિફિકેશન કરવા માટે ઈટ અને સિમેન્ટ નો વપરાશ કરીને બનાવવામાં આવે છે જેથી ગંદી સ્મેલ અને માખી નો ઉદ્ભવ અટકાવી શકાય. A. ડિઝાઇન :
ટેકની કેપેસિટી તેનો વપરાશ કરેલા વ્યક્તિઓ છે. તેના ઉપર આધારિત છે એક વ્યક્તિ માટે ૨૦ થી ૩૦ ગેલન 2.5 થી 3 foot (140 થી 150 ) કેપેસિટી વાળી ટેન્ક હોવી જોઈએ. તેની લંબાઈ તેની ઊંડાઈ કરતા વધારે હોવી જોઈએ. તેની ઊંડાઈ ઓછામાં ઓછી દોઢથી બે મીટર જેટલી હોય છે. B. Air space : સેફટી ટેન્કમાં ઓછામાં ઓછી એક ફૂટ જેટલી જગ્યા હવા માટે રાખવામાં આવે છે. ટેકની મધ્યમાં એક તરફ inlat પાઇપ રાખવામાં આવે છે અને બીજી તરફ આઉટલેટ પાઇપ રાખવામાં આવે છે. જેના દ્વારા પાણી બહાર નીકળી શકે. સેફટીક ટેન્ક ના ઉપરના ભાગે સિમેન્ટ અને કોકરેટનો બનાવેલું મુખ્ય હોલ સાથેનું કવર મૂકવું . સેપટીક ટેન્ક બની ગયા બાદ ઓછામાં ઓછી 24 કલાક પછી ઉપયોગમાં લઈ શકાય છે. સેપટીક કઈ રીતે કાર્ય કરે છે : સેપટીક માં હોવી એક્સિસ ટેકની નીચેના તળિયે જમા થાય છે. અને એરોબિક અને tung ને મદદ થી તે ટ્યુરીટી થાય છે. કે ડિસેન્ટ નીચેની તરફ જવું થાય છે. અને simpal chamical compaund digestion process કહે છે. આ પ્રોસેસ થયા બાદ નિચે solid સ્લજ એકઠું થાય છે. સેફટીક ટેન્કમાં ગયેલ Urine વાસ વોટર અને કુલર્સ વોટર inlate પાઇપ દ્વારા અંદર દાખલ થઈ આઉટલેટ પાઇપ દ્વારા બહાર નીકળે છે. આ બહાર નીકળતા પાણીને ઇન્ફ્યુન્ટ નો યોગ્ય નિકાલ થવો જોઈએ જો અંડરગ્રાઉન્ડ કે બન્જી ડ્રેનેઈજ સિસ્ટમ હોય તો તેના દ્વારા તેનો નિકાલ કરવામાં આવે છે. પરંતુ જ્યારે આવે ડેમેજ સિસ્ટમ ન હોય ત્યારે આ ઇન્ફ્લુઅન્ટ માટે સોસ ખાડા ન હોય ત્યારે આ ઇન્ફ્લોરન્ટ માટે સ્વચ્છ ખાડા બનાવવાની જરૂર પડે છે. જે સેસ્ટિક ટેંક ની બાજુમાં બનાવાય છે અને આશરે ત્રણ ફૂટ ઊંડા ખાડામાં ઇંટના પથ્થરમાં ટુકડીના નાખવામાં આવે છે. અને સેફટીક ટેન્કને આઉટલેટ પાઇપ ઇન્ફ્લુઅન્ટ જવાના કારણે તેનું purification એરોબિક exidention કહેવામાં આવે છે. ઉપર જણાવેલી માહિતી દ્વારા કરી શકાય કે સેપ્ટિક ટેન્ક માં એરોબેક બેક્ટેરિયા એકબીજા ને purifiey કરે છે. જ્યારે સોંસ ખાડામાં એરોબેક ઓર્ગેનિક બેક્ટેરિયા કાર્ય કરે છે. Septitank માં ટેન્ક પૂરેપૂરો ભરાઈ જાય ત્યારે ટેંક ને ખુલ્લો કરી ખાલી કરવામાં આવે છે. અને ડે કરે ખાતર તરીકે વાપરી શકાય અને ટેન્કનો ફરીથી યુઝ કરી શકાય. Shallow tank latrine :
