skip to main content

દયારામ

દયારામ  (૧૭૭૭–૧૮૫૩) ગરબી શૈલીમાં ગીતો રચનાર પ્રથમ મધ્યકાલીન ગુજરાતી કવિ હતા.

=તેમણે રચેલાં પુષ્ટિમાર્ગે અનુસરતા કૃષ્ણભક્તિના પદો ખૂબ જ પ્રખ્યાત છે.

=દયારામ, નરસિંહ મહેતા અને મીરાંબાઈની સાથે ગુજરાતી સાહિત્યમાં ભક્તિ આંદોલનના અગ્રણી યોગદાનકર્તા ગણાય છે.

 જન્મ> ચાદોડ (વડોદરા) કર્મભૂમિ

⇒ દભાઈ (વડોદરા)

⇒માતા મહાલક્ષ્મી બેન પેપ્તા

⇒પસુદાસ ઉમનામો

⇒વુદાવાંતી ગોપી બંસી બોલનો કવિ (ન્હાનાલાલ) ગુજરાતની ગોપી (ન્હાના લાલ) ગુજરાતનો જયદેવ ગરબી સમાંટ ગુજરાતનો બાયરન નિશાત શુગાર કવિ (ક.મા મુનશી )

⇒ મઘ્યાપુગ નો છેલ્લો સાજેક કવિ.              

⇒પર્ષમ લગ્ન ગગા સાથે બીજા લગ્ન રતન ભાઈ સાથે(વસિયત નામુ) કુતિઓ

⇒રાસલીલા, કમણી વિવાર, સત્યભામાં વીવાર, ઓબા હરણ, રસિકવલ્લાય (શ્રેષ્ઠ કવિ ) બાળલીલા, દણચતુર અંજામિલ આબ્વન પેચપહીસટ  

→  ભક્તિ પુણ કે મઘ્યાપુણના મહત્વના મુદ્દા 

→વલ્લાભ મેવાડો જે ગરબાના પિતા છે. જેને આનંદનો ગરબો, મહાકાળી ના ગરબા વગેરે ગરબાની રચના કરી 

 → પતિમદસની અગનાની કુલી ક્ષનગીતા છે જે અઘડવી જેની પક્તિ ⇒ હરિનો મારગ છે શૂરાનો, નાહ કપરનું કામ જૉ 

→ ભોજા ભગત જેને આબક નાના  પિતા તરીકે ઓરખવામાં આવે છે જેનું ભજન કીડી બાઈની જાનમાં પખ્યાંત છે   

દાસી જીવણ નો જન્મ ગોંડલ મા થયો હતો જેમની સમાધિ ઘોઘાવદર ગમે આવેલી છે. જેનું પક્તી ⇒ આબગલાનો બધનાર કેવો મહા ભાઈ , પાક્તી બંગલો કોણે હે બનાવયો સત મુળદાસ નો જન્મ અમરેલીમાં થયો હતો તેમનું સમાં ચમણવમી (ચોર સુદ) નીચેના દિવસે લીધી હતી .

જીવન

દયારામનો જન્મ ૧૬ ઓગસ્ટ ૧૭૭૭ના રોજ નર્મદા નદીને કિનારે આવેલા ચાણોદમાં થયો હતો. તેઓ નાગર બ્રાહ્મણ પ્રભુરામ પંડ્યાના બીજા પુત્ર હતા. તેમની મોટી બહેન ડાહીગૌરી અને નાનો ભાઇ મણીશંકર ૯ અને ૨ વર્ષની વયે જ અવસાન પામ્યા હતા.

તેમના પિતા કારકૂન હતા. દયારામે બહુ અલ્પ માત્રામાં શિક્ષણ લીધું હતું અને તેમને વૈષ્ણવ મંદિરમાં ભજન ગાવામાં રસ હતો. તેમના લગ્ન બાળપણમાં થયા હતા પરંતુ તેમની પત્નિ લગ્નના બે વર્ષ પછી મૃત્યુ પામી અને તેમના બીજા લગ્ન તેમના પિતાનું અવસાન થવાથી ટક્યા નહી. બે વર્ષ પછી તેમની માતાનું પણ અવસાન થયું. તેઓ ચાણોદ અને ડભોઇમાં તેમના સગા-સબંધીઓનાં ઘરે રહેતા હતા. દયારામે ભારતભરમાં વૈષ્ણવ સંપ્રદાયનાં મહત્વનાં સ્થળોની મુલાકાત લીધી હતી. ઇચ્છારામ ભટ્ટના સંપર્કમાં આવ્યા પછી તેઓ ધાર્મિક વૃત્તિ તરફ વળ્યા હતા.

વિક્રમ સંવત ૧૮૫૮માં તેઓ વલ્લભ મહારાજ થકી પુષ્ટિમાર્ગી વૈષ્ણવ સંપ્રદાયમાં જોડાયા અને વિક્રમ સંવત ૧૮૬૧માં સંપૂર્ણ રીતે પરોવાઇ ગયા હતા

Published
Categorized as Uncategorised