આ પ્રકારના latrine જ્યાં થોડા સમય માટે લોકો ભેગા થતા હોય ત્યારે ટૂંક સમય માટે બનાવવામાં આવે છે. જેમકે થોડા સમય માટે કેમ્પનું આયોજન કરેલું હોય અથવા તહેવારોના લીધે જોવાનું આયોજન કરેલું હોય તે વખતે કે જ્યારે બે થી ચાર દિવસ કે 10 થી 15 દિવસ માટે લોકોને સમૂહ ભેગા થવાની હોય ત્યારે આજુબાજુના વિસ્તારમાં ગંદકી ન થાય તે માટે અથવા લેટ્રીન તૈયાર કરવામાં આવે છે. સાદા સાધનોની મદદથી ખાડા ખોદવામાં આવે છે. તેની આજુબાજુ પ્રાઇવસી જાળવવા માટે સગવડ કરવામાં આવે છે. આવા લેટરીનમાં યુઝ કર્યા બાદ તેની ઉપર માટી નાખી દેવામાં આવે છે. અને અલગથી વોચિંગ ફેસીલીટી સ્થાપવામાં આવે છે. ખોડા 1/3 જેટલો ભરાઈ જાય ત્યારે તેને માટી વડે બુરી દેવામાં આવે છે. અને જો જરૂર જણાય તો 23 ફૂટના અંતરે બીજો ખાડો ખોદી શકાય. આ ખાડા ના એક્સપ્રિય એરોબિક બેક્ટેરિયાની મદદથી પ્યોરીફાઈ થઈ જાય છે. Deep tank latrine :
આ પ્રકારના લેટ્રીન વધારે ઊંડા એટલે કે આઠ થી દસ ફૂટ જેટલા બનાવવામાં આવે છે. જેથી તે વધારે લાંબા સમય સુધી ઉપયોગમાં લઈ શકાય આ ખાડા ની પહોળાઈ પણ વધારે રાખવામાં આવે છે. જેથી જ્યારે લાંબા સમય માટે Camjo નો આયોજન કરેલું હોય ત્યારે આવા લેટરીન બનાવવામાં આવે છે. આ પ્રકારના લેટરીન વધારે ઊંડા હોવાથી તેમાં હવા જય શક્તિ નથી. અને આ પ્રકારના લેટરીના એક્સક્રીય નું purification અને એરોબેક બેક્ટેરિયા દ્વારા થાય છે. સેલો ટેકની માફક જ જ્યારે 1/3 ભાગ ભરાઈ જાય ત્યારે માટી નાખી બંધ કરી દેવામાં આવે છે. અથવા કેમ પૂરો થયા બાદ તેનો બંધ કરી દેવાય છે. અર્બન એરિયામાં (શહેરોમાં) :
- 1.water કેરીઝ system :
આ સિસ્ટમને સર્વ સિસ્ટમ પણ કહે છે. જેમાં એક્સ કીટા નો નિકાલ ઘરના અને શરીરના બીજા ગંદા પાણીની સાથે કરવામાં આવે છે.આ માટે ઓપન ડ્રેને સિસ્ટમ અથવા અંડર ગ્રાઉન્ડ ડ્રેનેજ સિસ્ટમ દ્વારા પાઇપ વડે નિકાલ કરવામાં આવે છે. આ પ્રકારની સિસ્ટમ શહેરોમાં તથા વધારે વસ્તી ધરાવતા વિસ્તારમાં અમલમાં મૂકેલી છે. આ સિસ્ટમ માનવ પ્રમાણે પાણીમાં વધારે જરૂર પડે છે અને તેથી પાઇપલાઇન દ્વારા પાણી મળતું હોય તેવી જગ્યાએ આ સિસ્ટમ વાપરવામાં આવે છે. જો પૂરતા પ્રમાણમાં પાણી ન જાય તો તેમાં ફિટ કરેલા પાઇપ બ્લોક થઈ જાય છે અને એક સ્કીય બરાબર Draine ( આગળ ) માં જઈ શકતું નથી. અને આવા પ્રકારની સિસ્ટમમાં ફ્લેશ ની મેથડ દ્વારા પાણી પાઇપ માં દાખલ કરવામાં આવે છે. વોટર ક્રેઝીઝ સિસ્ટમમાં નીચે મુજબ શેની ટેશન ફીટીંગ કરવામાં આવે છે. House hold sanitary feelin :
આ પ્રકારના ફીલિંગમાં wash basin bathroomના પાઇપ પર urinals વગેરેના પાઇપ નું ફીલિંગ કરવામાં આવે છે.
House draine water માટે ચાર ઇંચ અથવા 10 cm નો pipe જમીન ચિરથી 6 15 સેમી નીચે 10 સેમી નો pipe જમીન ફિટ કરવામાં આવે છે. આના દ્વારા ગંદુ પાણી ભેગું થઈ શેરીની ગટર સાથે ભેળવવામાં આવે છે.હા પાણીમાં ઘરનું ગંદુ પાણી તથા વોશ બેસીન અને બાથરૂમનું પાણી પણ હોય છે.
Street draine ( શેરી ) :
આજુબાજુના ઘરોમાંથી ભેગુ થયેલું પાણી મુખ્ય ગટરમાં આવે છે. આ પ્રકારની ગટર મોટા ભાગે અંડર ગ્રાઉન્ડ હોય છે. અને તેથી તેની smale આવતી નથી કે તેના દ્વારા બીજા કોઈ હેલ્થ પ્રોબ્લેમ થતા નથી કે તેના દ્વારા ડેનેજ પાઇપ નું inpection કરવા માટે આ સગવડતા રાખવામાં આવે છે. આ ઉપરાંત આ પાઇપમાં કારણે શું એ જ વોટર નો back flow થતો અટકે આ રીતે જુદા જુદા વિસ્તારો અને શેરીમાંથી ભેગું થયેલું સૂએજ વોટરનો બેક ફોલો થતો અટકે છે. આ રીતે જુદા જુદા વિસ્તારો અને શેરીમાંથી ભેગું થયેલું સુએઝ વોટર દૂર લઈ જવામાં આવે છે. અને તેને પ્યોરીફાઈ કરવામાં આવે છે.
સુલભ લેટ્રીન :
Health and environment camiti પરના દ્વારા પ્રકારના latrine modal તૈયાર કરવામાં આવેલ છે. જે ખૂબ ઓછી કિંમતે તૈયાર થઈ શકે છે. અને તેમાં લોગ ઘણા સુધારો કરીને હાલમાં દરેક જગ્યાએ ખાસ કરીને પાણીની અસત હોય તથા fillage માં આ પ્રકારના સુલભ લેટરીન મૂકવાનું શરૂ કરવામાં આવેલ છે.
આ પ્રકારના લેટરીનમાં નાહવા માં બાથરૂમમાં blook સાથે તેનું aneclion આપે સહેલાઈથી અને ઓછા પાણીથી flush કરી શકાય તેવી રીતે બનાવવામાં આવેલ છે. આ પ્રકારના લેટરીનમાં શહેર સિસ્ટમ અથવા તો Under ground drainage system દ્વારા pipe વડે નિકાલ કરવામાં આવે છે. આ પ્રકારની સિસ્ટમમાં શહેરોમાં તથા વધારે વસ્તી ધરાવતા વિસ્તારમાં અમલમાં મૂકેલી છે. આ સિસ્ટમમાં નામ પ્રમાણે જ પાણીની વધારે જરૂર પડે છે અને તેથી pipline દ્વારા પાણી મળતું હોય તેવી જગ્યાએ આ સિસ્ટમ વાપરવામાં આવે છે. જો પૂરતા પ્રમાણમાં પાણી ન હોય તો તેમાં air કરેલા પાઇપ બ્લોક થઈ જાય છે. અને એકસક્રીય બરાબર વળવામાં થઈ શકાતું નથી અને તેથી આવા પ્રકારના સિસ્ટમમાં flushing method દ્વારા પાણી pipe માં દાખલ કરવામાં આવે છે.
આ પ્રકારના લેટરીન જાહેર જગ્યાએ મૂકવામાં આવે છે અને વાપરનાર વ્યક્તિ મામૂલી મૂલ્ય લઈ ઉપયોગ કરવા દેવામાં આવે છે. લોકોને hanling માટે પાવડર આપવામાં આવે છે. હાલમાં આ બનાવવા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં બનાવવામાં તેવું ગવર્મેન્ટ એન્ડ હેલ્થ કોમ્યુનિટી દ્વારા નક્કી કરવામાં આવે છે. કારણ કે આવા વિસ્તારનો use stool pass કરવા માટે કરે છે. જેના કારણે સ્લેમ ( ઝુપડપટ્ટી ) એરિયામાં આને લગતા હેલ્થ પ્રોબ્લેમ ઊભા થાય છે. આ ફેસિલિટી આપવી જરૂરી છે.
Handling animal excreata ( પ્રાણીઓના મળમૂત્ર નો નિકાલ ) :
પશુ પક્ષીના excreata નો યુઝ ખાતરના નિર્માણ માટે કરી શકાય છે.
આવું કરતા માટે કમ્પોસ્ટ Pit નું ( પ્રાણી પશુ-પક્ષી ખાતર ) નિર્માણ કરવામાં આવે છે.
કમ્પોસ્ટ પીટ બનાવવા માટે નીચે મુજબના પગલાં લેવામાં આવે છે.
- સૌપ્રથમ એવું સ્થાન શોધવામાં આવે છે જે પાણીના સ્ત્રોતથી દૂર હશે અને ઘરની આજુબાજુ હોય
- ખાડા ની લંબાઈ 3 m પહોળાઈ અને જાડાઈ 1m રાખવામાં આવે છે.
- ખાડા ની દિવાલ ઇંટો દ્વારા બનાવવામાં આવે છે.
- ખાડામાં કચરો અને છાણ ( animal એક્સકીટ ) 3:1 માં ભરવો જોઈએ.
- ખાડાને માટી વડે ઢાંકવામાં આવે છે જેથી માખીની વૃદ્ધિ ન થાય.
- ખાડામાં ભેગા થયેલા કચરાને ડડાની સહાયતાથી સમયાંતરે તેને મિશ્ર કરવામાં આવે છે.
- આ ખાડા ની સૌથી ઉપરનું આવરણ 30 સેમી જેટલી માટીથી ઢાંકવામાં આવે છે.
- આ ખાડાને 6 મહિના સુધી આ રીતે રાખવામાં આવે છે જેથી ખાતર બની જાય છે.
- છાણનો યુઝ છાણા થાપવા માટે પણ કરવામાં આવે છે. કચરાના નિકાલ માટેની રીત : વિવિધ કચરા જેમ કે રાંધતા સમયે નકામો કચરો ભેગો થાય છે જેનો યોગ્ય નિકાલ કરવો જરૂરી છે. કચરાને કારણે નીચે મુજબની સમસ્યા ઊભી થાય છે. માખીનો ઉદ્ભવ વધે છે. આ કચરાને કારણે પાણી તથા માટીનું પ્રદૂષણ થાય છે. કચરાના નિકાલ માટે નીચે જણાવેલી પદ્ધતિઓનો યુઝ થાય છે.
A. Burnig ( બાળીને )
B. ડાટીને
C. Camposting
D.dumping ( ફેંકીને )
Hezards due to warte or health Hezards ( નુકસાનકારક વસ્તુ ) :
Community ના વાતાવરણમાં ભેગો થયેલો કચરો હંમેશા હેઝાર્ડ ઉત્પન્ન કરે છે. કારણ કે કચરામાં રહેલા તત્વો જીવ જંતુ ને આકર્ષે છે ખરાબ સ્મેલ ઉત્પન્ન કરે છે. તેમજ કચરા ઉપર બેઠેલા જીવજંતુઓ આપણા ખોરાક પાણી અને જમીનની દૂષિત કરે છે. અને તેની હેલ્થ પ્રોબ્લેમ ઊભા થાય છે. હેલ્થ હેઝાર્ડ જવા કે ખોરાક અને પાણી દ્વારા ફેલાતા રોગો તેમજ જીવ જંતુ કરડવાથી થતા રોગો થવાની શક્યતાઓ રહે છે.
માનવીના આજુબાજુ વાતાવરણ કચરો ભેગો થાય ત્યારે તે હેલ્થ માટે નુકસાનકારક બને છે. કારણ કે કચરો એકઠો થવાના કારણે માખીઓનો ઉદ્ભવ વધે તેમજ કચરો એક જ જગ્યાએ પડી રહે ત્યારે તે કોહવાઈ જાય અને દૂર બંધ થાય છે.
કચરાના કારણે ઉંદર ભૂંડ કુતરા વગેરે પ્રાણીઓના ઉદ્ભવ વધે છે. એ જ રીતે મચ્છર વંદા અને બીજા જીવજંતુઓ ઉત્પન્ન થાય છે. આપણા હેલ્થ માટે નુકસાનકારક છે.
કચરામાં પેથોજેનિક ઓર્ગેનિઝમ પણ હોય છે. તથા તેમ માખીઓ અને બીજા જીવજંતુઓ મારફતે આપણા ખોરાક અને પાણીમાં ભળે છે.
પાણી અને જમીનનું પ્રદૂષણ પણ થાય છે.
કસરાનો પેટીઓ વાતાવરણ બગાડે છે અને ખરાબ અણ ગમો ઉત્પન્ન કરે છે.
ક્યારેક હવાના કારણે કચરો જે જગ્યાએ ભેગો કર્યો હોય ત્યાંથી બીજી જગ્યાએ ફેલાઈ છે. અને ગંદકી ઉત્પન કરે છે. આ બધા કારણોસર કચરા નો યોગ્ય નિકાલ કરવો જોઈએ.
સૂએઝ પ્લાન્ટ :
સુએજ એટલે કે કોમ્યુનિટી ના વપરાશ પછી બહાર નીકળતું ગંદુ પાણી કે જેમાં solid, limuid અને luman staal ની સમાવેશ થાય છે. સુએઝ પાણીમાં 99.9 % પાણી હોય છે. અને ૦.૧ ટકા ઘન પદાર્થ હોય છે. જ્યારે વપરાયેલ પાણી કે જેમાં Laman stool તો હોય અને ફક્ત રસોડા અને બાથરૂમનું ગંદુ પાણી હોય જેને સ્લૉસ કહે છે.
સુએજ પાણી શુદ્ધ કરવામાં હેતુઓ :
સૂએજ પાણીમાંથી orgamic પદાર્થને stable કરવા માટે
orgamic પદાર્થ સ્ટેબલ કર્યા બાદ જે orgamic પદાર્થ મેળવવામાં આવે છે. Bactrrium મદદથી છુટા પાડી અને તેમાંથી કાર્બન ડાયોક્સાઇડ nitrate પાણી છુપા પાણી શકાય.
સૂએજ પ્યોરિફીકેશનમાં એરોબિક અને એનોરોબિક ભાગ લેશે. આ પ્યોરીફીકેશન biologucal પ્યોરીફીકેશન અથવા modern પ્યોરીફીકેશન તરીકે ઓળખવામાં આવે છે.
સૂએજ પ્યુરિફિકેશન :
સૂએજ પ્યુરિફિકેશન મુખ્યત્વે બે સ્ટેજમાં કરવામાં આવે છે.
1.primeiry treament purification
2.sewndery treament purification
Unit – 4
Community participation
વાતાવરણની સ્વચ્છતા માટે કોમ્યુનિટી નું participation સૌથી અગત્યનો છે.
કોમ્યુનિટીમાં વાતાવરણીય માટેનું હેલ્થ એજ્યુકેશન આપી લોકોમાં જનજાગૃતિ લાવી શકાય
કોમ્યુનિટીમાં લોકો દ્વારા વાતાવરણને સ્વચ્છતા માટે નીચે મુજબના પગલાં લઈ શકાય.
-dainge and prapration of sackplits પાણીના નિકાલ તથા ખાડો ખોદવા.
Sewarse સિસ્ટમના યુઝ દ્વારા
ગ્રામીણ લેવલની સ્વચ્છતા નું ધ્યાન રાખીને.
કુવાઓને જંતુ રહિત કરવા
કચરાનો યોગ્ય નિકાલ કરવો
ડેઈનેજ એન્ડ prapration of sackplits પાણીનો નિકાલ તથા ખાડો ખોદવો
આ પદ્ધતિ દ્વારા માણસના મળમૂત્રનો નિકાલ કરવા માટે સીવરેજ તંત્ર swange નો યુઝ થાય છે તેના બે પ્રકાર પડે છે.
- સુપરેજ સુએજ સીસ્ટમ
( *શિવરેજ સિસ્ટમ નો ઉપયોગ ન થાય તે માટે ) આ પ્રકારના સપાટી પરના પાણીને પાઇપ દ્વારા નહીં જવા દેવામાં આવે છે. *2.cambined sewarge system ( સંયુક્ત સીવરેજ સંયુક્ત ) આ પ્રકારના પાઇપ ને જોડીને મળમૂત્ર તથા વર્ષાના પાણીને ભેગો કરવામાં આવે છે. સીવરેજ તંત્રના ઉપયોગ દ્વારા ( comnpentes of sawcarge system) :
A. Househeld senitary fitting ( હાઉસહોલ્ડ સેનેટરી ફીટીંગ )
B. House drain
C. Public driam
D. Traps
A. House hedd senitary fitting
ઘરે સૌચાલય આ પ્રકારની પદ્ધતિ દ્વારા બનાવવામાં આવે છે. આમાં ત્રણ પ્રકારના શૌચાલય બનાવાય છે.
- ભારતીય શૌચાલય
- યુરોપિયન
- ઈગલુ ઇન્ડિયન શૌચાલય સાર્વજનિક શિવેજ : સાર્વજનિક સ્થળો પર અલગ અલગ સંસ્થાઓ મકાનો સ્કૂલ કારખાનામાંથી નીકળતા ગંદા પાણીને ભેગું કરવામાં આવે છે અને પાઇપની મદદથી આ પાણીનો નિકાલ કરવામાં આવે છે. B.House drain :
આ પદ્ધતિમાં જમીનમાં નાખેલા પાઇપ દ્વારા ગંદુ પાણી ગેસ વગેરેનો નિકાલ બરાબર કરવામાં આવે છે. આ પ્રકારના drain માટે 10 m વ્યાસ ના પાઇપ નો ઉપયોગ થાય છે. કચરાનો નિકાલ :
ઘરેલુ કામ દરમિયાન નીકળતા નકામા પદાર્થને કચરો કહે છે. આ કચરાને યોગ્ય નિકાલ ન કરવામાં આવે તે વિવિધ સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. માટે તેને યોગ્ય નિકાલ કરવો જરૂરી છે. Maintaining heaity emlvaroment with in arund village deaning and mainatanana of village prains and wells
( ગામડામાં અને તેને આજુબાજુ ચોખ્ખું અને healthy વાતાવરણ )maimatan જળવાણી કરવી અને ગામના કચરા અને તળાવ અને કુવા ની જાળવણી કરવી ગામના લેવલ પર મનુષ્ય તથા પશુના મળમૂત્રનો યોગ્ય નિકાલ કરવો અનિવાર્ય છે. ગામના લોકો દ્વારા કચરાનો નિકાલ કમ્પોસ્ટ ખાતર બનાવીને આખા કચરાને બાળીને ડાટીને કરી શકાય છે. માખી મચ્છર નો ઉદ્ભવ પાણીનું પ્રદુષણ હવા અને માટીનું પ્રદૂષણ ચેપી રોગ નો ફેલાવો Canmann waste extrata and animal waste disposibal in the village ( ગામડામાં નકામો કચરો અને પ્રાણીઓના મૂળ મૂત્રનો યોગ્ય નિકાલ ની પદ્ધતિ ) : ગામડામાં નકામો કચરો અને પ્રાણીઓના મળમૂત્રનો યોગ્ય નિકાલની પદ્ધતિઓ કચરાના નિકાલ માટે નીચે મુજબની પદ્ધતિનો ઉપયોગ કરી શકાય છે. કચરાને જમીનમાં દાટીને કચરાને બાળીને કચરાને ખુલ્લા સ્થાન ઉપર ફેંકીને બનાવીને મો કરીને પ્રાણીઓના મળમૂત્ર કમ્પોસ્ટ (ખાતર ) ઉપર જણાવેલ પદ્ધતિ દ્વારા કમ્યુનિટી લેવલ પર પર્યાવરણને સ્વચ્છતા કે ધ્યાન રાખી શકાય છે.